Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જૂન ૨૦૦૯

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    परब्रह्मापीड: कुवलयदलोत्फुल्लनयनो निवासी निलाद्रौ निहितचरणोऽनन्तशिरसि । रसानन्दो राधासरसवपुरालिङ्गनसुखो जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे ॥ પરાત્પર બ્રહ્મ પણ જેની યોગ્યતા સમક્ષ ઓછા ઊતરે, જેમનાં નયનો પ્રફુલ્લિત[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    દરેક ચીજની જરૂર છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એક વેળા એક જમીનદારીના ગણોતિયાઓ માથાભારે થઈ ગયા. જમીદારે ગુંડા ગોલક ચૌધરીને મોકલવો પડ્યો. એ એવો તો આકરો વહીવટદાર હતો કે એનું નામ સાંભળતાં ગણોતિયાઓ[...]

  • 🪔 વિવેકવાણી

    સાચી આધારશિલા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સ્વામીજી : વાહ, જે વ્યક્તિ થોડીએક પરીક્ષાઓ પાસ કરે અને સારાં ભાષણો આપે તેને તમે કેળવાયેલી ગણો છો. જે કેળવણી જનતાને જીવનના સંઘર્ષ સામે ઝઝૂમવાની[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવપ્રભાત-૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સંન્યાસીઓનો સંઘ પોતાના પરિવ્રાજક જીવન દરમિયાન સ્વામીજીએ જોયું કે આખો દેશ તમસમાં ડૂબી ગયો છે. લોકોના હૃદયમાં સાહસ અને ખંતનો સાવ અભાવ છે. શારીરિક રીતે[...]

  • 🪔

    સાંસારિક કર્તવ્ય અને આધ્યાત્મિક જીવન - ૨

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    ‘બધા માનવ સમાન છે’ આવું અમેરિકાના સ્વાધીનતા-ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે. હવે આપણે જાણીએ છીએ કે બાહ્ય જીવન તથા આંતરિક સંરચનામાં કોઈ પણ બે વ્યક્તિ એકસમાન[...]

  • 🪔

    ચિંતામુક્ત બનો

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    સમાજમાં સહયોગ અને મિત્રતાના સ્થાને નાદુરસ્ત સ્પર્ધા અને ઈર્ષ્યાને પ્રોત્સાહન આપવામાં જ એમના સુખનો માર્ગ રહેલો હોય છે એવા દૃઢ વિશ્વાસનો પુરસ્કાર આપણને હિંસાવૃદ્ધિના રૂપે[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    બેલુર મઠ, ૨૦-૪-૧૯૬૨ આજે ગુડફ્રાઈડેની રજા છે. સવારે લગભગ પચાસ દર્શનાર્થી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આજે બે વરિષ્ઠ સંન્યાસીઓની વિશેષ મુલાકાતને લીધે દર્શનનો સમય[...]

  • 🪔

    ભારતનું પ્રાચીન વાઙ્‌મય - વેદ અને સરસ્વતી નદી

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભારતનું પ્રાચીન વાઙ્‌મય સાગર જેટલું વિશાળ, વૈવિધ્યભર્યું અને સમૃદ્ધ છે. વેદો, બ્રાહ્મણગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, પુરાણો, મહાકાવ્યો, વેદાંગો વગેરે અનેક એમાં સમાવિષ્ટ છે. એનાથી પરિચિત થવાની[...]

  • 🪔

    વિઘ્નોની પાર જઈ, વિસ્ફોટ

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    નરેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણના સૌથી લાડકા અને અગ્રિમ શિષ્ય. ઈ.સ. ૧૮૮૨ના આરંભમાં નરેન્દ્રનાથ પહેલીવાર ઠાકુરને મળવા દક્ષિણેશ્વરને કાલીમંદિરે ગયા હતા તે જ દહાડે, બીજા સાથીઓથી જુદા પાડી[...]

  • 🪔

    ન્યૂટન પહેલાં ગુરુત્વાકર્ષણના નિયમના ભારતીય શોધકો

    ✍🏻 સંકલન

    (‘વિવેકાનંદ લાઈફ સ્કિલ્સ એકેડમી’ દ્વારા પ્રકાશિત અને જે.ચંદ્રશેખર અને એમ.ગંગાધર પ્રસાદે લખેલ ગ્રંથ ‘ઈટરનલી ટેલન્ટેડ ઈંડિયા - ૧૦૮ ફેક્ટ્‌સ’ માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]

  • 🪔 શિક્ષણ

    શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન

    ✍🏻 એસ.જી. માનસેતા

    (ફક્ત ધો.૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે) પ્રિય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ, ધો.૧૦-૧૨ બોર્ડની એકઝામ પૂરી થઈ. હવે પરિણામ પછી કારકિર્દીનું કયું ક્ષેત્ર પસંદ કરવું તે તમારા[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ઇચ્છાપુર (પ.બં.)માં શ્રીરામકૃષ્ણદેવના નૂતન મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભગવાન શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજીના જન્મસ્થાન ઇચ્છાપુરમાં શ્રીરામકૃષ્ણદેવના નૂતન મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ રામનવમીના પાવનકારી દિવસે, ૩[...]

  • 🪔

    લાખો હાથોને કામ આપતો એક અનન્ય માનવ

    ✍🏻 સંકલન

    કદાચ ઘણા ભારતીયો એના નામથી અજાણ હશે. પરંતુ આ અનોખો આદમી નોબેલ પારિતોષિક વિજેતા અલગોરાના પર્યાવરણ સુધારણાના વિષયમાં રસરુચિ માટે જાણીતો બન્યો છે. આવા અનોખા[...]