Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : એપ્રિલ ૧૯૯૭

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    यन्मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथाहेर्भ्रमः । यत्पादप्लवमेव भाति हि भवाम्भोधेस्तितीर्षावतां वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् ।। જેની માયાને વશ સમસ્ત જગત, બ્રહ્માદિ દેવો[...]

  • 🪔 વિવેકવાણી

    વિવેકવાણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સાચું સુખ પોતે પોતાને સુખી બનાવી શકશે એમ માણસે માનવું તે મૂર્ખતા છે; વરસોના સંઘર્ષ પછી એને માલૂમ પડે છે કે ખરું સુખ સ્વાર્થવૃત્તિના ત્યાગમાં[...]

  • 🪔 સંપાદકીય

    જગ જન દુઃખ જાય

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    જગ જન દુઃખ જાય ૧૫મી માર્ચ, ૧૮૮૬. શ્રીરામકૃષ્ણદેવને સારવાર માટે કલકત્તામાં કાશીપુરના બગીચામાં લાવવામાં આવ્યા છે. ગળામાં કૅન્સર થયું છે. ભયંકર પીડા થઇ રહી છે,[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનું ભારત પ્રત્યાગમન

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    સ્વામી વિવેકાનંદજીના ભારત પુનરાગમનની શતાબ્દીના ભાગરૂપે કલકત્તાના દેશબંધુ પાર્ક ખાતે ૨૩મી ફેબ્રુઆરી, ૧૯૯૭ના રોજ એક વિશાળ જાહેરસભા યોજાઇ હતી. આ પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]

  • 🪔

    વ્યવહારુ વેદાન્ત અને મૂલ્યોનું વિજ્ઞાન

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    વિશ્વ વિખ્યાત વક્તા સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમના સુપ્રસિદ્ધ પુસ્તક ‘Practical Vedanta and the science of values’નું ગુજરાતી ભાષાંતર શ્રી[...]

  • 🪔

    ક્રાઈસિસ મૅનૅજમૅન્ટ - ભારતીય અભિગમ

    ✍🏻 હરેશ ધોળકિયા

    મૅનૅજમૅન્ટ! આ પશ્ચિમનો વિચાર છે. ત્યાં જે રીતે ટૅકનૉલૉજી વિકસી છે, પરિણામે જે પ્રગતિ થાય છે, તેનું સંચાલન કરવા જે વ્યવસ્થા ઊભી કરાઈ છે તે[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    જાકે પ્રિય ન રામ બૈદેહી

    ✍🏻 કાકા કાલેલકર

    (રાગ : ખમાજ - તીન તાલ) જાકે પ્રિય ન રામ બૈદેહી, સો છાંડિયે કોટિ બૈરી સમ, જદ્યપિ પરમ સનેહી. તજ્યો પિતા પ્રહ્‌લાદ, વિભીષણ બન્ધુ, ભરત[...]

  • 🪔

    ભક્તકવિ મીરાંબાઈ

    ✍🏻 રામનારાયણ ના. પાઠક

    યુગે યુગે સંક્રાન્તિ કાળ આવે જ છે. માનવજીવનને ટકાવી રાખનારાં મૂળભૂત તત્ત્વો - સત્ય, નિર્ભયતા, પ્રમાણિકતા, પરસ્પર પ્રેમ અને વિશ્વાસ ઓસરતાં જણાય છે. તેવે સમયે[...]

  • 🪔 કાવ્ય

    હે પ્રભુ

    ✍🏻 રતુભાઇ દેસાઇ

    અન્યનાં પાપ કે પુણ્યમાં મારી છિદ્રાનેવેષી ચાળણીએ ચાળવાની મતિ મને કદી ન સૂઝો! મારાં પાપોને અને પુણ્યોને પારખવાની બુદ્ધિ, શક્તિ, ભક્તિ તું મને સદા આપતો[...]

  • 🪔

    ભગવાન મહાવીરનો વીરધર્મ

    ✍🏻 કુમારપાળ દેસાઇ

    દરેક મહાપુરુષના જીવનમાં આફત અને આપત્તિનો સમય આવે છે. ભગવાન મહાવીરના જીવનકાળમાં જ સિદ્ધાંતકારના નસીબમાં સર્જાયેલી અનિવાર્ય ગેરસમજણ ઊભી થઇ. એમના તત્ત્વજ્ઞાનને પચાવનારા જેમ જ્ઞાની[...]

  • 🪔

    પ્રાર્થના

    ✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચાર્ય

    મને અમુક વસ્તુ નહીં પણ બીજી વસ્તુ મળો એવી પ્રાર્થના ઈશ્વરને કદી કરો નહીં. બધું ઈશ્વર પર છોડી દો. બધાં ધર્મશાસ્ત્રો એ જ કહે છે[...]

  • 🪔

    દૈનિક જીવનમાં શાંતિ મેળવવા માટે વ્યવહારુ સૂચનો

    ✍🏻 સ્વામી બુધાનંદ

    બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમનાં પુસ્તકો - ‘Mind and Its Control’ (મન: તેનો નિગ્રહ), ‘Will Power & Its Development’, ‘How to[...]

  • 🪔

    ગૃહસ્થ ધર્મ અને આધ્યાત્મિક સાધના

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    પરિણીત માણસને કૌટુંબિક, સામાજિક, રાષ્ટ્રીય, વ. ફરજ – કર્તવ્યો કરવાનાં છે. તેમાંથી એક પણ કર્તવ્યને તે સહેલાઇથી પડતું મૂકી શકે નહિ. તેને ધન કમાવાનું હોય[...]

  • 🪔 બાળ-વિભાગ

    કલ્પવૃક્ષની વાર્તા

    ✍🏻 સંકલન

    એક ગામમાં એક વેપારી રહેતો હતો. પોતાના વેપાર-ધંધા માટે ગામેગામ ફરતો, દૂર-સુદૂર ફરી ફરીને સારું એવું ધન કમાયો. તેને ધનસંપત્તિ-મોજશોખ પસંદ હતાં. એ ધન કમાઈને[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    વિશ્વ આહાર

    ✍🏻 ડૉ. પ્રફુલ્લભાઇ વૈદ્ય

    વિશ્વ આહાર : આહાર વિષયક માર્ગદર્શન આપતું ઉત્તમ પુસ્તક વિશ્વ આહાર લેખક : ડૉ. પ્રફુલ્લભાઇ વૈદ્ય પ્રકાશક : બાગ પ્રકાશન (બાપાલાલ ગ. વૈદ્ય પ્રકાશન) ૧,[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    રાજકોટમાં ભવ્ય શોભાયાત્રા આયોજિત શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા શ્રીરામકૃષ્ણદેવની ૧૬૨મી જન્મતિથિ પ્રસંગે ૧૦મી માર્ચના રોજ એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું. શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને[...]

  • 🪔

    વાચકોના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો માર્ચ અંક મળ્યો. હૉલિસ્ટિક વિજ્ઞાન અને વેદાંત’ શ્રી કેશવલાલ વી. શાસ્ત્રીનો લેખ અતિ ઊંડા ગહન ચિંતનવાળાથી જ સમજી શકાય તેવો કહી શકાય. મારા[...]