Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જાન્યુઆરી ૨૦૦૬


Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
January 2006
यज जाग्रतो दूरम् उदैती दैवं तद् उ सुप्तस्य तथैवैति। दूरंगं ज्योतिषां ज्योतिर् एकं तन् मे मनः शिवसंकल्पम् अस्तु ॥ यत् प्रज्ञानम् उत चेतो धृतिश्च यज्[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
નિષ્કામ કર્મયોગ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
January 2006
શ્રીરામકૃષ્ણ (બંકિમને) - દયા! પરોપકાર! તમારી ત્રેવડ શી કે તમે જગત પર ઉપકાર કરો? માણસનો આટલો આટલો રુવાબ, પણ જ્યારે ઊંઘી જાય, ત્યારે જો કોઈ[...]
🪔 વિવેકવાણી
ભારતમાં શાની જરૂર છે?
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 2006
અહીં આપણે ભારતમાં શાની જરૂર છે? જો પરદેશીઓને એ બાબતોની જરૂર છે તો આપણને વીસગણી જરૂર છે. કારણ કે ઉપનિષદોની મહત્તા છતાં, આપણે ઋષિઓના વંશજો[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા ભારતનું નવજાગરણ - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
January 2006
સ્વામીજીએ એમ પણ કહ્યું છે કે ગરીબો અને નિમ્નવર્ગના લોકોના ગળા પર પગ મૂકીને ચાલવાથી વધુ રૂઢિજડ હિંદુઓને વિષમતા તેમજ વૈદિક ઋષિઓની શ્રદ્ધા અને દર્શનને[...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
January 2006
(ઓક્ટોબર ’૦૫ થી આગળ) જ્ઞાની અને ભક્તની કર્મસિદ્ધિ બ્રાહ્મોભક્ત મણિલાલ મલ્લિક શ્રીઠાકુર પાસે આવ્યા અને તેમને પ્રણામ કર્યા. તેઓ એક વેપારી હતા અને એમનો ધંધો[...]
🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદનું ભારત પરિભ્રમણ - ૨
✍🏻 સ્વામી મુમુક્ષાનંદ
January 2006
(નવેમ્બરથી આગળ) સ્વામીજીએ અજ્ઞાનતા અને ગરીબી નીચે કચડાઈ રહેલા સામાન્યજન સમૂહના લોકોની સમસ્યાઓ અને જીવનનો જ માત્ર અભ્યાસ કર્યો હતો એવું નથી; પરંતુ પશ્ચિમનું આંધળું[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
January 2006
(ગતાંકથી આગળ) જયરામવાટીમાં મા મેલેરિયાથી બહુ બીમાર છે. પૂજનીય શરત્ મહારાજ, યોગીન મા, ગોલાપ મા ખૂબ આકુળવ્યાકુળ થઈ જઈને કલકત્તાથી રવાના થઈ ગયાં છે. સાથે[...]
🪔 કાવ્ય
કન્યાકુમારી તટે સ્વામી વિવેકાનંદ મૂર્તિ જોઈને..
✍🏻 ઉશનસ્
January 2006
શિખરિણી (સોનેટ) જુઓ, એ ઊભા છે ખડક સમ, ટટ્ટાર ચરણે કુમારી કન્યા એ ખડક દખણાદા અરણવે; રહ્યા જોઈ ઉત્તર તરફ એ ઊર્ધ્વ, વિભવે, કપાળે અર્ચા[...]
🪔
વિશ્વધર્મપરિષદમાં જવા પાછળના સ્વામી વિવેકાનંદના સદાશયો
✍🏻 સ્વામી ત્યાગાનંદ
January 2006
વેદાંત સોસાયટી, બોસ્ટનના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ત્યાગાનંદજી મહારાજે ‘સ્વામી વિવેકાનંદ અ હન્ડ્રેડ યર્સ સિન્સ શિકાગો’ ગ્રંથના અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત[...]
🪔 અધ્યાત્મ
આત્મનિયંત્રણ આત્માનુભૂતિની ચાવી છે
✍🏻 સ્વામી ગોકુલાનંદ
January 2006
(ઓક્ટોબર ’૦૫ થી આગળ) જો આપણી પ્રવૃત્તિઓ શુદ્ધ હોય, સંસ્કાર શુભ હોય તો, આપણે એને મહત્ત્વ આપવું ન જોઈએ. આમ કરવું એ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ ખોટું[...]
🪔
પરમ સુખનું પ્રવેશદ્વાર - દુ:ખ
✍🏻 સ્વામી ધ્રુવેશાનંદ
January 2006
માણસ આ દુનિયામાં આવે છે ત્યારે તેને ડગલે ને પગલે દુ:ખ સુખનો અનુભવ થાય છે. સુખ સીધું જ મળતું નથી. દુ:ખની વેદના વેઠ્યા વગર સુખને[...]
🪔
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન : ઇતિહાસ, આદર્શો, પ્રવૃત્તિઓ - ૩
✍🏻 સંકલન
January 2006
૫. રાજકારણથી અલિપ્ત સામાજિક જિમ્મેદારી : ‘કલ્યાણ રાજ્ય’ના સિદ્ધાંતને અનુસરતા લોકશાહી દેશમાં કોઈપણ પ્રકારની સમાજસેવામાં સરકાર સાથે કામ પાડવાનું આવે જ છે. પરંતુ માનવજાતની આધ્યાત્મિક[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
January 2006
રામકૃષ્ણ મિશનની ૯૬મી સામાન્ય સભામાં રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજનું ઉદ્બોધન રામકૃષ્ણ મિશનની ૯૬મી વાર્ષિક સામાન્ય સભા બેલૂર મઠમાં ૧૮ ડિસેમ્બર, ૨૦૦૫ના રોજ[...]
🪔 બાળવાર્તા
માયા ખરે જ આવી છે!
✍🏻 સંકલન
January 2006
એક વાર નારદે જગન્નિયંતાને આજીજી કરી કહ્યું, ‘પ્રભુ, મને આપની માયાનું દર્શન કરાવો. કેવી તો એ અશક્યને શક્ય બનાવી દે છે!’ ભગવાને હામાં મસ્તક ધુણાવ્યું.[...]