Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : એપ્રિલ ૧૯૯૩
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
April 1993
आत्मा मे शुघ्यन्तां ज्योतिरहं विरजा विपाप्मा भूयासम्। अन्तरात्मा मे शुघ्यन्तां ज्योतिरहं विरजा विपाप्मा भूयासम्। परमात्मा मे शुघ्यन्तां ज्योतिरहं विरजा विपाप्मा भूयासम्। મારેા દેહ શુદ્ધ થાઓ,[...]
🪔 વિવેકવાણી
ભારતમાતા કી જય હો !
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 1993
ભારતના નવયુવકો ! તમારે ત્યાગ કરવો જોઈએ. મહાન બનો. ત્યાગ સિવાય કોઈ પણ મહાન કાર્ય બની શકે નહીં. આ જગતને સર્જવા માટે (આદિ) પુરુષે પોતે[...]
🪔 સંપાદકીય
શાશ્વત રામ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 1993
‘રામધૂનમાં જે હિંદુ નથી તે કેમ જોડાય?’ એ પ્રશ્નના જવાબમાં ગાંધીજીએ લખ્યું હતું: “જ્યારે-જ્યારે કોઈ વાંધો ઉઠાવે છે કે રામનું નામ અથવા રામધૂનનું ગાયન તો[...]
🪔
મહામાનવ મહાવીર અને દેહદમન
✍🏻 ડૉ. ગુણવંત શાહ
April 1993
મહાવીર સાથે અને જિન માર્ગ સાથે દેહદમન એવી રીતે જોડાઈ ગયું છે જાણે જૈનદર્શનનો સાર આત્મપીડન ન હોય ! આનાથી ચડિયાતી ભૂલ બીજી હોઈ ન[...]
🪔
સર્વની માતા (૩)
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
April 1993
(ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં સ્વામી વિવેકાનંદ શ્રીમાના જીવનનું વૈશ્વિક મહત્ત્વ[...]
🪔 જીવન પ્રસંગ
મારા જીવનનો ય કોઈ અર્થ છે ખરો! : (સુરેન્દ્રનાથ મિત્રના જીવનપ્રસંગો)
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
April 1993
“અરે ભાઈ તમે આટલા બધા અશાંત અને ઉદ્વિગ્ન છો તો તમે એકવાર પરમહંસદેવ પાસે દક્ષિણેશ્વરમાં આવોને!” “જુઓ, તમને એમનામાં શ્રદ્ધા છે, એ સારી વાત છે,[...]
🪔
એક અદ્ભુત મંદિરનગરી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
April 1993
સૌરાષ્ટ્રને અગ્નિખૂણે શૌર્યાંકિત ગોહિલવાડી ધરા ૫૨, ગોહિલોની મૂળ રાજધાની (ભાવનગર પાસેના) શિહોરથી આશરે અઢારેક માઈલ દૂર પાલિતાણા નામનું પુરાતન શહેર છે. એને પોતાની ગોદમાં રમાડતો[...]
🪔
આધ્યાત્મિકતાના ઉંબરે
✍🏻 સ્વામી અશોકાનંદ
April 1993
હજુ લાંબા સમય માટે આપણે બેવડી રમત રમવાની છે. કોઈ એવું ન વિચારે કે તમોગુણને હવે જીતી લીધો છે અને સૂક્ષ્મ દર્શન કરવાની શક્તિ પ્રાપ્ત[...]
🪔
ગાયત્રી મંત્રની ઉપાસના
✍🏻 સ્વામી મુખ્યાનંદ
April 1993
(‘ગાયત્રી મંત્ર’નું જે સર્વોચ્ચ સ્થાન છે, એવું વેદના બીજા કોઈ પણ મંત્રનું નથી. લેખક પોતે એક મહાન વિદ્વાન છે. આ ગૂઢ સૂત્રનું તેઓશ્રી ખૂબ રહસ્યપૂર્ણ[...]
🪔
મૃત્યૂપનિષદ (સમીક્ષા લેખ)
✍🏻 ક્રાન્તિકુમાર જોષી
April 1993
જિંદગીનાં સાઠ વર્ષ પૂરાં થયાં અને ‘ઘડપણ રોગ અને મૃત્યુ’ નામધારી પુસ્તક ઘરનાં બારણાં ખટખટાવતું, ‘સાવધાન, સાવધાન’ કહેતું હાથમાં આવી પહોંચ્યું. પ્રથમ દૃષ્ટિએ પ્રચારાત્મક લાગતું[...]
🪔
બેલુરમઠની એક સવાર
✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી
April 1993
સંન્યાસીનાં વસ્ત્રો જેવાં ભગવા પથ્થરોની બેલુરમઠના મંદિરની બાંધણી – ઠાકુરદાની વાદળની આંખોની પાળ પરથી ઊડું-ઊડું કરતાં સોન પારેવાં બિછાવી દે છે હિમાદ્રિની બરફ વર્ષાનો શ્વેત[...]
🪔 પ્રેરક પ્રસંગો
‘ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના’
✍🏻 સંકલન
April 1993
દેવ, હું તમારા ચરણે પ્રણત છું. હું તમને... પ્રાર્થના કરું છું. મારો આત્મા સાંસારિક વસ્તુના ઝેરી નાગના ઝેરથી સંતપ્ત છે. આ ધરતી પર બધું જ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
April 1993
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનાં કેન્દ્રો દ્વારા રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી ચંડીગઢ કેન્દ્ર દ્વારા ૧૨ મી જાન્યુઆરીએ વિવિધ શિક્ષણ સંસ્થાના વિદ્યાર્થીઓની શોભાયાત્રા, વક્તૃત્વ સ્પર્ધા, મુખપાઠ[...]