અધ્યાત્મ
🪔 અધ્યાત્મ
નિર્ભય બનવાનો ઉપાય
✍🏻 સ્વામી પ્રેમેશાનંદ
april 2021
મનુષ્યને શાંતિનો માર્ગ બતાવવા માટે ભગવાન મનુષ્યોની વચ્ચે મનુષ્ય બનીને શ્રીરામકૃષ્ણનું રૂપ ધારણ કરીને આવ્યા છે- જે આમાં વિશ્વાસ રાખે છે, પછી તેને ભય કેવો?[...]
🪔 અધ્યાત્મ
સાધકજીવનમાં અનુશાસનનું મહત્ત્વ
✍🏻 સંકલન
march 2021
(સ્વામી કૈલાશાનંદ મહારાજનો જીવન-પ્રસંગ) સ્વામી કૈલાશાનંદ મહારાજ રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. સ્વામી શિવાનંદના(મહાપુરુષ મહારાજ) તે શિષ્ય હતા. ઉપાધ્યક્ષનું પદ ગ્રહણ કરતાં પહેલાં તેઓ રામકૃષ્ણ મઠ,[...]
🪔 અધ્યાત્મ
પ્રેમમૂર્તિ ભરત
✍🏻 સ્વામી મેધજાનંદ
March 2021
રામચરિતમાનસમાં પ્રભુશ્રી રામની લીલાથી જોડાયેલાં કેટલાંક ચરિત્રોનું જો આપણે સમ્યક્્ અધ્યયન કરીએ, તો જાણવા મળશે કે આપણી જેમ એ લોકોને પણ સુખ-દુ :ખ ભોગવવું પડ્યું[...]
🪔 અધ્યાત્મ
આનંદની શોધ
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
march 2021
જીવનનું ધ્યેય સ્વામી વિવેકાનંદ ‘કર્મયોગ’ના પ્રથમ પ્રકરણમાં સ્પષ્ટ જણાવે છે કે માનવજાતિનું ધ્યેય જ્ઞાન છે, સુખ નથી. સુખ અને આનંદ અનિત્ય છે, શાશ્વત નથી. સુખને[...]
🪔 અધ્યાત્મ
અજામિલ અને નામ-માહાત્મ્ય
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
march 2021
સંસારમાં જેટલા પણ ઈશ્વરીય ભાવ છે, જેટલા પણ ઈશ્વરીય મત છે, તે બધા સત્ય છે. ભગવાન સત્ય-સ્વરૂપ છે, તેથી તેમના દ્વારા નિર્મિત જગતમાં અસત્ય જેવું[...]
🪔 અધ્યાત્મ
૫રિપ્રશ્ન
✍🏻 સ્વામી તપસ્યાનંદ
february 2021
પ્રશ્ન- રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યમાં જ્ઞાનમિશ્રત (ભક્તિ અને જ્ઞાનનો સમન્વય)નો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એનો સાચો અર્થ અને તેને કેવી રીતે વ્યવહારમાં લાવી શકાય અને એ[...]
🪔 અધ્યાત્મ
ઈશ્વર પ્રત્યે અનુરાગ કેવી રીતે આવે?
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
February 2021
આપણે આપણા ગુરુ કે ઇષ્ટને ક્યારેય મૃત માનતા નથી. તેઓ સ્થૂળ દેહનો ત્યાગ કર્યા બાદ દિવ્ય દેહમાં વિદ્યમાન રહે છે અને વ્યાકુળતાપૂર્વક પોકારવાથી તેમનાં દર્શન[...]
🪔 અધ્યાત્મ
જપમાળાનાં વિવિધ રૂપ
✍🏻 સ્વામી શ્રદ્ધાનંદ
December 2020
સાધકગણ જપમાળાની સહાયથી ભગવન્નામનો જપ કરે છે. જપમાળા રુદ્રાક્ષની, સ્ફટિકની, ચંદનની અથવા બીજા કોઈ પણ પ્રકારની હોઈ શકે છે. માળા ફેરવતી વખતે કંઠમાં, જીભથી અથવા[...]
🪔 અધ્યાત્મ
જીવાત્માનું ‘હું’ પણું
✍🏻 અક્ષયકુમાર સેન
october 2020
બાળપણથી જ આ હું, હું નું જે રટણ કરે છે; એ રટણ જ સર્વનાશનું કારણ છે. બાળકોને જુ-જુ કહીને ડરાવવાથી તેઓ ડરી જાય છે. પરંતુ[...]
🪔 અધ્યાત્મ
આપણાં અંગત દુઃખોને ઓછાં કેવી રીતે કરવાં
✍🏻 સ્વામી બુધાનંદ
august 2020
ગતાંકથી આગળ.... શ્રીકૃષ્ણ ફરી કહે છે કે, યોગ એટલે સંપૂર્ણ શાંતિ, ચતુરાઈભર્યું એ કામ છે. સંયમી અને સમતુલિત જીવન છે. શ્રીકૃષ્ણ તેને જ યોગ કહે[...]