Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : એપ્રિલ ૧૯૯૩

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    आत्मा मे शुघ्यन्तां ज्योतिरहं विरजा विपाप्मा भूयासम्। अन्तरात्मा मे शुघ्यन्तां ज्योतिरहं विरजा विपाप्मा भूयासम्। परमात्मा मे शुघ्यन्तां ज्योतिरहं विरजा विपाप्मा भूयासम्। મારેા દેહ શુદ્ધ થાઓ,[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતમાતા કી જય હો !

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભારતના નવયુવકો ! તમારે ત્યાગ કરવો જોઈએ. મહાન બનો. ત્યાગ સિવાય કોઈ પણ મહાન કાર્ય બની શકે નહીં. આ જગતને સર્જવા માટે (આદિ) પુરુષે પોતે[...]

  • 🪔 સંપાદકીય

    શાશ્વત રામ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘રામધૂનમાં જે હિંદુ નથી તે કેમ જોડાય?’ એ પ્રશ્નના જવાબમાં ગાંધીજીએ લખ્યું હતું: “જ્યારે-જ્યારે કોઈ વાંધો ઉઠાવે છે કે રામનું નામ અથવા રામધૂનનું ગાયન તો[...]

  • 🪔

    મહામાનવ મહાવીર અને દેહદમન

    ✍🏻 ડૉ. ગુણવંત શાહ

    મહાવીર સાથે અને જિન માર્ગ સાથે દેહદમન એવી રીતે જોડાઈ ગયું છે જાણે જૈનદર્શનનો સાર આત્મપીડન ન હોય ! આનાથી ચડિયાતી ભૂલ બીજી હોઈ ન[...]

  • 🪔

    સર્વની માતા (૩)

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં સ્વામી વિવેકાનંદ શ્રીમાના જીવનનું વૈશ્વિક મહત્ત્વ[...]

  • 🪔 જીવન પ્રસંગ

    મારા જીવનનો ય કોઈ અર્થ છે ખરો! : (સુરેન્દ્રનાથ મિત્રના જીવનપ્રસંગો)

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    “અરે ભાઈ તમે આટલા બધા અશાંત અને ઉદ્વિગ્ન છો તો તમે એકવાર પરમહંસદેવ પાસે દક્ષિણેશ્વરમાં આવોને!” “જુઓ, તમને એમનામાં શ્રદ્ધા છે, એ સારી વાત છે,[...]

  • 🪔

    એક અદ્ભુત મંદિરનગરી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    સૌરાષ્ટ્રને અગ્નિખૂણે શૌર્યાંકિત ગોહિલવાડી ધરા ૫૨, ગોહિલોની મૂળ રાજધાની (ભાવનગર પાસેના) શિહોરથી આશરે અઢારેક માઈલ દૂર પાલિતાણા નામનું પુરાતન શહેર છે. એને પોતાની ગોદમાં રમાડતો[...]

  • 🪔

    આધ્યાત્મિકતાના ઉંબરે

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    હજુ લાંબા સમય માટે આપણે બેવડી રમત રમવાની છે. કોઈ એવું ન વિચારે કે તમોગુણને હવે જીતી લીધો છે અને સૂક્ષ્મ દર્શન કરવાની શક્તિ પ્રાપ્ત[...]

  • 🪔

    ગાયત્રી મંત્રની ઉપાસના

    ✍🏻 સ્વામી મુખ્યાનંદ

    (‘ગાયત્રી મંત્ર’નું જે સર્વોચ્ચ સ્થાન છે, એવું વેદના બીજા કોઈ પણ મંત્રનું નથી. લેખક પોતે એક મહાન વિદ્વાન છે. આ ગૂઢ સૂત્રનું તેઓશ્રી ખૂબ રહસ્યપૂર્ણ[...]

  • 🪔

    મૃત્યૂપનિષદ (સમીક્ષા લેખ)

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    જિંદગીનાં સાઠ વર્ષ પૂરાં થયાં અને ‘ઘડપણ રોગ અને મૃત્યુ’ નામધારી પુસ્તક ઘરનાં બારણાં ખટખટાવતું, ‘સાવધાન, સાવધાન’ કહેતું હાથમાં આવી પહોંચ્યું. પ્રથમ દૃષ્ટિએ પ્રચારાત્મક લાગતું[...]

  • 🪔

    બેલુરમઠની એક સવાર

    ✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી

    સંન્યાસીનાં વસ્ત્રો જેવાં ભગવા પથ્થરોની બેલુરમઠના મંદિરની બાંધણી – ઠાકુરદાની વાદળની આંખોની પાળ પરથી ઊડું-ઊડું કરતાં સોન પારેવાં બિછાવી દે છે હિમાદ્રિની બરફ વર્ષાનો શ્વેત[...]

  • 🪔 પ્રેરક પ્રસંગો

    ‘ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના’

    ✍🏻 સંકલન

    દેવ, હું તમારા ચરણે પ્રણત છું. હું તમને... પ્રાર્થના કરું છું. મારો આત્મા સાંસારિક વસ્તુના ઝેરી નાગના ઝેરથી સંતપ્ત છે. આ ધરતી પર બધું જ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનાં કેન્દ્રો દ્વારા રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી ચંડીગઢ કેન્દ્ર દ્વારા ૧૨ મી જાન્યુઆરીએ વિવિધ શિક્ષણ સંસ્થાના વિદ્યાર્થીઓની શોભાયાત્રા, વક્તૃત્વ સ્પર્ધા, મુખપાઠ[...]