Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૧૯૯૮

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    मूढ जहीहि धनागमतृष्णां कुरु सद्बुद्धिं मनसि वितृष्णाम् । यल्लभसे निजकर्मोपात्तं वित्तं तेन विनोदय चित्तम् ॥ अर्थमनर्थं भावय नित्यं नास्ति ततः सुखलेश: सत्यम् । पुत्रादपि धनमाजां[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતનું પ્રાણકેન્દ્ર - ધર્મ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સારા માટે કહો કે નરસા માટે કહો, આપણી પ્રાણદાયક શક્તિ તો આપણા ધર્મમાં જ કેન્દ્રિત થઇને રહે છે. તમે એમાં ફેરફાર કરી શકવાના નથી. એનો[...]

  • 🪔 સંપાદકીય

    એક હસ્તી, એક અસ્તિત્વ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદજીની સામ્યતા) આ વર્ષે ૧૧મી મેના દિવસે સર્વત્ર બુદ્ધપૂર્ણિમા ઉજવાશે. સ્વાભાવિક રીતે જ આ પ્રસંગે ભગવાન બુદ્ધની કરુણામૂર્તિ આપણા મનસપટલ પર[...]

  • 🪔 પ્રાસંગિક

    અભિનવ યુગનું સર્જન

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    પ્રાસંગિક રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે ૭મી ફેબ્રુઆરી, ૧૯૯૮ના દિને બેલુર મઠમાં મળેલ અખિલ ભારતીય ભક્ત- સંમેલનમાં ઉપસ્થિત લગભગ બાર હજાર[...]

  • 🪔

    મધુ-સંચય

    ✍🏻 સંકલન

    “પરમ - ૧૦૦૦૦” સુપર કૉમ્પ્યુટર બનાવીને ભારતે અમેરિકા-જાપાનની બરોબરી કરી લીધી ભારતે એશિયાનું સૌથી મોટું સુપર કૉમ્પ્યુટર પરમ - ૧૦૦૦૦નું નિર્માણ કરીને આ ક્ષેત્રમાં અમેરિકા[...]

  • 🪔 પ્રાસંગિક

    વૈશ્વિક ચેતનાની સેવામાં સમર્પિત થઇ જઇએ

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    રામકૃષ્ણ મિશન શતાબ્દી સમારોહ પ્રસંગે ૭મી ફેબ્રુઆરી, ૧૯૯૮ના રોજ બેલુર મઠ ખાતે યોજાયેલ અખિલ ભારતીય ભક્ત સંમેલનમાં ઉદ્‌ઘાટન સમયે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્[...]

  • 🪔 અહેવાલ

    એક ઐતિહાસિક ભક્ત-સંમેલન

    ✍🏻 સ્વામી સુનિર્મલાનંદ

    રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે તા.૭ અને ૮ ફેબ્રુઆરી ’૯૮ના રોજ યોજાયેલા ઐતિહાસિક ભક્ત-સંમેલનનો રસપ્રદ અહેવાલ રામકૃષ્ણ સંઘના સંન્યાસી સ્વામી સનિર્મલાનંદજી પ્રસ્તુત કરે છે. -[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન બુદ્ધના ઉપદેશો

    ✍🏻 સંકલન

    સાધકને પોતા કરતાં ઉત્તમ કે પોતાની સમાન સહચરસાથી ન મળે, તો તેણે દૃઢપણે એકલા જ જીવન વિતાવવું; પરંતુ મૂઢ મનુષ્યોને સાથી ન કરવા. ‘પુત્રો મારા[...]

  • 🪔 ચરિત્ર-કથા

    “તું છે કલગી શાકની વેલ”

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (લક્ષ્મીદીદીના જીવન પ્રસંગો) (ગતાંકથી ચાલુ) જ્યારે શ્રીરામકૃષ્ણના ઓરડામાં સંકીર્તન ચાલતું ત્યારે તેઓ નોબતખાનાનો દરવાજો ખુલ્લો રખાવતા અને કહેતા કે ભક્તિ અને આનંદનો પ્રવાહ એ તરફ[...]

  • 🪔 સાધના

    જીવન - એક યાત્રા

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી ચાલુ) આપણી યાત્રાની દિશા અવળી ક્યારે થઈ જાય છે? આ ભૂલ આપણે ક્યારે કરીએ છીએ? મનુષ્ય - શરીર એટલા માટે જ મળ્યું છે કે[...]

  • 🪔 સાંપ્રત- સમાજ

    આવશ્યકતા છે દેશભક્તિની

    ✍🏻 કિરણ બેદી

    મૅગસૅસે ઍવૉર્ડ પ્રાપ્ત કરનાર ભારતનાં પ્રથમ મહિલા આઈ.પી.ઍસ. ઑફિસર ડૉ. કિરણ બેદીએ ૧૧મી જાન્યુઆરી ૧૯૯૮ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવા ભાઈબહેનો અને[...]

  • 🪔 આનંદ-બ્રહ્મ

    આનંદ-બ્રહ્મ

    ✍🏻 સંકલન

    ‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવૃલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે.[...]

  • 🪔 સંસ્થા-પરિચય

    વેસ્ટર્ન વૉશિંગ્ટનની વેદાન્ત સોસાયટી

    ✍🏻 સંકલન

    આ કેન્દ્રના સ્થાપક સ્વામી વિવિદિશાનંદજી ૧૯૩૮માં સિઆટલમાં ગયા અને ત્યાં વ્યાખ્યાન, પરિચર્ચા, માર્ગદર્શન વર્ગોનું સંચાલન કરતા. એક નાના પણ ભાવભક્તિવાળા વિદ્યાર્થીસમૂહે સ્વામીજીને ૧૯૪૧માં ‘રામકૃષ્ણ વેદાન્ત[...]

  • 🪔 કાવ્ય

    ગીત

    ✍🏻 રમેશ પારેખ

    ઝાડ પોતાના પાંદડાને પૂછે : તને આંસુ આવે તો કોણ લૂછે? પાન ઝીણકોક ખોંખારો ખાતું સોયઝાટકી ટટાર થઇ જાતું કહે : ‘હું ના કશાયથી દૂણાતું[...]

  • 🪔 કાવ્ય

    એંધાણી

    ✍🏻 શૈલેષ ટેવાણી

    ઇશ્વર તારી એક મેં નોંધી સાવ સહેલી એંધાણી, આ હવા જે ગાતી રહેતી ઝરમર ઝરમર જાણી જાણી. નામ લખું તો છટકી જા તું, જાપ કરું[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    પુસ્તક સમીક્ષા

    ✍🏻 સંકલન

    સંધિસૂત્રોનું સુખબોધક સંકલન સંહિતાયામ્ - (A book on paniniya Rules of Sandhi) લેખક અને પ્રકાશક : શ્રીમતી શાન્તિ દીધે; ‘દિલખુશ’, શિવાજી રોડ, વડોદરા ૩૯૦ ૦૦૧,[...]

  • 🪔 બાળ-વિભાગ

    દેવર્ષિ નારદ અને માયા

    ✍🏻 સંકલન

    દેવર્ષિ નારદ નામના પ્રભુના ભક્ત, શાસ્ત્રોના જાણકાર મહાન ઋષિ હતા. વાંચતાં વાંચતાં ‘માયા’ એ શબ્દ આવ્યો; એનો અર્થ સમજાતો નહોતો. આ માયા એટલે શું? એ[...]

  • 🪔 પ્રતિભાવો

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ‘સંપાદકીય’માં આ વખતે આપે નવો ચીલો ચાતર્યો છે. વાંચી ખૂબ આનંદ થયો. તો ભૂતેશાનંદજી મહારાજના લેખનો શાસ્ત્રીજીનો અનુવાદ પણ સુંદર છે. -દુષ્યંત પંડ્યા, જામનગર માર્ચ[...]