Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓગસ્ટ ૨૦૦૮

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    वाणी गुणानुकथने श्रवणौ कथायां हस्तौ च कर्मसु मनस्तव पादयोर्नः । स्मृत्यां शिरस्तव निवासजगत्प्रणामे दृष्टिः सतां दर्शनेऽस्तु भवत्तनूनाम् ॥ અમારી જિહ્વા આપનાં નામ-ગુણ-કીર્તનમાં હંમેશ વ્યસ્ત રહે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    વિવિધભાવે શ્રીરામકૃષ્ણદેવ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (માસ્ટરને)- મણિ મલ્લિકના દીકરાનો જમાઈ આવ્યો હતો. તેણે કોઈ કે ચોપડીમાં (John Stuart Mill's Autobiography, Mill, 1806-1873.) વાંચ્યું છે કે ઈશ્વર એવો જ્ઞાની કે[...]

  • 🪔 વિવેકવાણી

    ભગવદ્‌ કૃપા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શિષ્ય : સ્વામીજી! શ્રીરામકૃષ્ણ કહેતા કે માણસ પહેલાં કામ અને કાંચનનો ત્યાગ ન કરે તો આધ્યાત્મિક અનુભૂતિમાં બહુ આગળ ન વધી શકે. જો એમ હોય[...]

  • 🪔 સંપાદકીય

    વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ - ૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    અગાઉ જણાવેલ દસ મૂલ્યોની માપનરીતિ પ્રમાણે જીવનનાં બીજાં કેટલાંક અગત્યનાં અને ઉદાત્ત મૂલ્યોને કે સદ્‌ગુણોને શાળામાં માપી શકાય છે. આવાં સત્યનિષ્ઠા, સારી રીતભાતો કે સદ્‌વ્યવહાર,[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    स होवाच पितरं तत कस्मै मां दास्यसीति । द्वितीयं तृतीयं तँ होवाच मृत्यवे त्वा ददामीति ॥ ४॥ सः ह उवाच, તે (નચિકેતા) કહેવા લાગ્યો; पितरम्‌,[...]

  • 🪔

    વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    પશ્ચિમમાંનું વિવેકાનંદનું કાર્ય પશ્ચિમ ભારતમાં ક્યાંક પોતાના ભ્રમણ સમયે, શિકાગોમાં ૧૮૯૩માં મળનારી વિશ્વધર્મ પરિષદ વિશે સાંભળ્યું. એમના કેટલાયે મિત્રોએ અને પ્રશંસકોએ એમને એ પરિષદમાં હાજરી[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ મહિમા-૧૨

    ✍🏻 અક્ષયકુમાર સેન

    પાઠક : જેઓ ભગવાનને પ્રાપ્ત કરે છે, તેમની અવસ્થા કેવી હોય છે? ભક્ત : બાફેલાં બટેટાં-રીંગણાંની જે સ્થિતિ હોય છે એવી સ્થિતિ, ભગવાનની પ્રાપ્તિ કરનાર[...]

  • 🪔 પ્રાસંગિક

    પુરુષોત્તમ શ્રીકૃષ્ણ :

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભારતની સંસ્કૃતિ વ્યક્તિનિરપેક્ષ હોવા છતાં એની ગોદમાં કેટકેટલાં અદ્‌ભુત-રમણીય વ્યક્તિત્વો પાંગર્યાં છે! વ્યક્તિત્વોની એ નક્ષત્રમાળામાં રામ અને કૃષ્ણ ભારતીય જનતાનાં હૈયામાં જડાયેલાં છે. હજારો વર્ષોથી[...]

  • 🪔 શિક્ષણ

    મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલીઅને શિક્ષકની ભૂમિકા - ૧૩

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદ પ્રેરક આદર્શ રૂપે : એક અનંત પ્રેરણાદાયી આદર્શ રૂપ મહામાનવ અને એમના મનના સ્વાભાવિક મહાનાયક રૂપે ભારતના લાખો યુવાનો માટે આજે પણ સ્વામી[...]

  • 🪔 પ્રવાસ

    સ્વામી વિવેકાનંદ અને રાજસ્થાન

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    મદ્રાસના લાંબાકાળના પ્રવાસનું કારણ ૧૮૯૨ના ડિસેમ્બરમાં જ રામનદના રાજા ભાસ્કર સેતુપતિએ સ્વામીજીને યુરોપ અને અમેરિકાની યાત્રા માટે રૂપિયા દસ હજાર આપવાનો પ્રસ્તાવ કર્યો હતો, તેમ[...]

  • 🪔

    શ્રીમદ્‌ ભાગવતકથા - કાલિયાનાગનું દમન

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    શુકદેવજી બોલ્યા : હે મહારાજ! એક વખત વૃંદાવનવિહારી શ્રીકૃષ્ણ મિત્રો સાથે યમુના નદી પર ગયા. આ વખતે તેમની સાથે બલરામ ન હતા. ત્યાં ઉનાળાના તાપથી[...]

  • 🪔 બાળવાર્તા

    જ્યોતિર્લિંગ ત્ર્યંબકેશ્વર

    ✍🏻 સંકલન

    (૧) મહર્ષિ ગૌતમ અને એમનાં ધર્મપત્ની અહલ્યા બ્રહ્મગિરિ પર્વતની તળેટીમાં પોતાના આશ્રમમાં રહેતાં હતાં. વર્ષોનો દુષ્કાળ આ વિસ્તારના લોકોને ઘેરી વળ્યો. વરુણરાજાની મહેરથી સારો વરસાદ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન, લીંબડીની શ્રીમા સારદા-ગાયદાન યોજના રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા રોગીનારાયણ સેવા, દરિદ્ર નારાયણ સેવા, આપત્તિ પીડિત નારાયણ સેવા, શ્રીરામકૃષ્ણ જલધારા યોજના જેવાં સામાન્ય જનોના[...]