Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૨૦૦૦

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    तमसि भ्रष्टमार्गाणा-मुषसि स्पष्टवर्त्मनाम् । शरणं रामकृष्णस्य चरणं सर्वदेहिनाम् ॥३४॥ અંધારે ભટકતાં ને, ઉષામાં સ્પષ્ટ દેખતાં; જ્ઞાની ને અજ્ઞ એ સૌનો, આશરો રામકૃષ્ણ છે. मन्त्रान् जपन्तु[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    વિદ્યા માયા અને કામિની-કાંચન માયા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ૬૨. ઈશ્વરમાં વિદ્યામાયા અને અવિદ્યામાયા બંને રહેલી છે. વિદ્યામાયા માણસને ઈશ્વર ભણી લઈ જાય છે ત્યારે, અવિદ્યામાયા એને ઈશ્વરથી દૂર લઈ જાય છે. જ્ઞાન, વૈરાગ્ય,[...]

  • 🪔 વિવેકવાણી

    સાચી ઉપાસના

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ધર્મ પ્રેમમાં રહ્યો છે, અનુષ્ઠાનોમાં નહીં. હૃદયના વિશુદ્ધ અને નિખાલસ પ્રેમમાં ધર્મ રહ્યો છે. જ્યાં સુધી માણસ શરીર અને મનથી પવિત્ર ન હોય, ત્યાં સુધી[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને ટ્રસ્ટીશીપ મૅનૅજમૅન્ટ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    અમેરિકામાં સ્વામી વિવેકાનંદ એક દિવસ પોતાના અભ્યાસખંડમાં પુસ્તકના વાંચનમાં એકાગ્ર હતા. એમની એકાગ્રતા તો એવી હતી કે કોઈ સામે આવીને ઊભું રહે તો ય ખબર[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવો માટે ઉપનિષદોનો સંદેશ - ૧૧

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ઈશ ઉપનિષદ — ૨ આપણે જોયું તે પ્રમાણે, ઈશ ઉપનિષદનો પહેલો શ્લોક ઉપનિષદોના ઋષિઓના મહાન અને ભવ્ય દર્શનનું ફળ આપણને આપે છે — માનવીમાં અને[...]

  • 🪔 રાષ્ટ્રીય એકતા

    ભારતની રાષ્ટ્રભાષા

    ✍🏻 સ્વામી માધવાનંદ

    શ્રીરામકૃષ્ણ મિશનના નવમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી માધવાનંદજી મહારાજનો આ લેખ પ્રથમવાર ‘પ્રબુદ્ધ ભારત’ના મે ૧૯૩૦ના અંકમાં આઝાદી પહેલાં પ્રગટ થયો હતો. તે વાતને ૬૦[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ અને ૨૧મી સદીનો હિન્દુધર્મ

    ✍🏻 ડૉ. ટી.નાયડુ

    ડૉ. તિલ્લાવેલ નાયડુ દક્ષિણ આફ્રિકાની ડર્બન-વેસ્ટવિલે યુનિવર્સિટીમાં ધર્મશાસ્ત્રોના વિભાગના વડા તથા સીનીયર લેકચરર છે. તેમના ‘પ્રબુદ્ધ ભારત’ જાન્યુઆરી, ૯૬માં પ્રગટ થયેલા લેખનું ગુજરાતી અનુસર્જન શ્રી[...]

  • 🪔 સાંપ્રત સમાજ

    ગૃહસ્થો અને સેવા

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. ઈ.સ.૧૯૮૦માં રામકૃષ્ણ મઠ અને મિશનના દ્વિતીય મહાસંમેલનના ઉદ્‌ઘાટન પ્રસંગે તેમણે કરેલ પ્રેરક ઉદ્‌બોધન વાચકોના[...]

  • 🪔 સાધના

    ધ્યાન માટે સહાયક કેટલીક વિશેષ સૂચનાઓ

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. — સં. ધ્યાનનો વિષય આપણે સૌના અંતરાત્મા-રૂપ તે સર્વવ્યાપક, સર્વ-આનંદમય પરમાત્માને પ્રણામ કરીએ છીએ.[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ગાથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    હરિપદે મગ્નમન, મહા મતિમાન; કર્યું એ માણિક્યરાજે રમણીય સ્થાન. જાણે કે કરશે પ્રભુ લીલા એ ખબર; જાણી રચી બાગ છોડી દીધું કલેવર. પ્રભુની કૃપાનું પાત્ર[...]

  • 🪔 સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ મઠ - મિશનનાં રાહતસેવાકાર્યો

    ✍🏻 સંકલન

    ઓરિસ્સા : (૧) કુંજકોઠી બાલીતુથા, બોરલ, પંકપાલ અને કુજંગા તેમજ એરસામા તાલુકા (જગતસિંગપુર જિલ્લો)ના અનુક્રમે  ૬૫ ગામ અને ૮ ગામડાંનાં વાવાઝોડાંગ્રસ્ત ૪૩૩૪ કુટુંબોમાં ૮૬૬૮ સાડી,[...]

  • 🪔

    આનંદ બ્રહ્મ

    ✍🏻 સંકલન

    કિન્ડરગાર્ટનનાં શિક્ષિકા તેના વર્ગનાં બાળકોને ચિત્ર દોરતી વખતે તેમનું નિરીક્ષણ કરતાં હતાં. તેઓ દરેક બાળકના ચિત્રકામને જોવા આમ તેમ લટાર મારતાં હતાં. તેઓ ખૂબ ખંતથી[...]

  • 🪔

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    * ઑક્ટો.-નવે.’૯૯ના વર્ષનો દીપોત્સવી વિશેષાંક ખૂબ ગમ્યો. રસ પૂર્વક આરંભથી અંત સુધી વાંચી ગયો. મા ભારતી અને ફોરમ શીર્ષક કાવ્ય વિશેષ ગમ્યું. ભારતનું ભાવિ અને[...]