Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જૂન ૧૯૯૫

Read Articles

  • 🪔

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    हर त्वं संसारं द्रुततरमसारं सुरपते, हर त्वं पापानां विततिमपरां यादवपते। अहो दीनेऽनाथे निहितमचलं निश्चितपदं, जगन्नाथस्वामी नयनपथगामी भवतु मे।। હે દેવાધિદેવ, આ અસાર સંસાર તરફના મારા[...]

  • 🪔

    વિવેકવાણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    મરદ બનો અને ટટ્ટાર રહીને દોષ પોતા ઉપર વહોરી લો શીખવાનો પહેલો પાઠ આ છે; બહારની કોઈ બાબતને નહિ ભાંડવાનો, બીજા કોઈ માણસ ઉપર દોષનો[...]

  • 🪔

    સંપાદકીય

    ✍🏻 સંકલન

    પ્રાણાર્પણ જગત તારણ... ૧૪મી માર્ચ ૧૮૮૬. શ્રીરામકૃષ્ણદેવ કાશીપુરના બગીચામાં સારવાર લઈ રહ્યા છે. ભક્તો વિષાદના સાગરમાં ડૂબેલા છે. શ્રીરામકૃષ્ણદેવ ઉપરના હૉલમાં સૂતા છે. બહુ જ[...]

  • 🪔

    આઘ્યાત્મિક પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે ૫ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ રાજકોટમાં ભક્તોના પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા, તેના અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે.)[...]

  • 🪔

    સંયુક્ત રાષ્ટ્રસંઘ અને ભારત

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ૧. પ્રાસ્તાવિક સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસ મનાવવા આપણે સૌ આજે મળ્યાં છીએ તે મોટો પ્રસંગ છે. શ્રીમૂર્તિએ૧ પોતાના સ્વાગત પ્રવચનમાં કહ્યા પ્રમાણે ખરો સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસ[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    નજરું લાગી

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    (જાણીતા કવિ, સાહિત્યકાર અને પત્રકાર શ્રી હરીન્દ્રભાઈ દવેનું તાજેતરમાં મુંબઈ ખાતે દુ:ખદ અવસાન થયું. શ્રીરામકૃષ્ણ આશ્રમના માસિક મુખપત્ર ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રવેશાંકનો વિમોચન વિધિ તા.૧૩-૪-૧૯૮૯ના રોજ[...]

  • 🪔

    શિક્ષણનો ત્રિ-સૂત્રી કાર્યક્રમ

    ✍🏻 તખ્તસિંહ પરમાર

    પ્રિય અજય, આજે શિક્ષણનું ધો૨ણ કથળતું જાય છે, બાળકો ૫૨ અનહદ બોજ લાદવામાં આવે છે, બીજા ધોરણમાં ભણતું બાળક તેનાં પુસ્તકો - નોટો ભરેલા દફતરના[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી આગળ) ૧૪. વૃંદાવનમાં સાધના ગૌરીમાને કૃષ્ણની બાળલીલાની ભૂમિ વૃંદાવનનું તીવ્ર આકર્ષણ હતું. અને એટલે જ શ્રીરામકૃષ્ણે તો એમને વૃંદાવનની ગોપી જ કહ્યાં હતાં. ફરી[...]

  • 🪔

    મેનેજમેન્ટ અને મૂલ્યો

    ✍🏻 સત્યજિતસિંહ જી. ગોહેલ

    ‘‘સંચાલન એટલે અન્ય પાસેથી કામ લેવાની કલા’’ જ્યૉર્જ ટૅરીનું ઉપરોક્ત વાક્ય સૂચવે છે કે જ્યાં બે કરતાં વધુ વ્યક્તિ સંકળાયેલી હોય ત્યાં સંચાલન આપોઆપ અમલમાં[...]

  • 🪔

    વ્યાકુળ ચિત્ત

    ✍🏻 રતિલાલ છાયા

    (ગીત) (૧) ચિત્ત બન્યું, પ્રભુ વ્યાકુળ મારું, ઉરનો ભાર હું ક્યાંજ ઊતારું? કોમળ ફૂલ સમ હૈયું મારું, વિરહ સહી બન્યું આળું! ધન્ય, મધુર, કારુણ્યની ગાથા,[...]

  • 🪔

    ‘અપરિણીતોનો પ્રશ્ન’

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    જીવનનું ખરેખર કોઈ લક્ષ્યાંક હોય તો તે ઈશ્વરપ્રાપ્તિ છે, ઈશ્વર-દર્શન છે. કેવળ, ઈશ્વર જ વિદ્યમાન છે. તે સિવાય બીજું મિથ્યા છે. આપણી બધી શક્તિઓ ઈશ્વરના[...]

  • 🪔

    યુવ-વિભાગ

    ✍🏻 સંકલન

    વૅકેશનનો સદુપયોગ ‘‘હાશ! પરીક્ષા પતી ગઈ!” “તો હવે શું કરશો?’’ ‘‘હવે તો મજા જ મજા કરવાની.” મોટા ભાગના વિદ્યાર્થીઓ આવો જ જવાબ આપશે. તેમાં કાંઈ[...]

  • 🪔

    ચિંતાનો રોગ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ આકાશવાણીના ચિંતનાત્મક કાર્યક્રમ માટે વિભિન્ન વિષયો પર વિચારોત્તેજક અને પ્રેરણાદાયી લેખો લખ્યા હતા. આ લેખો અવારનવાર આકાશવાણીનાં વિવિધ કેન્દ્રો પરથી પ્રસારિત કરવામાં[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વાર્ષિકોત્સવ ઉજવાયો તા ૫ થી ૭ મે દરમિયાન શ્રીરામકૃષ્ણ આશ્રમના વાર્ષિકોત્સવની ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં વિભિન્ન કાર્યક્રમો યોજાયા હતા. તા. ૫મી મેના રોજ[...]