Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૨૦૨૩




Read Articles
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 2023
पीत्वा पीत्वा परमममृतं वीतसंसाररागा; हित्वा हित्वा सकलकलह- प्रापिणीं स्वार्थबुद्धिम्। ध्यात्वा ध्यात्वा गुरुवरपदं सर्वकल्याणरूपम् नत्वा नत्वा सकलभुवनं पातुमामन्त्रयामः॥ प्राप्तं यद्वै त्वनादिनिधनं वेदोदधिं मथित्वा दत्तं यस्य प्रकरणे[...]
🪔 સંપાદકની કલમે
હું તો છું જ્યોતિર્મય આત્મસ્વરૂપ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
July 2023
સ્વામી વિવેકાનંદ કહે છે, “માનવી આત્મા તરીકે ખરેખર મુક્ત છે, પરંતુ મનુષ્ય તરીકે બદ્ધ છે—ભૌતિક પરિસ્થિતિઓ અનુસાર બદલાયા કરે છે. મનુષ્ય તરીકે તે એક યંત્ર[...]
🪔 માતૃપ્રસંગ
શ્રીમા શારદાદેવીની સર્વજ્ઞતા
✍🏻 સ્વામી ચેતનાનંદ
July 2023
(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની[...]
🪔 માતૃપ્રસંગ
શ્રીશ્રીમા અને જયરામબાટી
✍🏻 સ્વામી પરમેશ્વરાનંદ
July 2023
(શ્રીશ્રીમાતૃમંદિર દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘શ્રીશ્રીમા ઓ જયરામબાટી’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે સ્વામી કૃષ્ણસખાનંદ. - સં) પૂર્વભૂમિકા ૨૦મી સદીની શરૂઆતનો સમય[...]
🪔 સ્વામી રામકૃષ્ણાનંદ
ગુરુ અને ભ્રાતૃસેવાનો સાચો આદર્શ
✍🏻 સ્વામી અચલાનંદ
July 2023
(15 જુલાઈના રોજ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી (શશી મહારાજ)ની તિથિપૂજા છે. આ શુભ ઉપલક્ષે ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિમાલા,[...]
🪔 વિવેક પ્રસંગ
સ્વામીજીની આંખો, જાણે કે ખરતા તારા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
July 2023
જગતને ઈશુનો સંદેશ 11 માર્ચ, 1900ના રોજ સ્વામી વિવેકાનંદે સાન ફ્રાંસિસ્કોમાં ‘જગતને ઈશુનો સંદેશ’ વિષય ઉપર પ્રવચન આપ્યું હતું, જેમાં સ્વામીજી કહે છેઃ “એકની પાછળ[...]
🪔 દૃષ્ટાંતકથા
હિમાલય કેવો ભવ્ય અને સુંદર છે!
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 2023
પરમાત્મા પ્રત્યે પ્રેમ ખાતર જ પ્રેમ રાખવો એ જ વધારે સારું છે આ જીવનમાં કે પછીના જીવનમાં કોઈ બદલો મળે માટે પરમાત્મા પ્રત્યે પ્રેમ ખાતર[...]
🪔
‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’નો ઉદય
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
July 2023
આજનો યુગ છે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ (AI)નો. જીવનના પ્રત્યેક ક્ષેત્ર—બેંકિંગ, શિક્ષણ, મેન્યુફેક્ચરિંગ, લેખન, અને ચિત્રકલાથી લઈ યુદ્ધક્ષેત્ર સુધી એ પાંખો પ્રસારી રહ્યું છે. અને હજુ તો[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
July 2023
શાન્તનુએ તેમની શરતનો સ્વીકાર કરી લીધો. ત્યાર બાદ તેઓ સુખેથી સાથે રહેવાં લાગ્યાં. આ રીતે અનેક વર્ષો વીતી ગયાં. એક પછી એક તેમને સાત પુત્રો[...]
🪔
ગાંધીયુગના સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશી પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2023
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં તા. ૨૧મી જુલાઈ, ૧૯૧૧ના રોજ જન્મેલા શ્રી ઉમાશંકર જોશી ગાંધીયુગના એક શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્યકાર હતા. તારીખ ૧૯મી ડિસેમ્બર, ૧૯૮૮ના[...]
🪔 ગુરુપૂર્ણિમા
ગુરુ-વાક્યમાં શ્રદ્ધા
✍🏻 શ્રીરામકૃષ્ણ ઉપદેશ
July 2023
(3 જુલાઈના રોજ ગુરુપૂર્ણિમા છે. આ શુભ પ્રસંગ ઉપલક્ષે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી સંકલિત ગુરુ સંબંધિત શ્રીરામકૃષ્ણદેવની ઉક્તિઓનું સંકલન આપની સમક્ષ પ્રસ્તુત છે. કૌંસમાં આપેલ પ્રથમ નંબર[...]
🪔 ગુરુપૂર્ણિમા
ગુરુ તારો પાર ન પાયો...
✍🏻 શ્રી હિતેષભાઈ ગઢવી
July 2023
ગુરુપૂર્ણિમા શા માટે? મહર્ષિ પરાશર અને માછીમાર-પુત્રી સત્યવતીના પુત્રનું નામ કૃષ્ણ દ્વૈપાયન હતું. તેમનો જન્મ દ્વિપ (ટાપુ) પર જન્મ થયો હોવાથી કૃષ્ણ દ્વૈપાયન તરીકે ઓળખાયા.[...]
🪔 ધ્યાન
ધ્યાનમાં બેસતા પહેલાં - ૧
✍🏻 સ્વામી અશોકાનંદ
July 2023
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. - સં.) ઈશ્વર-સંબંધી એક વિચારનો અતૂટ પ્રવાહ[...]
🪔 ગુરુપૂર્ણિમા
સત્સંગ સુધા
✍🏻 સ્વામી માધવાનંદ
July 2023
(ગુરુપૂર્ણિમા ઉપલક્ષે રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત સામયિક ‘વિવેક જ્યોતિ’ના ઓક્ટોબર-ડિસેમ્બર, 1982માં છપાયેલ લેખનું ભાષાંતર અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા.[...]
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
July 2023
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ફલહારિણી કાલી પૂજા રાજકોટ આશ્રમ દ્વારા ગુરુવાર, ૧૮ મેના રોજ સંધ્યા આરતી પછી ફલહારિણી કાલી પૂજા નિમિત્તે વિશેષ પૂજા તથા ભજન-કીર્તન પણ[...]