Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓગસ્ટ ૨૦૧૪

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    गुरोनि्र्नदेशान्निजदेशसेवने कृतादरं भारतदर्शनोत्सुकम् । परिव्रजन्तं परिनिष्ठयोगिनं विवेकमानन्दयुतं प्रणौमि तम् ।।5।। સંન્યાસીરૂપે ભારતભૂમિનું પરિભ્રમણ કરીને ભારતને, સાચા ભારતને નજરે જોનાર, પોતાના ગુરુદેવની આજ્ઞાથી મા ભોમના બાંધવોની[...]

  • 🪔 અમૃતવાણી

    નામમાહાત્મ્ય અને પાપ - ત્રણ પ્રકારના આચાર્ય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    હું દુર્ગા દુર્ગા બોલીને મા, જો મરું, આખરે આ દીનને, કેમ ન તારો શંકરી, જોઉં તો ખરું. ‘શું ? મેં ભગવાનનું નામ લીધું છે તોય[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતનું ભાવિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું; આ એ જ આર્યાવર્ત[...]

  • 🪔 સંપાદકીય

    આજનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    શ્રીરામકૃષ્ણદેવ કહેતા : ‘જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી શીખીશ.’ મનુષ્ય પોતાનું આખું જીવન શીખતો જ રહે છે એવું નથી, પણ એમની શીખવાની ક્ષમતા પ્રકૃતિનાં બીજાં[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ...) આજે આખા જગતમાં વ્યક્તિત્વ કૌશલની, આંતરિક કૌશલની તાતી જરૂર છે. આ મહાન દર્શનની જરૂર સોવિયેત રશિયાને જણાય છે. એ શીખવનાર કોઈ નથી. લોકો[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) શાસ્ત્ર-મર્મ અને બોધસામર્થ્ય કેટલીયે વાર એવું લાગે છે કે જેમને અધ્યાત્મજ્ઞાન છે તેઓ બધાની વચ્ચે તે જ્ઞાનનું વિતરણ કેમ કરતા નથી ? વસ્તુત[...]

  • 🪔

    તું પરમહંસ બનીશ

    ✍🏻 સ્વામી સર્વગતાનંદ

    (ગતાંકથી આગળ...) ૪. કલ્યાણ મહારાજની દૃઢ ઇચ્છાશક્તિ તથા કાર્યકુશળતા કલ્યાણ મહારાજ પાસેથી તેમના પોતાના વિશે કોઈ જાણકારી લેવાનું ઘણું કઠિન હતું. અમે તો એમના પૂર્વાશ્રમનું[...]

  • 🪔

    દિવ્ય જીવનના સાંનિધ્યમાં

    ✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

    (ગતાંકથી આગળ...) (૧૭ એપ્રિલે) અમે જયરામવાટી જવા નીકળ્યાં. ઉત્સવ પરમ દિવસે, એટલે કે ૧૯ એપ્રિલ, ૧૯૨૩ ના રોજ હતો. કૃષ્ણલાલ મહારાજે આ ઉત્સવની મોટાભાગની જવાબદારી[...]

  • 🪔

    ભગવદ્ ગીતામાં કાર્ય-નીતિના દશ સિદ્ધાંતો - ૧

    ✍🏻 સ્વામી અભિરામાનંદ

    ‘વેદાન્ત કેસરી’ના ડિસેમ્બર, ૨૦૦૮ના અંકમાં શ્રીરામકૃષ્ણ મઠ, ચેન્નઈના વરિષ્ઠ સંન્યાસી સ્વામી અભિરામાનંદજીના મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રીહરેશભાઈ ધોળકિયાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    (ગતાંકથી આગળ) મને એક અવાજ સંભળાયો - ‘તું કોઈ સાધારણ પોપટ નથી.’ કોઈ વિશેષ દિશાથી ન આવતા આ અસાધારણ શબ્દને સાંભળીને મારી ચેતના પાછી આવી.[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (ગતાંકથી આગળ...) ખુશ સભાગૃહમાં પ્રવેશે છે વક્તૃત્વ સભાની તૈયારી માટે સ્વામી વિવેકાનંદે આપેલી સલાહને અનુસરવાનો ખુશે નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ શરૂ કર્યો. જે દિવસની ખુશ રાહ જોતો[...]

  • 🪔

    સૌજન્યની પરીક્ષા

    ✍🏻 સ્વામી આત્માનંદ

    બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ આકાશવાણીના ચિંતન કાર્યક્રમ માટે વિવિધ વિષયો ઉપર અનેક વિચારણીય લેખ લખ્યા હતા, જે તેનાં વિભિન્ન કેન્દ્રો દ્વારા પ્રસંગોપાત્ત પ્રસારિત થયા હતા અને[...]

  • 🪔

    પ્રભુ મહારાજનું માતૃહૃદય

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    ૧૯૮૫ની ૨૫મી માર્ચે બેલુર મઠમાં આયોજિત બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (દસમા પરમાધ્યક્ષ)ની સ્મૃતિસભામાં સહાધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજે આપેલ પ્રવચનનો હિન્દી ગ્રંથ ‘સ્વામી વીરેશ્વરાનંદ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    સ્વામીજીએ કાલીકૃષ્ણ અને બીજા ત્રણ બ્રહ્મચારીઓને (સુશીલ-સ્વામી પ્રકાશાનંદ ; કનાઈ - સ્વામી નિર્ભયાનંદ અને યોગેન - સ્વામી નિત્યાનંદ) સંન્યાસ દીક્ષા આપવાનું નક્કી કર્યું. વિરજા હોમ[...]

  • 🪔

    ગુરુને સંપૂર્ણ સમર્પિત શશી

    ✍🏻 સંકલન

    ‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિકથા’માંથી : ‘ઉદ્‌બોધન’માં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી શિવાનંદ સ્વામી રામકૃષ્ણાનંદ (શશી મહારાજ) પ્રેમ[...]

  • 🪔

    ભારતીય રાષ્ટ્રધ્વજનું મૂળ અને તેનો ક્રમિક વિકાસ

    ✍🏻 કાલી શંકર ભટ્ટાચાર્ય

    ડૉ. કાલી શંકર પ્રખર ક્રાંતિવાદી પરિવારના છે. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. ૨૦૧૦માં ભારતીય રાષ્ટ્રધ્વજની ઉત્ક્રાંતિના શોધ-નિબંધ બદલ તેમને પી.એચ.ડી.ની ઉપાધિ મળી. તેમણે ૧૯ ઓગસ્ટ,[...]

  • 🪔

    અતીન્દ્રિય ચિંતનશક્તિ

    ✍🏻 એ.આર.કે. શર્મા

    ‘શ્રી સારદા બુક હાઉસ’ દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત "Out of the Box Thinking' નામના પુસ્તકનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.- સં. માનવ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રાજકોટના હેમુ ગઢવી હોલમાં ૩ માર્ચ, ૨૦૧૪ના રોજ રાજ્ય સરકાર દ્વારા સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, તે કાર્યક્રમમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના[...]