Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જૂન ૨૦૦૮

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    કિન્નામ રોદષિ સખે ત્વયિ સર્વશક્તિઃ આમન્ત્રયસ્વ ભગવન્ ભગદં સ્વરૂપમ। ત્રૈલોક્યમતદખિલં તવ પાદમૂલે આત્મૈવ હિ પ્રભવતે ન જડઃ કદાચિત્॥ ‘હે મિત્ર! શા માટે રડે છે? તારામાં[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંસારનો ખજાનો સદાયનો નથી

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એક મોટા માણસના રખેવાળને એના શેઠની જાગીર સંભાળવાની જવાબદારી આવી. ‘આ મિલકત કોની છે?’ એમ એને કોઈએ પૂછતાં એ કહેતો : ‘અરે શેઠ, આ બધી[...]

  • 🪔 વિવેકવાણી

    માનવજાતનું અને દુનિયા આખીનું ભલું કરો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    તમારે કલ્યાણ સાધવું હોય તો, તમારી ક્રિયાવિધિઓ ફેંકી દો અને જીવતા ઈશ્વરને કે માનવ-ઈશ્વરને ભજો; માનવશરીરધારી દરેક જીવને પૂજો. ઈશ્વરના વિશ્વરૂપ તેમ જ માનવરૂપમાં તેને[...]

  • 🪔 સંપાદકીય

    વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    બાળકના સર્વાંગીણ વ્યક્તિત્વ વિકાસ માટે આપણે એમનાં શારીરિક, બૌદ્ધિક, નૈતિક, સામાજિક, સાંસ્કૃતિક, કલાસૌંદર્યલક્ષી અને આધ્યાત્મિક પાસાંના વિકાસ માટે પૂરતું ધ્યાન અપાવું જોઈએ. મૂલ્યનિષ્ઠ વિચારોને આત્મસાત્‌[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ઈત્યેવં વદન્તિ જનજલ્પનિર્ભયા: એકમતા: કુમાર - વ્યાસ - શુક - શાણ્ડિલ્ય - ગર્ગ - વિષ્ણુ - કૌણ્ડિન્ય - શેષોદ્વવારુણિ - બલિ - હનુમદ્‌ - વિભીષણાદયો[...]

  • 🪔

    વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ભારતમાં અર્વાચીન નવોત્થાન : પોતાનો અર્વાચીન ઇતિહાસ જેને આપણે કહીએ તેનાં પ્રથમ પૃષ્ઠો લખવાનો પ્રારંભ ભારતે ઓગણીસમી સદીમાં કર્યો. યુનાઈટેડ કિંગ્ડમ દ્વારા પશ્ચિમ સાથેના પોતાના[...]

  • 🪔

    પૃથ્વી પરનું સ્વર્ગ - માયાવતી

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘માયાવતી’, નામ સાંભળતાં જ કોઈ અલૌક્કિ, રહસ્યમયી માયાથી ભરેલી સૃષ્ટિ કલ્પનામાં ખડી થઈ જાય છે! અને ખરેખર આ માયાવતી છે જ એવી! લોહાઘાટથી મોટર રસ્તે[...]

  • 🪔 ઈતિહાસ

    ભારતનું પ્રાચીન વાઙ્‌મય

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) વેદ આગળ દર્શાવ્યા પ્રમાણે વિશ્વના સૌથી પ્રાચીન વાઙ્‌મય એક વેદનું બાદરાયણ વ્યાસે જુદા જુદા ચાર વેદોમાં વિભાજન કર્યા પછી એ વેદસંહિતાઓમાં સમય જતાં[...]

  • 🪔

    માનવદેહ : એક અદ્‌ભુત સર્જન - ૧

    ✍🏻 ડૉ. એલેક્સીસ કેરેલ

    (રિડર્સ ડાઈઝેસ્ટના ‘ધ બુક ઓફ હ્યુમન બોડી’) નામના ગ્રંથમાં ડૉ. એલેક્સીસ કેરેલે લખેલ ‘મેન : ધ અનનોન’ પુસ્તકના સારસંક્ષેપનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ[...]

  • 🪔 શિક્ષણ

    મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા - ૧૧

    ✍🏻 સંકલન

    ચારિત્ર્ય ઘડતરના બે પ્રભાવક સાધન એટલે હાલરડાં અને વાર્તાકથન : બાળકના જન્મ પછી માતા હાલરડાં દ્વારા પ્રત્યક્ષ અને મોટો પ્રભાવ પાડી શકે છે. દુ:ખની વાત[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ મહિમા-૧૦

    ✍🏻 અક્ષયકુમાર સેન

    (ગતાંકથી આગળ) પાઠક : મુક્ત ક્યાં થયો છું? જેવો હતો તેવો જ છું. એ જ રોગ, એ જ શોક, એ જ સંસારની ઝંઝટ. એ બધું[...]

  • 🪔

    ભારતની સન્નારીઓ

    ✍🏻 સંકલન

    શબરી ગુરુ પ્રત્યેની અચળ ભક્તિથી પૂર્ણતાને પામી શકાય, તેનું ઉદાહરણ શબરીના જીવનમાંથી જોવા મળે છે. તેઓ જંગલમાં વસતી આદિવાસી જાતિનાં નારી હતાં. તેઓ પંપા નદીના[...]

  • 🪔 બાળવાર્તા

    શિવભક્ત વિદ્યાપતિ

    ✍🏻 સંકલન

    (૧) મહાશિવરાત્રીની રાત હતી. શિવમંદિરમાં ભક્તો ઊમટી રહ્યા હતા. રાજ દરબારના પંડિત વિદ્યાપતિ રાજા શિવસિંઘે રચેલ ભક્તિગીતો મધુર કંઠે ગાતા હતા. રાજા અને મહારાણી લક્ષ્મીદેવી[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન, લીંબડી રામકૃષ્ણ મિશન, લીંબડીની જલધારા પરબનું ૪૧મું સોપાન મંડાય છે. રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની રુખીસૂકી ભૂમિની અને ગ્રામ્યજનોની કાયમી તરસ છીપે[...]