Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૨૦૦૮

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    त्यक्त्वा गृहे रतिमधोगतिहेतुभूताम् आत्मेच्छयोपनिषदर्थरसं पिबन्तः। वीतस्पृहा विषयभोगपदे विरक्ता धन्याश्चरन्ति विजनेषु विरक्तसङ्गाः॥ ३॥ ‘અધોગતિનું કારણ બનેલી ઘર માટેની પ્રીતિને ત્યજીને આત્મા (જાણવાની) ઇચ્છાથી ઉપનિષદના અર્થના રસનું[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    આવા લોકો પણ હોય છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ઈશ્વર મનુષ્ય દેહ ધારણ કરી શકે એ એમના ‘સાયન્સ’માં લખ્યું નથી; પછી એ લોકો એ વાત કેમ માને. ‘આવા લોકો પણ હોય છે.’ એક કથા[...]

  • 🪔 વિવેકવાણી

    વેદમૂર્તિ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શ્રીરામકૃષ્ણનું જીવન તો એક અસાધારણ પ્રકાશ સમાન હતું. એના તેજ દ્વારા હિન્દુ ધર્મના સમસ્ત ક્ષેત્રને સાચી રીતે સમજવા મનુષ્ય સમર્થ બને છે. એ તો શાસ્ત્રોમાં[...]

  • 🪔 સંપાદકીય

    વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ગયા સંપાદકીયમાં આપણે કોઈ પણ બાળક કોઈ ઉત્તમ વિચાર કે મૂલ્ય વર્ગખંડમાં, પોતાના ઘરે કે સમાજમાં ઉતારતાં શીખતો હોય ત્યારે તેને છ ક્રમિક પ્રક્રિયાઓમાંથી સભાનપણે[...]

  • 🪔

    વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    બે મહા ચિત્તનું મિલન શાંત અને ભવ્ય એવા ભારતના સનાતન આત્માનું પ્રતિનિધિત્વ રામકૃષ્ણ કરતા હતા, વિલ ડયુરાંના શબ્દોમાં, ‘જીવમાત્ર પ્રત્યે એ એકત્વ અને શાંતિ સ્થાપના[...]

  • 🪔 ઈતિહાસ

    પ્રાચીન ભારતમાં શિક્ષણ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    સારાપણાનો આધાર વસ્તુની પુરાતનતા કે અદ્યતનતા પર હોઈ ન શકે. વિવેકશીલ જનો બન્નેનું નિરીક્ષણ-પરીક્ષણ કરીને યોગ્ય વસ્તુને અપનાવે છે. એટલે સારગ્રાહકો જૂની-નવી કેળવણીનું તારતમ્ય કરી[...]

  • 🪔 શિક્ષણ

    મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલીઅને શિક્ષકની ભૂમિકા - ૧૨

    ✍🏻 સંકલન

    તમારા બાળકની સરખામણી બીજા સાથે ન કરો : તમારા બાળકને તેના મિત્ર કે ભાઈબહેન સાથે સરખાવવાનું બંધ કરવું. દરેક બાળક પોતાના વલણ રુચિ અને સામર્થ્યમાં[...]

  • 🪔

    ભારતની સન્નારીઓ

    ✍🏻 સંકલન

    અહલ્યા ગૌતમ ઋષિનાં અનુપમ સુંદર પત્નીનું નામ અહલ્યા હતું. તેઓ બંને ઊંડી તપોમય સાધના સાથે પવિત્ર જીવન જીવતાં હતાં. અહલ્યાના સૌંદર્યથી ઈંદ્ર અંજાઈ ગયો. એને[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ મહિમા-૧૧

    ✍🏻 અક્ષયકુમાર સેન

    (ગતાંકથી આગળ) પાઠક : આપે પહેલાં તો કહ્યું કે ‘હું’ નામની જે વસ્તુ છે તે ‘હું’ નથી પણ તેઓ છે. તો પછી પાછા આ ‘હું’ને[...]

  • 🪔

    સાચી ધર્મપરાયણતા

    ✍🏻 ડૉ. એ.પી.જી. અબ્દુલ કલામ

    (સ્વામી હર્ષાનંદજી મહારાજે લખેલ ‘એનસાઈક્લોપિડિયા ઑન હિંદુઈઝમ’નું વિમોચન કરીને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સન્માનનીય ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે રામકૃષ્ણ મઠ, બેંગલોરમાં ૩૧ મે, ૨૦૦૮ના રોજ આપેલ[...]

  • 🪔 પ્રવાસ

    સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    (મે ’૦૮થી આગળ) આદેશ અને યાત્રાની તૈયારી (૧૮૯૧માં સ્વામી વિવેકાનંદ ઉત્તર પશ્ચિમ ભારતના પરિભ્રમણ દરમ્યાન તેઓ ત્યાંના અનેક લોકો વિશેષ કરીને ખેતડી નરેશ રાજા અજિતસિંહજીના[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    (બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલ ‘કઠોપનિષદ’ના શંકર ભાષ્ય પર આધારિત સરળ પ્રવચનોનો શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.)[...]

  • 🪔 બાળવાર્તા

    નારાયણ તીર્થ

    ✍🏻 સંકલન

    (૧) ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી એમના એક ભક્ત દંપતીને પુત્રરત્ન સાંપડ્યું. તેમણે એનું નામ નારાયણ પાડ્યું. નાનપણથી જ નારાયણ પોતાનાં માતપિતા સાથે જ્યાં જ્યાં ભજનો ગવાતાં[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન, પોરબંદરની ગ્રીષ્મ બાલ-સંસ્કાર શિબિર ૧ મે થી ૭ જૂન, ૨૦૦૮ સુધી રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરમાં સતત ત્રીજે વર્ષે તૃતીય બાલસંસ્કાર શિબિરનું આયોજન થયું[...]