Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૨૦૦૯
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
July 2009
ज्ञानशक्ति-समारूढस्तत्त्वमालाविभूषितः । भुक्तिमुक्तिप्रदाता तस्मै श्रीगुरवे नमः ॥ જ્ઞાન અને શક્તિથી સંપન્ન અને જ્ઞાનરૂપી માળાથી વિભૂષિત (થયેલ), મોક્ષ તેમજ ભોગોને આપનારા એવા તે સદ્ગુરુને નમસ્કાર હો![...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસારી આનંદો પાછળ છુપાયેલો વાઘ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2009
જે માગે તે આપતા સ્વર્ગના કલ્પતરુ જેવો ભગવાન છે. માટે ધાર્મિક સાધનાઓથી મન વિશુદ્ધ થાય ત્યારે, બધી દુન્યવી ઇચ્છાઓના ત્યાગ બાબત મનુષ્યે કાળજી રાખવી જોઈએ.[...]
🪔 વિવેકવાણી
ગુરુ
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 2009
આધ્યાત્મિક ગુરુ દ્વારા થયેલ સંચરિત જ્ઞાન કરતાં વધુ ઉચ્ચ પવિત્ર અન્ય કાંઈ નથી. જો કોઈ મનુષ્ય પૂર્ણ યોગી બની ગયો હોય તો તે જ્ઞાન એની[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવપ્રભાત-૪
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
July 2009
સંસ્થાના સભ્યોનું ચારિત્ર્ય કોઈ પણ સુધારણા આંદોલનની સંસ્થાની સફળતા અને તેના કાયમીપણાનો આધાર તેમના સભ્યોના ચારિત્ર્ય પર નિર્ભર રહે છે. પોતાના કાર્યકરો પૂર્ણ હોય એમ[...]
🪔 શાસ્ત્ર
કઠોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
July 2009
तं दुर्दर्शं गूढमनुप्रविष्टं गुहाहितं गह्वरेष्ठं पुराणम् । अध्यात्मयोगाधिगमेन देवं मत्वा धीरो हर्षशोकौ जहाति ॥ १२ ॥ दुर्दर्शम्, મુશ્કેલીથી જોવાય તેવું (કારણ કે તે ઘણું સૂક્ષ્મ[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
July 2009
અઘોરમણિના ગોપાલનાં દર્શનને શારદાનંદે વર્ણવ્યું છે : વસંતની એક સવારે ત્રણ વાગ્યે અઘોરમણિ (ગોપાલની મા) જપ કરવા બેઠાં. પછી તેઓ પ્રાણાયામ કરવા લાગ્યાં અને પોતાના[...]
🪔
ચિંતામુક્ત બનો
✍🏻 સ્વામી જગદાત્માનંદ
July 2009
વિશ્વાસથી ભય દૂર ભાગે છે જમીન પર રાખેલા એક ફૂટ પહોળા લાકડાના પાટિયા પર એક બાળકને ચાલવાનું કહો. તે નિર્ભય બનીને એના પર ચાલે છે.[...]
🪔
આપણી પ્રાચીન વર્ણવ્યવસ્થા અને આજની જ્ઞાતિપ્રથા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
July 2009
માનવ આ દુનિયામાં ભલે એકલો જ આવ્યો છે અને પાછો એકલો જ પોતાના પિતા પરમેશ્વર પાસે સ્વર્ગમાં જાય છે, પણ અહીં આવીને એ એકલો રહી[...]
🪔
ખેતડીમાં ત્રણ સપ્તાહ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
July 2009
ખેતડીથી સ્વામીજીનો પત્ર ત્રણ સપ્તાહ સુધીના પોતાના ખેતડી પ્રવાસ દરમિયાન સ્વામીજીએ ત્યાંથી વિશેષ કરીને પોતાના મદ્રાસના શિષ્યો તથા અનુરાગીઓને કેટલાક પત્ર લખ્યા હતા અને તાર[...]
🪔 સંસ્મરણ
યોગક્ષેમ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
July 2009
૧૯૦૨ની ૪ જુલાઈ, સવારે સ્વામીજી મઠના જૂના ઠાકુરમંદિરનાં બધાં બારીદરવાજાં બંધ કરીને ત્રણ કલાક સુધી ધ્યાન કરીને સીડીએથી નીચે ઊતર્યા અને આંબાના ઝાડની નીચે ચાલતાં[...]
🪔
શ્રીરામકૃષ્ણ અને ગૃહસ્થ ભક્તોના જીવનમાં આધ્યાત્મિકતા
✍🏻 આશા રેડ્ડી
July 2009
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત ‘ધ સ્ટોરી ઓફ રામકૃષ્ણ મિશન’ નામના ગ્રંથમાં આશા રેડ્ડીએ લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો અનુવાદ ભાવિકો સમક્ષ પ્રસ્તુત[...]
🪔
ઠાકુર શ્રીરામકૃષ્ણનો સર્વધર્મ સમભાવ
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
July 2009
દક્ષિણેશ્વરમાંના મા કાલીના મંદિરમાંની માતાજીની પૂજાભક્તિથી ઠાકુર શ્રીરામકૃષ્ણે પોતાના સાધનાજીવનનો આરંભ કર્યો હતો. આરાધના માટે આરાધકને મૂર્તિની કે પ્રતીકની આવશ્યકતા રહે તે સ્વાભાવિક છે. મંદિરમાંની[...]
🪔 ઈતિહાસ
રામકૃષ્ણ આશ્રમ, શ્રીનગર (જમ્મુ-કાશ્મીર)નો સંક્ષિપ્ત ઈતિહાસ
✍🏻 સંકલન
July 2009
રામકૃષ્ણ આશ્રમ, શિવાલય, શ્રીનગરનો સંક્ષિપ્ત ઈતિહાસ ૧૯૫૫ થી ૧૯૫૭માં વર્ષોના પ્રયાસોથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા કાશ્મીરના ભક્તજનોએ શ્રીનગરમાં રામકૃષ્ણ-વિવેકાનંદ સેવાસદનની સ્થાપના કરી. શ્રી આઈ.કે.કોલ (બુઝુ) અને[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
July 2009
રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા ચતુર્થ વાર્ષિક મહોત્સવ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, દિલારામ બંગલો, સર્કિટ હાઉસ સામે, આર. સી. દત્ત રોડ, અલકાપુરી, વડોદરા દ્વારા આશ્રમનો ચતુર્થ[...]
🪔
જપયજ્ઞ : સાધક રૂપે થયેલ અનુભવો
✍🏻 પ્રકાશ દિ. હાથી
July 2009
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા જપયજ્ઞ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૨૪-૫-૦૯ થી તા. ૩૦-૫-૦૯ દરમ્યાન વિશેષ જપયજ્ઞનું આયોજન ૫૫ સાધકોની હાજરીમાં થઈ ગયું. પ્રથમ અનુભવ,[...]