Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : એપ્રિલ ૨૦૧૦

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    प्रातः स्मरामि हृदि संस्फुरदात्मतत्त्वं सच्चित्सुखं परमहंसगतिं तुरीयम् । यत्स्वप्नजागरसुषुप्तमवैति नित्थं तद्‌ब्रह्म-निष्कलमहं न च भूतसङ्घः ॥ હૃદયમાં પ્રકાશતું આત્મતત્ત્વ સત્-ચિત્-આનંદમય, પરમહંસોની ગતિરૂપ અને તુરીય છે; તેનું[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    માણસો જાતજાતનાં હોય છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    મનુષ્યોને ચાર વર્ગોમાં વહેંચી શકાય: સંસારનાં બંધનોથી બદ્ધ, મુમુક્ષુઓ, મુક્ત થયેલા અને નિત્ય મુક્ત. નારદ જેવા ઋષિઓને આપણો નિત્ય મુક્ત કહી શકીએ. એ લોકો બીજાંઓના[...]

  • 🪔 વિવેકવાણી

    મહાવીર - હનુમાન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    અત્યારે હનુમાનના ચરિત્રને તમારે આદર્શ બનાવવાનો  છે જુઓ, રામચંદ્રની આજ્ઞાથી તેમણે સાગરને ઓળંગ્યો હતો; તેમને જીવન કે મરણની પરવા ન હતી! તેઓ પૂરેપૂરા ઇન્દ્રિયનિગ્રહી અને[...]

  • 🪔 સંપાદકીય

    આધ્યાત્મિકતા અને વેપાર-ઉદ્યોગ-૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ગયા સંપાદકીયમાં આપણે ચર્ચા કરી ગયા કે સંપત્તિવૃદ્ધિ, અર્થોપાર્જન, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલિટી (ઉદ્યોગો અને વ્યાપાર-સાહસોની સામાજિક જવાબદારી) અને ઉદ્યોગ-ધંધામાં નીતિ અને સદાચારનાં મૂલ્યો વગેરે આધ્યાત્મિક[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    શીખ ગુરુ નાનક તરીકે શ્રીરામકૃષ્ણ બુદ્ધ, મહાવીર તીર્થંકર અને શંકર વિશે શ્રીરામકૃષ્ણે સાંભળ્યું હતું અને એમના સંદેશ પર પોતાના કેટલાક બોધને તેમણે આધારિત કર્યો હતો.[...]

  • 🪔

    ચિંતામુક્ત બનો

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    ‘જીવનની કઠણાઈઓની ગાંઠ ખોલવી સરળ નથી. કેવળ પ્રાર્થના અને ભગવન્નામના જપથી જ ક્રમશ: આ ગાંઠ ઢીલી થઈ શકે છે. આધ્યાત્મિક જીવનમાં સફળતાનું આ જ સાચું[...]

  • 🪔 પ્રાસંગિક

    નવરીતિસ્થાપક ભારતનું ઉત્સર્જન-૧

    ✍🏻 ડો. આર. એ. માશેલકર

    (રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતાના બુલેટિનમાં પ્રસિદ્ધ થયેલ ઈંડિયન નેશનલ સાયન્સ એકેડેમી, ન્યુ દિલ્હીના અધ્યક્ષ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડો. આર. એ. માશેલકરના ‘રિસર્જન્સ ઓફ[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

     य इमं मध्वदं वेद आत्मानं जीवमन्तिकात् । ईशानं भूतभव्यस्य न ततो विजुगुप्सते । एतद्‌ वै तत्‌॥५॥ य:, જે મનુષ્ય; मध्वदम्‌, મધને પીતા (અર્થાત્‌, કર્મફળનો ઉપભોગ[...]

  • 🪔

    યુગપુરુષ - સ્વામી વિવેકાનંદ

    ✍🏻 વ્રજલાલ રા. પંડ્યા

    આપણો ભારત દેશ પુણ્યશાળી છે. તેની સનાતન સંસ્કૃતિ અને સંસ્કાર વિશ્વમાં આદર પાત્ર છે. પરમહંસો અને સંતોની જાગૃત ચેતનાએ ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ઘણું પ્રદાન કર્યું[...]

  • 🪔

    મૌની સાધુ

    ✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા

    સાધુજીવનમાં બે સુંદર વાત સંભળાય. ‘મૌનમાત્મ વિનિગ્રહ:’, મૌન સેવવું અને પોતાને સંયમમાં રાખવું, મનને એક વિષયમાં મગ્ન રાખવાનો અભ્યાસ. મોટેભાગે જે સાધુ વાતચીત ન કરે[...]

  • 🪔 સંસ્મરણ

    વેદોની વાર્તાઓ - વૃકોદરી વાસનાચુડેલ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    સૌભરિ ઋષિ તો કણ્વવંશના કુળદીપક હતા. વેદવેદાંગના મર્મજ્ઞ હોવા ઉપરાંત એમના મનમાં વૈરાગ્યભાવના પણ હતી. એમને જગતના વિષયો તુચ્છ લાગતા. જગતના કીડા જેવા ક્ષણભંગુર ભોગો[...]

  • 🪔

    આનંદબ્રહ્મ

    ✍🏻 સંકલન

    (સોમસાર શ્રીરામકૃષ્ણ સેવા મંદિર, બાંકુડા દ્વારા બંગાળીમાં પ્રકાશિત અને સ્વામી ઋતાનંદજી દ્વારા સંકલિત ‘શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજેર રસબોધ’માંથી થોડા અંશો વાચકો સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ.[...]

  • 🪔

    સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૪

    ✍🏻 સ્વામી અક્ષરાત્માનંદ

    ૧૬. ટીકાનિંદા નિંદા કે છિદ્રાન્વેષણવૃત્તિ શું છે? કોઈ પણ વ્યક્તિ કે કાર્ય વિશે હનન કરનારા શબ્દો એટલે નિંદા. નિંદાનાં ઘણાં પાસાં છે. સામાન્ય રીતે આપણે[...]

  • 🪔

    શ્રીરામચરિત

    ✍🏻 સ્વાામી ગીતાનંદ

    આદિ કાંડ: નારદ-વાલ્મીકિ સંવાદ तपस्वाध्यायनिरतं तपस्वी वाग्विदां वरम् । नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवम् ।।1.1.1।। આ વાલ્મીકિ રામાયણનો પ્રથમ શ્લોક છે. આ શ્લોકથી જ મહામુનિ વાલ્મીકિ ચોવીસ[...]

  • 🪔

    શિવજી ભૈયા

    ✍🏻 રામેશ્વર તાંતિયા

    કેટલાક લોકો એવા હોય છે કે એમને હળતા-મળતા માણસો દરેક સમયે સમાજ અને દેશમાં મળી આવે છે. હું શરદ બાબુની નવલકથા ‘બિરાજબહુ’ વાંચતો હતો. એમાં[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા જેલનાં કેદીઓ માટે કાર્યક્રમ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા કેદીનારાયણ સેવાયજ્ઞના ભાગ રૂપે રાજકોટ સેન્ટ્રલ જેલના ૫૫૦ કેદીઓ માટે ૧૮ માર્ચથી ૨૧[...]