Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૨૦૧૧

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    खड्गं चक्रगदेषुचापपरिघान् शूलं भुशुंडीं शिरः। शंखं सन्दधतीं करेस्त्रिनयनां सर्वांगभूषावृताम्॥ नीलाश्मद्युतिमास्यपाददशकां सेवे महाकालिकां। यामस्तौत्स्वपितेहरौ कमलजो हन्तुं मधुकैटभम्॥  ખડ્ગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ, પરિઘ, ત્રિશુળ, ભુશુંડી, મસ્તક[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    બીજું સઘળું મિથ્યા છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એ જ સત્ય છે કે ઈશ્વર જ સત્ છે અને બીજું બધું મિથ્યા છે. લોકો, જગત, ઘરબાર, બાળબચ્ચાં બધું જાદુગરના જાદુ જેવું છે. જાદુગર પોતાની[...]

  • 🪔 વિવેકવાણી

    અલિપ્તતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    તમને ગમતા વિષય પર જો હું સુંદર ભાષણ આપું તો હું જે કહું તેના પર તમારું ચિત્ત એકાગ્ર થઈ જાય, તમારાં મનને હુું તમારી ઉપરવટ[...]

  • 🪔 સંપાદકીય

    આધુનિક જગત માટે કેળવણીની કળા-૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ગયા સંપાદકીયમાં કેળવણીનાં અલગ અલગ પાસાઓ - ઉત્તમ શિક્ષક કેવી રીતે બનવું?, માતપિતાની શિક્ષક રૂપે ફરજો, પાઠ્યક્રમનો પ્રારંભ, અભ્યાસક્રમનું આયોજન, શિક્ષક અને વિદ્યાર્થીના પરસ્પર સંબંધો[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    द्वीतीय: प्रश्न: બીજો અધ્યાય - ત્રીજી વલ્લી इन्द्रियाणां पृथग्भावमुदयास्तमयौ च यत् । पृथगुत्पद्यमानानां मत्वा धीरो न शोचति॥६॥ पृथक्‌ उत्पद्यमानानाम्‌, અલગ અલગ ઉત્પન્ન થયેલી (પાંચ મહાભૂતોમાંથી[...]

  • 🪔

    અતિચેતન અનુભૂતિનું લક્ષ્ય

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    આધ્યાત્મિક અનુભૂતિ શા માટે આવશ્યક છે? જ્યારે આપણે પોતાની ભીતરના ઊંડાણથી અવલોકન કરીએ છીએ ત્યારે એ જાણીને આશ્ચર્ય થાય છે કે આપણે પોતે પોતાની જાતથી[...]

  • 🪔

    ચાલો મા નર્મદાની પરિક્રમાએ...

    ✍🏻 આત્મકૃષ્ણ મહારાજ

    (નર્મદેહર અન્નક્ષેત્ર, તિલકવાડા આશ્રમવાસી આત્મકૃષ્ણ મહારાજની ‘ચાલો મા નર્મદાની પરિક્રમાએ...’ પુસ્તકમાંથી સાભાર.  - સંપાદક) नर्मदा शर्मदा लोके पुरारिपददा मता। ये सेवन्ते नरा भक्त्या ते न[...]

  • 🪔

    કોલકાતામાં અને સ્વામીજી સાથે સ્વામી ત્રિગુણાતીતાનંદ

    ✍🏻 સંકલન

    ૧૮૯૫ના પાછોતરા ભાગમાં યાત્રાએથી પાછા આવ્યા પછી પોતાની બીમારીમાંથી સાજા થવા માટે, સ્વામી ત્રિગુણાતીત ડો. શશીભૂષણ ઘોષને ત્યાં રહ્યા. પછી એ પોતાના તિબ્બત પ્રવાસના અહેવાલો[...]

  • 🪔

    સ્વામી અદ્ભુતાનંદનાં બોધવચનો

    ✍🏻 સંકલન

    આનંદ જુઓ ભાઈ, દિવ્યાનંદની આ દુનિયામાં મળતાં બીજા કોઈ આનંદ સાથે તુલના ન કરી શકાય. એ તો વર્ણનાતીત છે. દુન્યવી સુખ કે આનંદ એ તો[...]

  • 🪔

    ચિંતામુક્ત બનો

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    અંધવિશ્વાસ વિજ્ઞાનનું અધકચરું જ્ઞાન પ્રાપ્ત કરીને, યથાર્થ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રાખવાનો દાવો કરનારા અને કેટલાક વિશેષ રાજનૈતિક સિદ્ધાંતોમાં જ નિષ્ઠા રાખનારા નેતાઓ ઈશ્વર વિષયક શ્રદ્ધા અને[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ : એક પુનશ્ચિન્તન - ૨

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) અદ્વૈતને બૌદ્ધિક રીતે, મૂર્ત, વૈજ્ઞાનિક, વ્યાવહારિક અને પ્રેરક રીતે રજૂ કરવાનો જ સ્વામીજીનો દાર્શનિક પ્રયત્ન હતો. આવી રજૂઆતથી જ ભારતને તેની પ્રાચીન પ્રતિષ્ઠા[...]

  • 🪔

    પરિવર્તન

    ✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા

    એક સાધુ હતા. કોઈ તેમના વિષે કશું જાણતા ન હતા. તેઓ સારા ય ભારતનાં તીર્થોમાં ફર્યા કરતા. ‘યદ્દચ્છા લાભ સંતુષ્ટ:’  જે ભિક્ષા મળે તેનાથી જ[...]

  • 🪔

    બાળકોનું સર્જનાત્મક કૌશલ્ય-૨

    ✍🏻 સંકલન

    (ચિલ્ડ્રન્સ ક્રીએટીવીટી એન્ડ ઈનોવેશન ડે - ઓક્ટોબર, ૨૦૧૦ની પુસ્તિકામાંથી ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) સાઈકલ સાથે ક્લિનર-સાવરણી ન્યુ દિલ્હીની વસંત વેલી શાળામાં ધો.૬માં[...]

  • 🪔

    જેલમાં સત્સંગ

    ✍🏻 ગીતાબેન ભટ્ટી

    એક સમય એવો હતો જ્યારે સમાજના અમુક ખૂણા સમાજનું જ અંગ હોવા છતાં અસ્પૃશ્ય હતા. સમય બદલાયો છે. પૃથ્વી પટે અવતરિત મહાન સ્ત્રીપુરુષોનાં જીવનકવનને લીધે[...]

  • 🪔

    કાળજયી શિવાજી

    ✍🏻 રામેશ્વર તાંતિયા

    ૧૬૫૯માં ૨૯ વર્ષના દૂબળા પાતળા શિવાજીએ અફઝલ ખાઁને મારી નાખ્યો હતો. અફઝલ ખાઁ સાથે ૪૦ હજારનું સુસજ્જ લશ્કર હતું. શિવાજી પાસે ૧૦-૧૨ હજાર મરાઠા અને[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકષ્ણ આશ્રમ, રાજકોટ સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ૧૪ ડિસેમ્બરથી ૨૩ ડિસેમ્બર સુધી રાજકોટ શહેરની વિવિધ શાળાઓનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું.[...]