Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓગસ્ટ ૨૦૨૨




Read Articles
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
August 2022
श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यत्। वाचो ह वाचं स उ प्राणस्य प्राणः। चक्षुषश्चक्षुरतिमुच्य धीराः। प्रेत्यास्माल्लोकादमृता भवन्ति॥ यत् श्रोत्रस्य श्रोत्रम्। मनसः मनः। वाचः ह वाचम्। सः[...]
🪔 સંપાદકની કલમે
આઝાદીનો અમૃત મહોત્સવ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
August 2022
આપણી સમક્ષ આ મહાન આદર્શ છે–ભારત દ્વારા વિશ્વનો વિજય–એનાથી જરાય ઓછું નહીં. અને આપણે સહુએ એના માટે તૈયાર રહેવું પડશે. આપણે સૌએ આને માટે કમર[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
બ્રહ્મ અને બ્રહ્મજ્ઞાન
✍🏻 શ્રી ‘મ’
August 2022
સમાધિસ્થ થયે બ્રહ્મજ્ઞાન થાય, બ્રહ્મદર્શન થાય. એ અવસ્થામાં વિચાર એકદમ બંધ થઈ જાય. માણસ ચૂપ થઈ જાય. બ્રહ્મ શી વસ્તુ, એ મોઢે બોલવાનું સામર્થ્ય રહે[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
શું અવતારને પણ સાધના કરવી પડે?
✍🏻 સ્વામી સારદાનંદ
August 2022
ભક્ત પોતાના ભગવાનને હંમેશાંં પૂર્ણ જોવા ઇચ્છે છે. નરદેહ ધારણ કરેલો છે એટલે એમનામાં નરસુલભ નિર્બળતા, દૃષ્ટિ કે શક્તિનો અભાવ કોઈ પણ કાળે સહેજ પણ[...]
🪔 પ્રાસંગિક
મહર્ષિ અરવિંદની દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી
August 2022
શ્રીરામકૃષ્ણ શું હતા? માનવ સ્વરૂપમાં આવિર્ભાવ પામેલ પ્રભુ. પરંતુ એ પ્રકટ સ્વરૂપની પાછળ તેમના બિન-અંગત વ્યક્તિત્વ તથા વૈશ્વિક વ્યક્તિત્વમાં પણ પ્રભુ રહેલા છે. આ વર્ષ[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવનો રાધા-ભાવ
✍🏻 સેજલબહેન માંડવિયા
August 2022
સાંજનો સમય છે. વૃક્ષો બધાં જ શ્રી રાધા-કૃષ્ણની હાજરીમાં ઝૂલી રહ્યાં છે. વૃંદાવનની એક નિકુંજમાં રાધાજી તથા કૃષ્ણ બેઠેલાં છે. ચારે બાજુ મધુર-વાતાવરણ છે. વાતો[...]
🪔 માતૃપ્રસંગ
આત્મજ્ઞાનની કેડીએ પહેલાં ડગલાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
August 2022
સંસારત્યાગી સાધુઓ પ્રતિ માને સ્વાભાવિક સ્નેહ હતો. માના કાકાની બહેનનો દીકરો બાંકુ (બંકિમ) નાની ઉંમરમાં ગૃહત્યાગ કરી સાધુ બન્યો હતો. એ સાંભળીને માએ કહ્યું: “સાધુ[...]
🪔 પાર્ષદ પ્રસંગ
શ્રીરામકૃષ્ણ સંઘમાં ભ્રાતૃભાવ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
August 2022
શશી મહારાજે કાતર થઈને કહ્યું, “રાજા, તું નિજગુણે મને ક્ષમા કર. મને ખબર છે કે તારી ચરણરજમાંથી સેંકડો શશીનો ઉદ્ભવ થઈ શકે છે. મેં અજાણ્યે[...]
🪔 પાર્ષદ પ્રસંગ
ઠપકા દ્વારા સંસ્કાર-શુદ્ધિ
✍🏻 સ્વામી નિખિલાનંદ
August 2022
મને લાગે છે કે ઠાકુરનાં સંતાનો આપણા જેવા ભક્તો ઉપર કૃપા કરવા માટે ઠપકાનો રસ્તો અપનાવે છે. (સ્વામી નિખિલાનંદ રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, ન્યુયોર્કના અધ્યક્ષ હતા[...]
🪔 વિવેકપ્રસંગ
રસોડામાં વેદાંત
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
August 2022
સ્વામીજીના ઓજસ્વી અને ઝળહળાટભર્યા વેદાંતનાદ કરતાં પણ એમની રોજબરોજની દિવ્ય મોહકતાનો ચમત્કાર જ મીડ ભગિનીઓને વધુ આકર્ષિત કરતો. એમને લાગતું કે ભગવાન ઈશુ ખ્રિસ્ત[...]
🪔 જ્ઞાનયોગ
શાશ્વત આનંદના સંધાને
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
August 2022
એક એવો આનંદ છે કે જે પૂર્ણ છે અને જે કદી પણ પરિવર્તન પામતો નથી. અહીંના જીવનમાં આપણે જે સુખ અને આનંદ મેળવીએ છીએ તેવો[...]
🪔 બાળ ઉદ્યાન
શ્રીશંકરાચાર્ય
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
August 2022
શંકર વેદાંતસાધના કરતાં કરતાં પોતાના ગુરુદેવની પાસે કેટલાંય વર્ષો સુધી રહ્યા. ગુરુ એ પોતાના આ અદ્ભુત શિષ્યને પરમ તત્ત્વમાં દૃઢ પ્રતિષ્ઠિત કરી દીધો. (અદ્વૈત[...]
🪔 જ્ઞાન-ગમ્મત
વિવેકાનંદ ક્રોસવર્ડ - ઓગસ્ટ 2022
✍🏻 સંકલન
August 2022
‘શિકાગો વ્યાખ્યાન’ સ્વામી વિવેકાનંદની પુસ્તિકામાંથી આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. આ પુસ્તિકા આપ ઓનલાઈન નિ:શુલ્ક વાંચી શકો છો: vivekananda.live/eshop/free-ebooks/ 31 ઓગસ્ટ પહેલાં જો તમે સાચા[...]
🪔 વિજ્ઞાન
વિસ્મય અને રહસ્યબોધ
✍🏻 સંકલન
August 2022
🪔 અધ્યાત્મ
અનાસક્તિનું મનોવિજ્ઞાન
✍🏻 સ્વામી ભજનાનંદ
August 2022
સંકલ્પોને રોકવા માટે આપણે સંસ્કાર (મન પર પડેલી જૂની છાપ) દ્વારા ઉત્પન્ન થયેલી કામનાઓથી ‘ઇચ્છા’ને અલગ કરવી પડશે. વૈરાગ્ય કે અનાસક્તિનો વાસ્તવિક અર્થ જ એ[...]
🪔 યાત્રા સંસ્મરણ
‘બોલ બમ’ની યાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2022
શ્રાવણ માસમાં તીર્થના પુરોહિત-પંડાઓ ત્રણ-ચાર સમૂહમાં વહેંચાઈ જઈને દૂર સુદૂરના પહાડ-જંગલોમાંની રાખ ચાળે છે અને સંક્રાંતિ તથા પ્રત્યેક શ્રાવણી સોમવારે તેઓ અણિદાર અક્ષુણ્ણ સુંદર બિલ્વપત્રોને[...]
🪔 અધ્યાત્મ
ધર્મ-સાધના
✍🏻 સ્વામી માધવાનંદ
August 2022
જો તમે ખરેખર જ ઈશ્વરને ચાહતા હો તો ઈશ્વરપ્રાપ્તિના માર્ગમાં બાધારૂપ વાસનાનો ત્યાગ કરવો પડશે. આ રીતે ત્યાગ વિના આધ્યાત્મિક ઉન્નતિ અશક્ય છે. તમારા મનને[...]
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻
August 2022
ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com[...]