Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જાન્યુઆરી ૧૯૯૪




Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
January 1994
पृथिव्यां पुत्रास्ते जननि बहवः सन्ति सरलाः, परं तेषां मध्ये विरलतरलोऽहं तव सुतः। मदीयोऽयं त्याग: समुचितमिदं नो तव शिवे, कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति॥ હે[...]
🪔 વિવેકવાણી
સફળતાનું રહસ્ય
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 1994
સફળતાનું રહસ્ય સાચી સફળતાનું, સાચા સુખનું મહાન રહસ્ય આ છે: જે મનુષ્ય કશા બદલાની આશા નથી રાખતો, જે સંપૂર્ણપણે નિઃસ્વાર્થ છે, તે સૌથી વધુ સફળ[...]
🪔 સંપાદકીય
યુવા વર્ગ માટે પંચશીલ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 1994
સ્વામી વિવેકાનંદજીના જન્મદિન - ૧૨ જાન્યુઆરીના રાષ્ટ્રીય યુવ-દિનના રૂપમાં ઉજવવાનો ભારત સરકારનો નિર્ણય પ્રશંસનીય છે. ચિર યુવા સ્વામી વિવેકાનંદજી યુવા વર્ગ માટે ચિર પ્રેરણાસ્રોત છે.[...]
🪔
માનવ જાતને સ્વામી વિવેકાનંદના શબ્દો પથ દર્શાવતા રહે
✍🏻 ડૉ. શંકરદયાલ શર્મા
January 1994
(સ્વામી વિવેકાનંદે શિકાગોમાં વિશ્વ - ધર્મ - મહાસભાને સંબોધન કર્યું તે પ્રસંગની શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે તારીખ ૧૯મી સપ્ટેમ્બર, ૧૯૯૩ના રોજ કલકત્તામાં યાજાયેલ વિશ્વધર્મ સંમેલનને ભારતના[...]
🪔
ઈશ્વર-સાક્ષાત્કારને પંથે-3
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
January 1994
(ગતાંકથી ચાલુ) (શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી.) હું એક બીજી વાત[...]
🪔
સ્વામી વિવેકાનંદનું દેશના યુવાનોને આહ્વાન
✍🏻 સ્વામી તપસ્યાનંદ
January 1994
૧૨મી જાન્યુઆરી, રાષ્ટ્રીય યુવ-દિન પ્રસંગે (બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા અને રામકૃષ્ણ મઠ મદ્રાસના અધ્યક્ષ હતા.) “સંન્યાસી સંઘ” ભારતના[...]
🪔
શ્રીશ્રી માતૃચરણે
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
January 1994
(પ્રવ્રાજિકા ભારતીપ્રાણા શારદા મઠના પ્રથમ અધ્યક્ષ હતાં. નાનપણથી જ તેઓ શ્રીમા શારદાદેવીના સંપર્કમાં આવ્યાં હતાં. તેમનાં સંસ્મરણો શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ગ્રંથ ‘શ્રીશ્રી માતૃચરણે’માં[...]
🪔
એ તો જાણે મોગરાનાં ફૂલ!
✍🏻 ડૉ. પ્રજ્ઞાબેન શાહ
January 1994
“જ્યારે ધાણી ફૂટી રહી હોય ત્યારે બે-ચાર દાણા તાવડામાંથી ટપ્ ટપ્ કરતાક બહાર ઊછળી પડે. એ દાણા જાણે કે મોગરાનાં ફૂલ જેવા ઊજળા-ઊજળા, અંગે લગારે[...]
🪔
સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ-૩
✍🏻 સ્વામી રંગનાથાનંદ
January 1994
(ગતાંકથી ચાલુ) (શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.) આમ મનુષ્યના ગહન દર્શન ઉપર આધારિત માનવતાવાદ અહીં છે. સમાજને એ લાગુ પાડીએ[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ-૩
✍🏻 દુષ્યંતભાઈ પંડયા
January 1994
(ગતાંકથી ચાલુ) રાઈટ કુટુંબ પર અસર: સ્વામી વિવેકાનંદનાં આ યજમાન પત્ની, શ્રીમતી રાઈટ જે મુલાકાતથી આટલાં પ્રભાવિત થયાં હતાં તે સ્વામી વિવેકાનંદની અનિસ્કવૉમમાં રાઈટ ઘરની[...]
🪔
સાકાર કરીએ પૈગમ્બર વિવેકાનંદનું સંવાદિતાનું સ્વપ્ન
✍🏻 સ્વામી જિતાત્માનંદ
January 1994
(નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ કલકત્તા ખાતે, શિકાગો વિશ્વધર્મ સભાની શતાબ્દીની ઉજવણી પ્રસંગે, તા. ૧૯મી સપ્ટેમ્બર ૧૯૯૩ના રાજ સ્વામી જિતાત્માનંદજીએ આપેલ વ્યાખ્યાન) પૂજ્ય સ્વામીજીઓ, પૂજ્ય માતાજીઓ, મિત્રો,[...]
🪔
ઈશ્વરની શાંતિને હણી લો!
✍🏻 સ્વામી તુરીયાનંદ
January 1994
(શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મતિથિ (૨૬મી જાન્યુઆરી) પ્રસંગે.) “ઈશ્વરની પ્રાર્થના કર્યા કરવી એ પણ મહત્ત્વનું કર્મ છે. ખરા અંત:કરણથી તમારે તેમ કરવું જોઈએ.[...]
🪔 પુસ્તક સમીક્ષા
જ્યોતિ કલશ
✍🏻 ક્રાંતિકુમાર જોશી
January 1994
જ્યોતિ કલશ: લેખક: નવલકાન્ત લ. જોશી પ્રકાશક: સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ રૂપાયતન, ગાયત્રી શક્તિપીઠ પાસે, અમરેલી. ૩૬૫૬૦૧ મૂલ્ય: ૬૦ રૂપિયા ‘જ્યોતિકલશ’ નામની લઘુનવલ સાથે ‘ગુરુનવલ’[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
January 1994
રશિયામાં રામકૃષ્ણ મઠના નવા કેન્દ્રનો પ્રારંભ મૉસ્કો (રશિયા)માં રામકૃષ્ણ મઠનું શાખાકેન્દ્ર “રામકૃષ્ણ સોસાયટી વેદાન્ત સેન્ટર, મૉસ્કો”ના નામથી પ્રારંભ થયું છે. રાષ્ટ્રીય યુવ-દિન/સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મ[...]