Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૨૦૦૯

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    ज्ञानशक्ति-समारूढस्तत्त्वमालाविभूषितः । भुक्तिमुक्तिप्रदाता तस्मै श्रीगुरवे नमः ॥ જ્ઞાન અને શક્તિથી સંપન્ન અને જ્ઞાનરૂપી માળાથી વિભૂષિત (થયેલ), મોક્ષ તેમજ ભોગોને આપનારા એવા તે સદ્‌ગુરુને નમસ્કાર હો![...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંસારી આનંદો પાછળ છુપાયેલો વાઘ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    જે માગે તે આપતા સ્વર્ગના કલ્પતરુ જેવો ભગવાન છે. માટે ધાર્મિક સાધનાઓથી મન વિશુદ્ધ થાય ત્યારે, બધી દુન્યવી ઇચ્છાઓના ત્યાગ બાબત મનુષ્યે કાળજી રાખવી જોઈએ.[...]

  • 🪔 વિવેકવાણી

    ગુરુ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આધ્યાત્મિક ગુરુ દ્વારા થયેલ સંચરિત જ્ઞાન કરતાં વધુ ઉચ્ચ પવિત્ર અન્ય કાંઈ નથી. જો કોઈ મનુષ્ય પૂર્ણ યોગી બની ગયો હોય તો તે જ્ઞાન એની[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવપ્રભાત-૪

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સંસ્થાના સભ્યોનું ચારિત્ર્ય કોઈ પણ સુધારણા આંદોલનની સંસ્થાની સફળતા અને તેના કાયમીપણાનો આધાર તેમના સભ્યોના ચારિત્ર્ય પર નિર્ભર રહે છે. પોતાના કાર્યકરો પૂર્ણ હોય એમ[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    तं दुर्दर्शं गूढमनुप्रविष्टं गुहाहितं गह्वरेष्ठं पुराणम् । अध्यात्मयोगाधिगमेन देवं मत्वा धीरो हर्षशोकौ जहाति ॥ १२ ॥ दुर्दर्शम्, મુશ્કેલીથી જોવાય તેવું (કારણ કે તે ઘણું સૂક્ષ્મ[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    અઘોરમણિના ગોપાલનાં દર્શનને શારદાનંદે વર્ણવ્યું છે : વસંતની એક સવારે ત્રણ વાગ્યે અઘોરમણિ (ગોપાલની મા) જપ કરવા બેઠાં. પછી તેઓ પ્રાણાયામ કરવા લાગ્યાં અને પોતાના[...]

  • 🪔

    ચિંતામુક્ત બનો

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    વિશ્વાસથી ભય દૂર ભાગે છે જમીન પર રાખેલા એક ફૂટ પહોળા લાકડાના પાટિયા પર એક બાળકને ચાલવાનું કહો. તે નિર્ભય બનીને એના પર ચાલે છે.[...]

  • 🪔

    આપણી પ્રાચીન વર્ણવ્યવસ્થા અને આજની જ્ઞાતિપ્રથા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    માનવ આ દુનિયામાં ભલે એકલો જ આવ્યો છે અને પાછો એકલો જ પોતાના પિતા પરમેશ્વર પાસે સ્વર્ગમાં જાય છે, પણ અહીં આવીને એ એકલો રહી[...]

  • 🪔

    ખેતડીમાં ત્રણ સપ્તાહ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    ખેતડીથી સ્વામીજીનો પત્ર ત્રણ સપ્તાહ સુધીના પોતાના ખેતડી પ્રવાસ દરમિયાન સ્વામીજીએ ત્યાંથી વિશેષ કરીને પોતાના મદ્રાસના શિષ્યો તથા અનુરાગીઓને કેટલાક પત્ર લખ્યા હતા અને તાર[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    ૧૯૦૨ની ૪ જુલાઈ, સવારે સ્વામીજી મઠના જૂના ઠાકુરમંદિરનાં બધાં બારીદરવાજાં બંધ કરીને ત્રણ કલાક સુધી ધ્યાન કરીને સીડીએથી નીચે ઊતર્યા અને આંબાના ઝાડની નીચે ચાલતાં[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ અને ગૃહસ્થ ભક્તોના જીવનમાં આધ્યાત્મિકતા

    ✍🏻 આશા રેડ્ડી

    (અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત ‘ધ સ્ટોરી ઓફ રામકૃષ્ણ મિશન’ નામના ગ્રંથમાં આશા રેડ્ડીએ લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો અનુવાદ ભાવિકો સમક્ષ પ્રસ્તુત[...]

  • 🪔

    ઠાકુર શ્રીરામકૃષ્ણનો સર્વધર્મ સમભાવ

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    દક્ષિણેશ્વરમાંના મા કાલીના મંદિરમાંની માતાજીની પૂજાભક્તિથી ઠાકુર શ્રીરામકૃષ્ણે પોતાના સાધનાજીવનનો આરંભ કર્યો હતો. આરાધના માટે આરાધકને મૂર્તિની કે પ્રતીકની આવશ્યકતા રહે તે સ્વાભાવિક છે. મંદિરમાંની[...]

  • 🪔 ઈતિહાસ

    રામકૃષ્ણ આશ્રમ, શ્રીનગર (જમ્મુ-કાશ્મીર)નો સંક્ષિપ્ત ઈતિહાસ

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ આશ્રમ, શિવાલય, શ્રીનગરનો સંક્ષિપ્ત ઈતિહાસ ૧૯૫૫ થી ૧૯૫૭માં વર્ષોના પ્રયાસોથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા કાશ્મીરના ભક્તજનોએ શ્રીનગરમાં રામકૃષ્ણ-વિવેકાનંદ સેવાસદનની સ્થાપના કરી. શ્રી આઈ.કે.કોલ (બુઝુ) અને[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા ચતુર્થ વાર્ષિક મહોત્સવ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, દિલારામ બંગલો, સર્કિટ હાઉસ સામે, આર. સી. દત્ત રોડ, અલકાપુરી, વડોદરા દ્વારા આશ્રમનો ચતુર્થ[...]

  • 🪔

    જપયજ્ઞ : સાધક રૂપે થયેલ અનુભવો

    ✍🏻 પ્રકાશ દિ. હાથી

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા જપયજ્ઞ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૨૪-૫-૦૯ થી તા. ૩૦-૫-૦૯ દરમ્યાન વિશેષ જપયજ્ઞનું આયોજન ૫૫ સાધકોની હાજરીમાં થઈ ગયું. પ્રથમ અનુભવ,[...]