Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૧૯૯૧
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
March 1991
अङ्गुष्ठमात्रः पुरुषो मध्य आत्मानि तिष्ठति । ईशानो भूतभव्यस्य न ततो विजुगुप्सते । एतद्वै तत् ॥ અંગૂઠા જેવડા પરિમાણવાળો પુરુષ (પરમાત્મા) શરીરના મધ્યભાગ - (અંગૂઠા જેવડા[...]
🪔 વિવેકવાણી
વિવેકવાણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 1991
સુશિક્ષિત યુવાનો ઉપર અસર કરવાનો પ્રયાસ કરો. તેમને એકત્રિત કરીને સુવ્યવસ્થિત કરો. મહાન કાર્ય તો મહાન બલિદાનથી જ પાર પડે છે. સ્વાર્થનો ત્યાગ કરો. તમારી,[...]
🪔 સંપાદકીય
અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણ (૨)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 1991
(ગતાંકથી આગળ) સ્વાભાવિક રીતે જ એક પ્રશ્ન ઊભો થાય છે : એક અવતાર અને બીજા અવતારમાં ભેદ કેવી રીતે સંભવી શકે? એક જ પરમ દિવ્ય[...]
🪔
માનસ સરોવરના ચાર ઘાટ
✍🏻 પં. રામકિંકર ઉપાધ્યાય
March 1991
પંડિત શ્રી રામકિંકર ઉપાધ્યાય તેમનાં “રામચરિતમાનસ” પરનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો “રામચરિતમાનસ”નો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તેમની શૈલી આકર્ષક છે. તેઓ-શ્રીનાં કેટલાંક[...]
🪔
સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૨)
✍🏻 ક્રાન્તિકુમાર જોષી
March 1991
(ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણ જ્યોતના વાચકો, શ્રીરામકૃષ્ણદેવના ભક્તો તથા અનુયાયીઓને સ્વામીજીના જીવનથી પરિચિત કરવાના ન હોય. જીવનનું ગંભીરતાથી ચિંતન કરનાર ચિંતક જીવનને જ્યારે સર્વગ્રાહી દૃષ્ટિથી મૂલવે[...]
🪔
રાણી રાસમણિ (૨)
✍🏻 સ્વામી ચેતનાનંદ
March 1991
(ગતાંકથી આગળ) રાસમિણને અપાર દુ:ખ થયું. એમ કહેવાય છે કે, ત્રણ દિવસ સુધી ખાધાપીધા વિના તે જમીન પર પડી રહ્યાં તે પછી તેમણે દિવંગત પતિ[...]
🪔 શ્રીરામકૃષ્ણ ગાથા
પંડિતોનો પરાભવ
✍🏻 અક્ષયકુમાર સેન
March 1991
જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. આશ્ચર્ય ઐશ્વર્યપૂર્ણ પ્રભુ લીલા તારી;[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં ત્રણ રૂપ
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
March 1991
વનમાં જતી વખતે ભગવાન રામનો ઋષિ વાલ્મીકિ સાથે મેળાપ થયો હતો. રહેવા માટે કોઈ યોગ્ય સ્થાન અંગે ભગવાન રામે ઋષિને પૂછ્યું. વાલ્મીકિએ જે જવાબ આપ્યો[...]
🪔
ફણીશ્વરનાથ રેણુનાં જીવન અને સાહિત્યમાં શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ (૨)
✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ
March 1991
ઉપરના વિવરણથી ફણીશ્વરનાથ રેણુના સાહિત્યમાં તેમના જીવનદર્શનની જાણ થાય છે. ફણીશ્વરના “શ્રુત-અશ્રુતપૂર્વ” નામક ગ્રંથમાંથી “રસકે બસમેં ચાર રાતે” નામક તેમની રચનાના કેટલાક અંશો હવે હું[...]
🪔
સ્વામી વિવેકાનંદ સાથે નવ માસ (૪)
✍🏻 સ્વામી અચલાનંદ
March 1991
(નવેમ્બરથી આગળ) સ્વચ્છતા માટે સ્વામીજીનો ખૂબ જ આગ્રહ રહેતો અને મઠમાં ગંદકી કે અવ્યવસ્થાને તેઓ બિલકુલ સહન કરી શકતા નહિ. તેથી તેઓ સાધુઓ ઉપર ચાંપતી[...]
🪔
મારું સૌરાષ્ટ્રભ્રમણ (૪)
✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ
March 1991
(ગતાંકથી આગળ) ગરવો ગઢ ગિરનાર હવે ગિરનાર પર્વત તરફ :- ગિરનારનો અર્થ થાય છે ગિરિનગર., પર્વત પરનું નગર. હિંદુઓ અને જૈનોનું એ પવિત્ર ધામ છે.[...]
🪔
ત્રણ આળવાર ભક્ત
✍🏻 ડૉ. ઉપેન્દ્રરાય સાંડેસરા
March 1991
‘આળવાર’ એટલે ભગવાનની ભક્તિમાં નિમગ્ન, ડૂબી ગયેલા; નિરંતર ભગવદ્ – જાપ કરનાર. દક્ષિણ હિન્દુસ્તાનમાં આવા બાર આળવાર ભક્તો થઈ ગયા. તેમાંના પ્રથમ ત્રણ આળવારની આ[...]
🪔 પ્રેરક પ્રસંગો
પ્રેરક પ્રસંગો
✍🏻 સંકલન
March 1991
કરુણાસાગર મહાવીરની સહનશીલતા હૃદયમાં દયાનો સાગર છલકાતો હોય, કરુણા એ જ જેમના જીવનનું ધારક બળ હોય અને પ્રેમ-નિર્વ્યાજ પ્રેમ અને સહિષ્ણુતા એ જ જેમના જીવનનું[...]
🪔 બાળ વિભાગ
શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા : સાચો ભક્ત
✍🏻 સંકલન
March 1991
ભગવાનના પરમ ભક્ત નારદજી વીણા વગાડતા અને હરિગુણ ગાતા ત્રણેય લોકમાં ફર્યા કરે છે. સૌ કોઈ નારદજીને આદરભાવથી જૂએ છે. એક વખત આવી ભક્તિફેરી કરતાં[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
March 1991
વિશાખાપટ્ટનમમાં શ્રીરામકૃષ્ણદેવનું નવું મંદિર વિશાખાપટ્ટનમના નવા બંધાયેલા શ્રીરામકૃષ્ણ મંદિરનો સમર્પણ સમારંભ, તા. ૨૯ થી ૩૧ મી જાન્યુઆરી ‘૯૧ સુધી ઉજવવામાં આવ્યો. ૩૦મી જાન્યુઆરીના રોજ રામકૃષ્ણ[...]