Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૨૦૦૪

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    कृपापारावार: सजलजलदश्रेणिरुचिरो रमावाणी सोमस्फुरदमलपद्मोद्भवमुखै: । सुरेन्द्रैराराध्य: श्रुतिगणशिखागीतचरितो जगन्नाथ: स्वामी नयनपथगामी भवतु मे ॥ (जगन्नाथाष्टकम् : ४) કૃપાના સાગર, પાણીવાળાં વાદળાંની હારમાળા જેવા સુંદર; લક્ષ્મી, સરસ્વતી,[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    શ્રીરામકૃષ્ણનો રાધાભાવ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    સવારના સાડાનવ થયા છે. પ્રાણકૃષ્ણે પ્રણામ કરીને રજા લીધી, કલકત્તાવાળે ઘેર પાછા જવા માટે. એક વૈરાગી ગોપીયન્ત્ર (એક જાતનું તંતુવાદ્ય)ની સાથે ઠાકુરના ઓરડામાં ગીત ગાય[...]

  • 🪔 વિવેકવાણી

    શ્રીકૃષ્ણમહિમા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    એ મહાત્મા કે જેની વિવિધ રૂપોમાં ઉપાસના થાય છે, જે પુરુષો તેમ જ સ્ત્રીઓનો લાડીલો આદર્શ છે, જે નાનાં બાળકોનો તેમ જ પ્રૌઢોનો આદર્શ છે...[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીમા શારદાદેવી અને ગૃહસ્થધર્મ - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવી સારી રીતે સમજતાં હતાં કે સમાજ અને ધર્મે નક્કી કરેલા, દામ્પત્યજીવનના સામાન્ય સંબંધો તેમને લાગુ પડતા ન હતા. પોતાના પતિની જેમ[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) શ્રીઠાકુરને પોતાના પાર્ષદો સાથે આવો જ પ્રગાઢ સંબંધ હતો. તેઓ કહેતા : ‘કોઈ કોઈને જોતાં જ હું ઊભો થઈ જાઉં છું, એ જાણો[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીમાની સ્નેહછાયામાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    (ગતાંકથી આગળ) પૂજા સમાપ્ત થયા પછી શ્રીમા પોતાના ઓરડાની ઓસરીમાં દરવાજાની સામે છોકરાઓને બેસાડીને જલપાન કરાવી રહ્યાં છે. કેટલાંક મીઠાઈ, ફળ તથા ‘પીઠા’ (એક પ્રકારનું[...]

  • 🪔

    પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૬

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) ભાડાના ટટ્ટુ-વેઠિયાની મનોવૃત્તિ લોકશાહીના નાગરિકની મનોવૃત્તિથી વેઠિયાની મનોવૃત્તિ ભિન્ન હોય છે. આપણે ૧૯૫૦માં સ્વતંત્ર લોકશાહી રાષ્ટ્રના સ્વતંત્ર નાગરિક રૂપે આપણને ઘોષિત કર્યા ત્યારે[...]

  • 🪔 શિક્ષણ

    નારી શિક્ષણ - ૧

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    (ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘ભારતીય નારીઓએ સીતાનાં પદચિહ્‌નો પર વિકસિત બનીને પોતાની ઉન્નતિનો પ્રયાસ કરવો પડશે. આ જ એક માત્ર પથ છે...[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    એકાગ્રતા-નિષ્ઠા-સુટેવ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    (ગતાંકથી આગળ) કશું અસંભવ નથી લગભગ પચાસ વર્ષ પહેલાં એક ભારતીયે જાપાનથી પાછા ફરીને અંગ્રેજી માસિક પત્રિકામાં એક લેખ લખ્યો. એનું શીર્ષક હતું : ‘જાપાન[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૧૪

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (ગતાંકથી આગળ) ત્રિયુગી નારાયણ અમે ફાટાચટ્ટીથી નીકળીને ત્રિયુગી નારાયણ પહોંચ્યા. કેદારનાથના રસ્તે આવેલા પવિત્ર મંદિરોમાંનું આ એક મંદિર છે. ગુપ્ત કાશીથી અહીં સુધીની યાત્રા બે[...]

  • 🪔

    પારસને સ્પર્શે

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    ‘ઈહ લોહા પૂજામેં રાખત, ઈક કર બાધિ પરો; પારસ ગુણ અવગુણ નહિ ચિતવત કંચન કરત ખરો’ ભક્ત કવિ સુરદાસની આ પંક્તિઓ જાણીતી છે. આપણામાંથી અનેકે[...]

  • 🪔

    મારી યુરોપયાત્રા - ૩

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી ચાલુ) સ્વામી વિવેકાનંદજીએ બર્કશાયરમાં જે ‘મીડ્‌સ હાઉસ’માં નિવાસ કર્યો હતો તેની મુલાકાત લઈ ‘બોર્ન એન્ડ’ના વેદાંત સેન્ટરમાં રાત્રે ૮ વાગ્યે અમે પાછા ફર્યા ત્યારે[...]

  • 🪔 અધ્યાત્મ

    આધ્યાત્મિક જીવનનાં સહાયક પરિબળો - ૧

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    (ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદે એક પ્રસંગે મનુષ્યના આધ્યાત્મિક પ્રયાસમાં કલ્પનાની ભૂમિકા વિશે જે શબ્દો ઉચ્ચાર્યા હતા એ હું આપની સમક્ષ રજૂ કરું છું : ‘તમે[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રાજકોટ જિલ્લાના આચાર્યો માટે મૂલ્યશિક્ષણ શિબિર વિદ્યાર્થીઓમાં દૈવત્વનું પ્રાગટ્ય એ જ મૂલ્યશિક્ષણ, દરેક શાળાઓમાં પ્રતિદિન વિદ્યાર્થીઓ એક મિનિટનું ધ્યાન અને બે મિનિટ પ્રાર્થના તથા સકારાત્મક[...]