Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૨૦૦૬

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    ओङ्कारवेद्यः पुरुषः पुराणो बुद्धेश्य साक्षी निखिलस्य जन्तोः। यो वेत्ति सर्वं न च यस्य वेत्ता परात्मारुपो भुवि रामकृष्णः॥ भक्तुस्तथा शुद्धज्ञानस्य मार्गौ प्रदार्शितौ द्वौ भवमुक्तिहेतू। तयोर्गतानां ध्रुवनायकोऽसि[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    શ્રીરામકૃષ્ણદેવનો ભજનાનંદ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ઠાકુરે જરાક આરામ કરી લીધો છે. શ્યામદાસ સંપ્રદાય અનુસારનું કીર્તન ગાય છે. તેમાં શ્રીમતીની વિરહ-દશાનું વર્ણન સાંભાળીને ઠાકુર ભાવ-મગ્ન થઈ જાય છે. એ બેઠા હતા[...]

  • 🪔 વિવેકવાણી

    દિવ્યતા-પ્રગટીકરણમાં સહાય એટલે પુણ્ય

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    હિંમત રાખો, કંઈક વીરતાભર્યું કરો. ભાઈ! તમને મુક્તિ ન મળે તો પણ શું? કેટલીક વાર તમારે નરકમાં જવું પડે તો પણ શું? .. તમને મુક્તિ[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૭

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ કાળમાં, ૧૮૯૧-૯૨માં ગુજરાતના તત્કાલીન ઘણા સાક્ષર રત્નોને રુબરુ મળ્યા હતા. એમની સાથે અનેકવિધ ચર્ચાઓ પણ કરી હતી. એમાંના કેટલાક મહાન સાક્ષરોની[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) શ્રીઠાકુરે વૈદ્યનાથને કહ્યું: ‘દલીલ કરવી યોગ્ય નથી.’ વૈદ્યનાથે સહમત થઈ કહ્યું: ‘હા, મહાશય. જ્યારે માણસમાં શાણપણ-સત્યજ્ઞાન આવે છે ત્યારે દલીલ કરવાની ઇચ્છા દૂર[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીમાની સ્નેહછાયામાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    ‘શ્રીમાઁ કી સ્નેહછાયા’ હિન્દી પુસ્તકનો શ્રી પ્રજ્ઞાબહેન શાહે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. માનું બાલિકા જેવું આચરણ મા માંદા પડ્યાં ત્યારથી એક[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં : સ્વામી યોગાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    ‘ભક્તમાલિકા’ ભાગ-૧ (અનુ. જ્યોતિબહેન થાનકી)માંથી સ્વામી યોગાનંદ મહારાજના જીવનચરિત્રના અંશો અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી યોગાનંદનું પૂર્વનામ યોગીન્દ્રનાથ રાયચૌધરી હતું. એમનો જન્મ દક્ષિણેશ્વરના પ્રસિદ્ધ[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૭

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    કેવળ કઠોર શબ્દોમાં અંધકારને ભાંડવાથી કોઈ ફાયદો થવાનો નથી. અંધકારને દૂર કરવા માટે પ્રકાશ લાવવો પડે. આ પ્રકાશ કોણ લાવશે? જે માણસ પોતે અંધકારમાં જ[...]

  • 🪔 પ્રાસંગિક

    મહાપ્રભુ શ્રી ચૈતન્યદેવ

    ✍🏻 પ્રણવરંજન ઘોષ

    એ હતો દોલપૂર્ણિમાનો દિવસ (ફાગણ સુદ પૂનમ) અને વળી ચંદ્રગ્રહણ પણ હતું. આકાશનો ચંદ્ર થોડીવાર સુધી ભલે ઢંકાઈ ગયો હોય, પરંતુ નવદ્વીપમાં શ્રીજગન્નાથ મિશ્રના ઘરે[...]

  • 🪔 કાવ્ય

    દક્ષિણેશ્વરમાં - રામકૃષ્ણ સ્મરણ

    ✍🏻 રામપ્રસાદ દવે

    છંદ શિખરિણી (સોનેટ) તમોને જાણ્યા’તા બહુ વરસથી નિત્ય સ્વજન. બહુ માણ્યાં’તાં મેં ગુરુમુખથી શબ્દામૃત તવ. રસી રહેતાં હૈયાં અણુ અણુ કશા દિવ્યરસથી. તમે જીવ્યા એવું[...]

  • 🪔 અધ્યાત્મ

    પાશ્ચાત્ય સંતોએ બતાવેલો પથ - ૨

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    (ગતાંકથી આગળ) રહસ્ય તો એ છે કે જો આપણે પૂર્ણતા પ્રાપ્ત કરવા ઇચ્છતા હોઈએ તો આપણે પોતાથી બહાર જોવા કરતાં આપણી ભીતર નિરીક્ષણ કરવાનો પ્રયત્ન[...]

  • 🪔

    અવતારપુરુષ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી ધ્રુવેશાનંદ

    સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજના હિંદી પ્રવચનનો જ્યોતિબહેન થાનકીએ કરેલ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં. પરમાત્માએ માનવજાતિને અભય વરદાન આપ્યું છે કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર[...]

  • 🪔

    ખુદ કો કર બુલંદ ઈતના....!

    ✍🏻 હરેશભાઈ ધોળકિયા

    આજે ટી.વી., છાપાં જેવાં જાહેર માધ્યમોનું અવલોકન કરીએ, તો બે બાબતો સમાંતરે દેખાય છે. એક બાજુ હિંસા, અવ્યવસ્થા, ગોકળગાય છાપ નોકરશાહી, પરંપરાઓની દાદાગીરી, વિભાજિત સમાજ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સરસ્વતીપૂજાનું આયોજન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં પરંપરાગત રીતે તા. ૨જી ફેબ્રુઆરીને વસંતપંચમીના રોજ દિવ્ય વાતાવરણમાં શ્રીશ્રી સરસ્વતીની પૂજાનું આયોજન થયું હતું. સવારથી[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૧૭ : એપ્રિલ ૨૦૦૫ થી માર્ચ ૨૦૦૬) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) અધ્યાત્મ : વિવેક, વૈરાગ્ય, ષટ્‌સંપત્તિ અને મુમુક્ષુત્વ - સ્વામી ગોકુલાનંદ[...]

  • 🪔 બાળવાર્તા

    પંડિત અને દૂધવાળી છોકરી

    ✍🏻 સંકલન

    કમલા તેર વર્ષની હતી. ગંગાકિનારે તે પોતાના પિતા સાથે એક ગામમાં રહેતી હતી. તેને થોડી ગાયો હતી અને ઘણું દૂધ આપતી હતી. સવારે કમલા વહેલી[...]