Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૧૯૯૭

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणा-पुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहाम् । हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थिताम् वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् જેનું ધવલ સ્વરૂપ છે, બ્રહ્મવિચારના સારરૂપ પરમ લક્ષ્યમાં[...]

  • 🪔 વિવેકવાણી

    એકાગ્રતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    મનની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય બીજી કઈ રીતે જગતમાંનું કોઈ પણ જ્ઞાન મેળવાયું છે? જગતને જો ધક્કો મારતાં આપણને આવડે, તેને યોગ્ય રીતે આઘાત કરતાં[...]

  • 🪔 સંપાદકીય

    પોરબંદરમાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    પોરબંદર! સાધુ - સંતોની પાવન ભૂમિ પોરબંદર! સુદામાપુરી નામે વિખ્યાત ઐ ઐતિહાસિક પોરબંદર : મહાત્મા ગાંધીનું પુણ્ય જન્મસ્થળ પોરબંદર! પોરબંદરનું નામ સાંભળતાં જ શ્રદ્ધાથી મસ્તક[...]

  • 🪔

    સ્મરણશક્તિની કળા

    ✍🏻 પ્રૉ. એમ. રામમૂર્તિ

    આપણી દિવ્યતાનું વિસ્મરણ જ આપણી બધી સમસ્યાઓનું મૂળ છે. આધ્યાત્મિક જીવનમાં તેમ જ દૈનિક જીવનમાં સફળતા માટે સ્મરણશક્તિ આવશ્યક છે. મૅકગીલ યુનિવર્સિટી, મૉન્ટ્રીયલ, કૅનેડાના ગશ્ચિતશાસ્ત્રના[...]

  • 🪔

    પોરબંદરની ગૌરવ ગાથા

    ✍🏻 પ્રૉ. પી.એમ. જોષી

    પ્રૉ. પી. એમ. જોષી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાણિજ્ય ફેકલ્ટીના ડીન છે તેમ જ માધવાણી આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરના પ્રિન્સિપાલ છે. – સં. છેક ‘મહાભારત’ના સમયથી[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને શ્રી શંકર પાંડુરંગ પંડિત

    ✍🏻 પંડિતા ક્ષમા રાવ

    સ્વામી વિવેકાનંદજીએ પરિવ્રાજકરૂપે ભારતનું ભ્રમણ કર્યું હતું ત્યારે (ઇ.સ.૧૮૯૧-૯૨માં) તેઓ પોરબંદરમાં લગભગ ચાર માસ રહ્યા. જે ઐતિહાસિક બંગલામાં (ભોજેશ્વર બંગલામાં) તેમણે નિવાસ કર્યો, તેને ‘સ્વામી[...]

  • 🪔

    સાધકોના પ્રશ્નોના ઉત્તર

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને રામકૃષ્ણ મિશનની વારાસણી સેવાશ્રમની હૉસ્પિટલમાં સેવા આપે છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વાર્ષિકોત્સવ વખતે મળેલ ભક્તસંમેલનમાં તા. ૭-૫-૯૫ના[...]

  • 🪔

    ‘એ તો છે સહસ્રદલ કમલ’

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (યોગીન માના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) તે વખતે બલરામ બોઝને ત્યાં રથયાત્રાનો ઉત્સવ હતો. આ ઉત્સવમાં ભાગ લેવા શ્રીરામકૃષ્ણ પધારવાના હતા. આથી ભક્તોના આનંદનો પાર[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    પિયાલો

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    આ તારો પિયાલો છે - આદિકાળથી તારે માટે એ નિર્માયેલો છે. ના, મારા બાળ, એમાંથી કેટલું તારું પોતાનું કાળું ઉકાળેલું છે તે હું જાણું છું.[...]

  • 🪔

    પોરબંદર વધુ સમૃદ્ધ બનશે

    ✍🏻 મણિભાઈ વોરા

    પોરબંદરમાં પુરાતત્ત્વ સંશોધન મંડળના સ્થાપક અને સુપ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી મણિભાઈ વોરા અહીં પોરબંદરની ગઈ કાલ, આજ અને આવતી કાલની ઝાંખી આપે છે. – સં. બીજા[...]

  • 🪔 કાવ્ય

    નિરંજન નિરાકાર

    ✍🏻 રતુભાઈ દેસાઈ

    હરિ! તું માગે ના કદી કાળ, હરિ! તને હોય નહિ દરકાર. હરિ! તને હોય નહિ શણગાર! હરિને હોય નહીં શણગાર! દસ દસ દિશનાં ચીર હરિએ,[...]

  • 🪔

    પોરબંદરનાં એક હજાર વર્ષ

    ✍🏻 ડૉ. નરોત્તમ પલાણ

    સુપ્રસિદ્ધ ઇતિહાસકાર ડો. નરોત્તમ પલાણ ઐતિહાસિક પુરાવાઓ આપી અહીં પૂરવાર કરે છે કે પોરબંદરની સ્થાપના એક હજાર વર્ષો પૂર્વે શ્રાવણી પૂનમના દિને થઈ હતી. -સં[...]

  • 🪔

    એ પ્રભાત જલદી ઊઘડો

    ✍🏻 ગુલાબદાસ બ્રોકર

    સુપ્રસિદ્ધ વાર્તાકાર ભારત પદ્મશ્રી શ્રી ગુલાબદાસ બ્રોકર અહીં પોરબંદરમાં તેમણે વીતાવેલાં બાળપણનાં સંસ્મરણો રજૂ કરે છે અને તેના ઉજ્જવળ ભવિષ્યની આશા વ્યક્ત કરે છે. –[...]

  • 🪔 કાવ્ય

    ચલ મોરી સુરતા!

    ✍🏻 લાભશંકર રાવળ

    ચલ મોરી સુરતા! સાંજ પડી ગઈ તમરાં ગહને ગાશે, કામ સકળને લે આટોપી નાહક મોડું થાશે. રસવર તારી કરે પ્રતીક્ષા, સાજ સજીને જાવું, સુધા સમાધિમાં[...]

  • 🪔 બાલવિભાગ

    સ્વામી વિવેકાનંદની બાળવાર્તાઓ

    ✍🏻 સંકલન

    બે માળી એક ધનવાન માણસ હતો. તેના બગીચામાં બે માળી કામ કરતા હતા. આમાંનો એક માળી ખૂબ આળસુ હતો. તે બિલકુલ કામ કરતો નહીં. માત્ર[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    પોરબંદરનો ભોજેશ્વર બંગલો રામકૃષ્ણ મઠ અને મિશનને સમર્પિત : સ્વામી વિવેકાનંદજીનું ભવ્ય સ્મારક બનશે પરિવ્રાજકરૂપે દેશનું ભ્રમણ કરતી વખતે (ઈ.સ.૧૮૯૧-૯૨માં) પોરબંદરમાં જે સ્થળે સ્વામી વિવેકાનંદજીએ[...]

  • 🪔

    વાચકોના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની આગવી ભાત છે. ‘શિક્ષક અંક’ જેવા વિશેષાંકો પ્રકાશિત કરવાની એની અનુકરણીય પ્રણાલિકા છે. એના ‘જ્યોત’ના ઉત્કર્ષ અર્થે ભાવના વ્યક્ત કરી વિરમું છું. -[...]