Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૨૦૦૬


Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
September 2006
हे जीव किं स्वपिषि संत्यज मोहनिद्रा- मुन्मील्य लोचनयुगं परितः प्रपश्य । उत्तिष्ठ तिष्ठति पुरस्तव रामकृष्णः प्राणेश्वर-श्चिरगवेषित-पूरुषार्थः ॥ હે જીવ તું હજુ ન કાં તજ મોહનિદ્રા?[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
આદિ શક્તિ જગદંબા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2006
શ્રીરામકૃષ્ણ : મારી જગદંબા માએ કહ્યું છે કે, ‘હું વેદાંતનું બ્રહ્મ છું.’ એની પાસે બ્રહ્મજ્ઞાન આપવાની શક્તિ છે ને, જીવના કાચા અહંનો નાશ કરીને એ[...]
🪔 વિવેકવાણી
માયા અને ભ્રમ
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 2006
વેદાંત ફિલસૂફી આશાવાદી પણ નથી તેમ નિરાશાવાદી પણ નથી. આ બન્ને વિચારસરણીઓને તે રજૂ કરે છે, અને પરિસ્થિતિને તે જેવી છે તેવી સ્વીકારે છે. તે[...]
🪔 સંપાદકીય
રામકૃષ્ણ-વિવેકાનંદ અને ભારતનો વૈજ્ઞાનિક અભિગમ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
September 2006
ગયા સંપાદકીયમાં આપણે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે સંકળાયેલા ડો. મહેન્દ્રલાલ સરકારે કરેલા ભારતીય વિજ્ઞાનના નૂતન અભિગમની પ્રથમ પહેલની વાત વિસ્તારે જોઈ હતી. એ લેખમાં સર જમશેદજી[...]
🪔 શાસ્ત્ર
નારદીય ભક્તિસૂત્ર - ૫
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
September 2006
यत्प्राप्य न किंचिद् वांछति, न शोचति न द्वेष्टि, न रमते, नोत्साही भवति ॥५॥ (यत्, જેને પ્રાપ્ત કરીને; न किंचित्, કશું જ નથી; वांछति, ઇચ્છતો; न,[...]
🪔
ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં
✍🏻 સરલાબાલા સરકાર
September 2006
ભગિની નિવેદિતા બાલિકાઓને પથ્થર પરનું કે માટીના બીબાં પરનું શિલ્પકામ શીખવવા ખૂબ ઇચ્છતાં. એમાંય માટીકામ માટે તેમણે ઘણા મોટા જથ્થામાં માટી મેળવી હતી અને કેટલીયે[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૧૩
✍🏻 સ્વામી જગદાત્માનંદ
September 2006
વિનાશના દૂત સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘તમને અત્યારે જે કેળવણી મળે છે તેમાં થોડાંઘણાં સારાં તત્ત્વો તો છે પણ એમાં નઠારી બાબતો એટલી વધુ[...]
🪔 સંસ્મરણ
દક્ષિણ આફ્રિકાનાં મારા સંસ્મરણો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2006
૨૯ ઓગસ્ટ થી ૧૩ સપ્ટેમ્બર, ૨૦૦૪ સુધી સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજની દક્ષિણ આફ્રિકાની યાત્રાનાં સંસ્મરણો અહીં પ્રસ્તુત છે. - સં. શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદની[...]
🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
September 2006
માઉન્ટ આબુથી ખેતડી પાછા ફરવું ટિપ્પણી - ૨૪ જુલાઈ, ૧૮૯૧ના રોજ શ્રીમાન્ રાજા સાહેબ આબુથી ૧૧.૧૫ વાગ્યે હાથગાડીમાં રવાના થઈને ખારચી સ્ટેશનથી ટ્રેઈનમાં બેઠા. ટ્રેઈન[...]
🪔
શ્રીરામકૃષ્ણદેવની દિવ્યલીલાના સહભાગી ગૃહસ્થ ભક્તો
✍🏻 સ્વામી ચેતનાનંદ
September 2006
વેદાંત સોસાયટી, સેન્ટ લૂઈસ દ્વારા સ્વામી ચેતનાનંદજી કૃત ‘ધેય્ લિવ્ડ વીથ ગોડ’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. રાણી રાસમણિ[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણનાં નામજપનું વિજ્ઞાન
✍🏻 સ્વામી ચેતનાનંદ
September 2006
નામજપની પદ્ધતિ મંત્રદીક્ષા વખતે ગુરુ શિષ્યને નામજપની પદ્ધતિ વિશે સૂચન-માર્ગદર્શન આપે છે. જો શિષ્ય એમાં શ્રદ્ધા ધરાવતો ન હોય અને ગુરુની સૂચનાનું પાલન ન કરતો[...]
🪔 બાળવાર્તા
બાળવાર્તા
✍🏻 સંકલન
September 2006
એક પૈસાદાર કાપડિયો એક ગરીબ બ્રાહ્મણનો શિષ્ય હતો. વેપારી સ્વભાવે ઘણો કંજૂસ હતો. પોતાની પોથીને ઢાંકવા બ્રાહ્મણને એક વાર કપડાના ટુકડાની જરૂર હતી. પોતાના શિષ્ય[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
September 2006
રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પૂર રાહતકાર્ય આપ સૌ જાણો છો કે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પોતાની સ્થાપનાના વર્ષથી એટલે કે ૧૯૨૭ થી થયેલી ગુજરાતના રાહતસેવાકાર્યમાં ધરતીકંપ,[...]