Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૨૦૦૯

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    योगानंदकरी रिपुक्षयकरी धर्मार्थनिष्ठाकरी चंद्रार्कानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी । सर्वैश्वर्य समस्तवांछितकरी काशीपुराधीश्वरी, भिक्षां देहि कृपावलंबनकरी मातान्नपूर्णेश्वरी ॥ યોગનો આનંદ ઉપજાવનારાં, શત્રુઓનો નાશ કરનારાં, ધર્મ તથા અર્થ પ્રત્યે નિષ્ઠા[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ‘કામિની-કાંચન’ બંધનનું કારણ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ‘કામિની અને કાંચન’ મનુષ્યને બંધનમાં નાખે છે અને એનું સ્વાતંત્ર્ય આંચકી લે છે. સોનાની જરૂર સ્ત્રી ઊભી કરે છે. સ્ત્રીને માટે માનવી બીજાનો ગુલામ બને[...]

  • 🪔 વિવેકવાણી

    મુક્તિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    બધા ધર્મો ઓછેવત્તે અંશે પ્રકૃતિથી પર થવાના પ્રયત્નો છે; પછી ધર્મ સાવ જંગલીમાં જંગલી દશામાં હોય કે વધુમાં વધુ વિકસિત હોય; તે ધર્મની અભિવ્યક્તિ પુરાણો[...]

  • 🪔 સંપાદકીય

    સુખ અને શાંતિ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સુખ શું છે? શાંતિ એટલે શું? શું આ સુખ અને શાંતિ એક બીજાના સાપેક્ષ છે? સામાન્ય રીતે આપણે જેને સુખ અને દુ:ખ કહીએ છીએ તે[...]

  • 🪔

    ચિંતામુક્ત બનો

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    ભયગ્રસ્ત દેબુ ઈલેક્ટ્રિકલ ફિટિંગમાં દેબુ સિદ્ધહસ્ત યુવક હતો. થોડાક જ સમયમાં તે આખા મકાનનું વાયરિંગ કરી શકતો. એકવાર એના એક પરિચિત સંભ્રાંત વડીલે કહ્યું: ‘તમારાં[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    બેલુર મઠ, ૫-૫-૧૯૬૨ (ઝડપથી ફળ મેળવવા ઇચ્છનાર પ્રત્યે) First deserve then desire. પહેલાં તમે તૈયાર થાઓ, નહિ તો મથુરબાબુ જેવી હાલત થાય. (‘કોઈ એક વખતે[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    नायमात्मा प्रवचनेन लभ्यो न मेधया न बहुना श्रुतेन । यमैवेष वृणुते तेन लभ्यस्तस्यैष आत्मा विवृणुते तनुं स्वाम् ॥ २३ ॥ अयम् आत्मा, આ આત્મા; प्रवचनेन,[...]

  • 🪔

    સૂર્યપ્રકાશના સાત રંગ

    ✍🏻 સંકલન

    સાત રંગ સાથે મળીને સૂર્યનાં કિરણો ઘેરા સફેદ રંગમાં દેખાય છે. ૧૬મી સદીના સુખ્યાત વૈજ્ઞાનિક સર આઈઝેક ન્યૂટનને આ અનન્ય શોધનું બહુમાન જાય છે અને[...]

  • 🪔

    દુનિયાને ચાહતા શીખો

    ✍🏻 સુબ્રોતો બાગચી

    (સુબ્રોતો બાગચી ‘માઈન્ડ ટ્રી કન્સલ્ટીંગ’માં ચીફ ઓપરેટિંગ ઓફિસર હતા. એમણે ‘ક્લાસ ઓફ ૨૦૦૬-આઈ. આઈ.એમ. બેંગલોર’ને ૨ જુલાઈ ૨૦૦૪ના રોજ આપેલ અંગ્રેજી વક્તવ્યનો શ્રી મનસુખભાઈ મહેતાએ[...]

  • 🪔

    સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૨

    ✍🏻 સ્વામી અક્ષરાત્માનંદ

    (શ્રીરામકૃષ્ણ મઠ, રાજમુંદ્રીના અધ્યક્ષ સ્વામી અક્ષરાત્માનંદજીના મૂળ અંગ્રેજી પુસ્તક ‘પ્રોબ્લેમ્સ એન્ડ હાઉ ટુ ફેઈસ ધેમ?’માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -[...]

  • 🪔

    દૈનંદિન જીવનમાં આધ્યાત્મિકતાનો ઉદય

    ✍🏻 સ્વામી વિશ્વાત્માનંદ

    સૌરાષ્ટ્રની ભૂમિ એ શ્રીકૃષ્ણની લીલાભૂમિ છે. તેથી તે પુણ્યભૂમિ છે. આ ભૂમિના ખૂણેખૂણામાં શ્રીકૃષ્ણનું પદાર્પણ થયેલું છે. શ્રીકૃષ્ણની ચરણધૂલિથી પવિત્ર બનેલી આ ભૂમિની હજારો વર્ષની[...]

  • 🪔

    સ્વામી અખંડાનંદ અને જામનગર

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    સ્વામી વિવેકાનંદના લાડકા ગુરુભાઈઓમાંના એક તે સ્વામી અખંડાનંદ. સ્વામી વિવેકાનંદ કરતાં સ્વામી અખંડાનંદ વયમાં સાડાપાંચ વર્ષ નાના હતા. (સ્વામીજીનો જન્મ ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩; સ્વામી અખંડાનંદનો[...]

  • 🪔

    શ્રાદ્ધ - પૂર્વજો પ્રત્યેની કૃતજ્ઞતાનું પર્વ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    જન્મ અને મરણ માનવમાત્ર માટે હંમેશા રહસ્યમય જ રહ્યાં છે. જો જન્મને આવકારવામાં-નવાજવામાં આવે છે, તો મરણને ધિક્કારવામાં આવે છે- એના તરફ ભયની નજરે જોવામાં[...]

  • 🪔

    જે દેશમાં યમુના વહે છે

    ✍🏻 શ્રી રામેશ્વર તાંતિયા

    (૧૫ વર્ષની ઉંમરથી જીવન સંઘર્ષ કરતાં કરતાં મોટા ઉદ્યોગપતિ બન્યા. સક્રિય રાજનીતિમાં ભાગ લીધો હતો, એવા શ્રી રામેશ્વર તાંતિયાએ લખેલ ‘ભૂલે ન ભૂલાયે’ પુસ્તકમાંથી ગુજરાતી[...]

  • 🪔

    મનમંદિરનો ઘંટારવ - મા-દીકરી અને વૈદરાજ

    ✍🏻 હેમલતાબહેન મોરો

    માની નજરમાં ચિંતા છે, મુંઝવણ છે. તેની નમણી હોંશિયાર દીકરી આટલી બધી કઈ રીતે બદલાઈ ગઈ તે તેને સમજાતું નથી. આજકાલ વાતવાતમાં તેની દીકરી રડ્યા[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિ રામકૃષ્ણ મિશન, જમ્મુ-શ્રીનગરના સચિવ સ્વામી ગિરિજેશાનંદજી મહારાજનું ૧ ઓગસ્ટ, શનિવારે મંદિર નીચેના હોલમાં આરતી પછી ‘પ્રેમમૂર્તિ શ્રીરામકૃષ્ણ’નું પ્રવચન ભાવિકજનોએ માણ્યું[...]