Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : એપ્રિલ ૨૦૨૪
Read Articles
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻
April 2024
हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम्। तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये॥१५॥ पूषन, હે સૂર્ય, સૃષ્ટિના પાલનહાર; हिरण्मयेन पात्रेण, ચળકતા પાત્ર વડે, ચક્ર વડે; सत्यस्य मुखम् अपिहितं, સત્યનો ચહેરો[...]
🪔 સંપાદકની કલમે
તારલાઓનો બનેલો છે આપણો દેહ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
April 2024
સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાના બીજા ભાગમાં પ્રકાશિત “બ્રહ્માંડ (સમષ્ટિ)” પ્રવચનના આધારે આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે. ઘાટા અક્ષરેથી લખાયેલ વાક્યો સ્વામીજીનાં છે. ગાંધીજીને અહિંસામાં અતૂટ[...]
🪔 સ્વામી પ્રેમાનંદનાં સંસ્મરણો
કાર્ય-દક્ષતા અને સ્નેહ-પરાણતાનો સંગમ
✍🏻 સ્વામી સત્પ્રકાશાનંદ
April 2024
(‘ઉદ્બોધન કાર્યાલય’ દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘પ્રેમિક પુરુષ પ્રેમાનંદ’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ. - સં.) જે સહજતાથી અમે સ્વામી[...]
🪔 પત્રો
સાધકોને લખેલ પત્રો
✍🏻 સ્વામી તુરીયાનંદ
April 2024
ૐ અમેરિકા પ્રિય સ્વ...., તમારા વિવાદનો પ્રશ્ન શો છે? આટલું રડવાનું શા માટે? તમને શું થયું છે? સૂવાની આટલી ઇચ્છા કેમ? ‘शेते सुखं कस्तु—समाधिनिष्ठ:।’ સુખપૂર્વક[...]
🪔 શ્રીરામકૃષ્ણ સમીપે
શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી એમનું દર્શન
✍🏻 સ્વામી ચેતનાનંદ
April 2024
(સ્વામી ચેતનાનંદ દ્વારા રચિત How to Live with God પુસ્તકનો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વ. શ્રી દુષ્યંતભાઈ પંડ્યા. - સં.) પોતાની મહાસમાધિ[...]
🪔 શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર
સશક્તિક અવતાર
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
April 2024
જે પ્રમાણે ઠાકુરની પ્રામાણિક જીવની ‘શ્રીશ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ સારદાનંદજી મહારાજે લખી છે, તે જ પ્રમાણે સ્વામીજીની પ્રમાણભૂત જીવની ‘યુગનાયક’ સ્વામી ગંભીરાનંદજીએ લખી છે. એ જ પ્રમાણે[...]
🪔 વિવેકપ્રસંગ
સ્વામી વિવેકાનંદના શિષ્ય બનવાનો અર્થ શું છે
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
April 2024
ટર્ક સ્ટ્રીટ સ્થિત પોતાના નિવાસે રહેવાના સમયે સ્વામી વિવેકાનંદે ઘણા આધ્યાત્મિક પથિકોને માર્ગદર્શન આપ્યું હશે. સ્વામીજીની વિદાય થયા પછી પણ તેઓએ વેદાંતનો અભ્યાસ ચાલુ રાખ્યો[...]
🪔 સ્વામી વિવેકાનંદ સંસ્મરણ
સ્વામી વિવેકાનંદના પાવન પ્રસંગો
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
April 2024
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત Reminiscences of Swami Vivekananda પુસ્તકનો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે ડૉ. મુન્નીબેન માંડવિયા. - સં.) એક દિવસ સ્વામી વિવેકાનંદ[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
April 2024
(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) ગાંધારીના પુત્રો ગાંધારીના સો પુત્રો થયા, જેમાં દુર્યોધન સહુથી મોટો હતો. ધૃતરાષ્ટ્રને તેમની એક વૈશ્ય પત્નીથી ઉત્પન્ન થયેલો યુયુત્સુ નામનો[...]
🪔 સાહિત્ય
ડૉ. હરીન્દ્ર દવે પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 2024
‘ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ’ વિષયક આ શ્રૃંખલામાં આ અંકમાં એક વધુ પીછું ઉમેરાઈ રહ્યું છે. સુપ્રસિદ્ધ કવિ, કટાર-લેખક, સંપાદક, નાટ્યલેખક, નવલકથાકાર એવા શ્રી[...]
🪔
જપ-ધ્યાન સંબંધે સ્વામી બ્રહ્માનંદ
✍🏻 સંકલન
April 2024
(ધ્યાન, ધર્મ અને સાધના પુસ્તકનો એક અંશ) પ્રશ્ન: મહારાજ, મને જપ-ધ્યાન એક સાથે કરવાનો આદેશ મળ્યો છે. પણ ધ્યાન તો બિલકુલ થતું નથી. એટલા માટે[...]
🪔 ચિંતન
પરમ લીલામય શ્રીઠાકુર
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
April 2024
(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. માર્ચ મહિનાના અંકમાં પ્રકાશિત લેખનો આ દ્વિતિય અને અંતિમ ભાગ છે. - સં.) શ્રીઠાકુરની પરમ દિવ્યશક્તિ સ્વામી વિવેકાનંદને જંપવા[...]
🪔 સાધુઓના પાવન પ્રસંગો
નિર્જન હિમાલયમાં ઈશ્વરચિંતન
✍🏻 સ્વામી ચેતનાનંદ
April 2024
(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના એપ્રિલ ૨૦૨૩ના અંકમાંથી શ્રી પ્રકાશભાઈ હાથીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. આ સ્મૃતિકથા સ્વામી ચેતનાનંદજીએ રેકોર્ડ કરી છે. તેઓ કહે[...]
🪔 પ્રાસંગિક
ભરત પ્રસંગ
✍🏻 સ્વામી સુખાનંદ
April 2024
(23 એપ્રિલ, હનુમાન જયંતીના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ છે. - સં.) વશિષ્ઠ મુનિએ જ્યારે રામને કહ્યું કે[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામ અને શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
April 2024
(17 એપ્રિલ, રામનવમીના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એકનિષ્ઠ સ્વયંસેવક છે. - સં.) વેદાંતના ‘અન્વય’ અને ‘વ્યતિરેક’ સિદ્ધાંતાનુસાર શ્રીરામકૃષ્ણના[...]
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
April 2024
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તથા કચ્છ રેલવે કંપની લિમિટેડના સંયુક્ત ઉપક્રમે તા. ૧૮ ફેબ્રુઆરીના રોજ માલીયાસણ પ્રાથમિક શાળામાં સર્વરોગ[...]