Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૨૦૦૩
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
July 2003
यथा स्पर्शमणिं स्पृष्ट्वा लाैह: कांचनतां गत:। स्थापितो यत्र कुत्रापि विकृतिं नैव गच्छति।। तथा सद्गुरुसंसर्गाद् यदा निर्मलतां व्रजेत। शुभान्वितो जन: कोऽपि न पुन: किल्बिषी भवेत्।। જેવી[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ગુરુની વિભાવના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2003
* કોણ કોનો ગુરુ છે? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે. * પોતાના ગુરુને માત્ર માનવ માનનાર પોતાનાં પ્રાર્થનાભક્તિથી શું મેળવી શકે? આપણા[...]
🪔 વિવેકવાણી
ભારતના શ્રમજીવીઓને અમારાં વંદન હજો!
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 2003
ભારતના નીચલાવર્ગના ઉપેક્ષિત લોકો - ખેડૂતો, વણકરો વગેરે - જેમને પરદેશી લોકોએ જીતી લીધા છે અને જેમનો પોતાના જ જાતભાઈઓ તુચ્છકાર કરે છે, તે લોકો[...]
🪔 સંપાદકીય
ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૪
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
July 2003
પશ્ચિમના દૃષ્ટિબિંદુની વિરુદ્ધમાં બેસે તેવા ઉપનિષદોમાંના ચેતનાની સંકલ્પના વિશે આપણે ગયા સંપાદકીયમાં વિગતવાર ચર્ચા કરી હતી. પશ્ચિમની ચેતનાની સંકલ્પનાને આપણે બહુ બહુ તો ઉપનિષદોના ‘પ્રાણ’[...]
🪔
ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૫
✍🏻 સ્વામી બુધાનંદ
July 2003
(ગતાંકથી આગળ) શિકાગોની ધર્મસભામાં વિવેકાનંદનો આવિર્ભાવ થયેલો હિન્દુધર્મના પ્રતિનિધિ રૂપે. સભા પૂરી થયે બધા સભ્યો પોતપોતાના દેશે પાછા ફર્યા અને આજે એ બધા લગભગ ભુલાઈ[...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
July 2003
(ગતાંકથી આગળ) તંત્રનો દિવ્ય, વીર અને પશુભાવ એટલા માટે તંત્રશાસ્ત્રમાં સાધકોના ભાવોને ત્રણ શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યો છે; દિવ્યભાવ, વીરભાવ અને પશુભાવ. જેમના અંત:કરણમાં વિષયાસક્તિ પ્રબળ[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
પ્રકાશ લાવો
✍🏻 સ્વામી જગદાત્માનંદ
July 2003
સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘દુર્બળતાના નિવારણનો ઉપચાર સદૈવ એનું ચિંતન કરવામાં નથી. પરંતુ, પોતાની ભીતર નિહિત બળનું સ્મરણ કરવામાં છે. મનુષ્યને પાપી ન કહીને વેદાંત[...]
🪔 શાસ્ત્ર
કેન ઉપનિષદ - ૧
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
July 2003
ભૂમિકા આ ઉપનિષદનું નામ ‘કેન ઉપનિષદ’ એટલા માટે રાખવામાં આવ્યું છે કે ‘કેન’ એવા શબ્દથી એની શરૂઆત થાય છે. (‘કેન’ શબ્દનો અર્થ છે : કોના[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૪
✍🏻 સ્વામી અખંડાનંદ
July 2003
(ગતાંકથી આગળ) જમદગ્નિમુકામથી ઉત્તરકાશી પહોંચવામાં બે દિવસ લાગે છે. આ રસ્તે ઘણાં રીંછ જોવા મળે છે. અહીંના પહાડી પ્રદેશમાં રહેતા લોકો પણ આ રસ્તેથી એકલા[...]
🪔 શિક્ષણ
આપણી કેળવણીની સ્પષ્ટ ખામીઓ - ૩
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
July 2003
ગ્રામ્ય વિસ્તારોની ચારે બાજુએ એક લક્ષ્મણરેખા દોરીને વસ્તુઓના આવાગમનને રોકી શકે એવું હવે કોણ છે? ગ્રામીણ સંરચનાના મૂળ કેન્દ્રવર્તી સિદ્ધાંત ભૂલી જવાને કારણે અત્યારે આપણી[...]
🪔 પ્રાસંગિક
સ્વામી રામકૃષ્ણાનંદજીનાં સંસ્મરણો
✍🏻 ભગિની દેવમાતા
July 2003
યુ.એસ.એ.ના લા ક્રિસેન્ટામાં આનંદ આશ્રમ- વેદાંત સેન્ટર સાથે સંલગ્ન અને બ્રહ્મલીન સ્વામી પરમાનંદ દ્વારા ચલાવાતા આ કેન્દ્રમાં મૂળ અમેરિકાવાસી ભગિની દેવમાતા એક સાધ્વી હતાં. “Swami[...]
🪔 પ્રાસંગિક
ગુરુ અને મંત્રદીક્ષા
✍🏻 સ્વામી વિરજાનંદ
July 2003
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજના ગ્રંથ ‘પરમપદને પંથે’ માંથી ગુરુપૂર્ણિમાના પાવનપર્વ નિમિત્તે કેટલાંક ઉદ્ધરણો અહીં ભાવિકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. - સં.[...]
🪔
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી
✍🏻 સંકલન
July 2003
નવા દવાખાનાનું મકાન (૧૯૬૦) ૧૯૩૭ના ફેબ્રુઆરીમાં આશ્રમનું દવાખાનું શરૂ થયું હતું. ૨૮મી સપ્ટે. ૧૯૬૦ ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિશ્રી ડો. રાજેન્દ્રપ્રસાદના વરદ હસ્તે નવા દવાખાનાનાં[...]
🪔 બાળવાર્તા
પ્રહ્લાદ - ૨
✍🏻 સંકલન
July 2003
(ગતાંકથી આગળ) આ બધું જોઈજાણીને હિરણ્યકશિપુ ખૂબ ચિંતા કરવા લાગ્યો. સ્તબ્ધ બનેલ શુક્રાચાર્યે અને બીજાએ હિરણ્યકશિપુને આટલી ચિંતા ન કરવાનું કહ્યું . તેનો પુત્ર હજી[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
July 2003
ગુજરાતના સન્માનનીય રાજ્યપાલશ્રી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે સન્માનનીય રાજ્યપાલશ્રી કૈલાસપતિ મિશ્રા ૩, જૂનના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે પર્ધાર્યા હતા. સવારમાં ૧૦.૩૦ વાગે શ્રીરામકૃષ્ણદેવના જીવનસંદેશને[...]