Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓક્ટોબર ૨૦૦૪

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    ॐ सर्वे वै देवा देवीमुपतस्थु: कासि त्वं महादेवीति ॥१॥ साब्रवीत् - अहं ब्रह्मस्वरुपिणी । मत्त: प्रकृतिपुरुषात्मकं जगत् । शून्यं चाशून्यं च ॥२॥ अहमानन्दानान्दौ । अहं[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ભાવ-અવસ્થામાં દેવી-દર્શન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    વિજયાદશમી. ૧૮મી ઓકટોબર, ઈ.સ. ૧૮૮૫. ઠાકુર શ્રીરામકૃષ્ણ શ્યામપુકુરના મકાનમાં છે. શરીર અસ્વસ્થ. કલકત્તામાં સારવાર કરાવવા સારુ આવ્યા છે. ભક્તો હંમેશાં સાથે રહે છે અને ઠાકુરની[...]

  • 🪔 વિવેકવાણી

    દિવ્યમાતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શાક્તો વિશ્વશક્તિને માતા તરીકે પૂજે છે. માતા નામ સૌથી મીઠું છે. ભારતમાં માતા એ સ્ત્રીત્વનો ઉચ્ચમાં ઉચ્ચ આદર્શ છે. જ્યારે ઈશ્વરની ‘માતા’ તરીકે, સ્નેહમૂર્તિ તરીકે[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીમા શારદાદેવી અને ગૃહસ્થધર્મ - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    (ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી કામારપુકુરમાં શ્રીમાએ કેવું તપોમય અને કષ્ટમય જીવન ગાળ્યું હતું, એ વિશે આપણે આ પહેલાંના લેખમાં જોઈ ગયા છીએ. જ્યાં પોતે[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ‘તું આવ્યો છે? હું પણ આવ્યો છું.’ વાત કરતાં કરતાં અચાનક શ્રીરામકૃષ્ણમાં ભાવ પરિવર્તન આવી ગયું. કોણ જાણે કયા ભાવમાં અવાક્‌ બની ગયા. થોડીવાર પછી[...]

  • 🪔 પ્રાસંગિક

    આનંદમયી માનું આગમન

    ✍🏻 સ્વામી ત્રિગુણાતીતાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્ય સ્વામી ત્રિગુણાતીતાનંદજીએ ‘ઉદ્‌બોધન’ માસિક પત્રિકામાં - પ્રથમ વર્ષ ૧૮મી સંખ્યા - મૂળ બંગાળીમાં ‘આનંદમયીર આગમન’ લખેલ લેખનો સ્વામી સર્વસ્થાનંદ, બ્ર. અમરચૈતન્ય અને[...]

  • 🪔

    પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૭

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) બાળપણથી જ આપણે સ્ત્રીપુરુષોમાં જાગરૂકતાના સ્વસ્થ પ્રભાવને ઓળખી શકીએ છીએ. ૧૩ વર્ષમાં શરીર વિકસિત થઈ જાય છે પરંતુ મનના વિકાસમાં સારો એવો સમય[...]

  • 🪔 પ્રવાસ

    યુરોપ અને યુનેસ્કોની યાત્રાના મારા અનુભવો

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    વિશ્વભરમાં કલા, સંસ્કૃતિ, સાહિત્ય અને સૌંદર્ય માટે જાણીતા પેરિસ શહેરમાં વિશ્વની અજાયબી સમો એફિલ ટાવર, લુવરે મ્યુઝિયમ, નિર્મળ અને શીતળ જળ વહાવતી સીન અને કોન્કોર્ડ[...]

  • 🪔 અધ્યાત્મ

    વિવેક, વૈરાગ્ય અને ષટ્‌સંપત્તિ અને મુમુક્ષુત્વ - ૧

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    આપણે બ્રહ્મ સત્‌-ચિત્ત-આનંદ એવં પરમાનંદ સ્વરૂપ છીએ, એટલે બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, ‘ચૈતન્ય સત્તા’ પ્રત્યે સચેત રહેવું જોઈએ. આપણે અંતર્નિહિત પ્રકૃતિ પ્રત્યે[...]

  • 🪔 શિક્ષણ

    નારી શિક્ષણ - ૨

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    (ગતાંકથી આગળ) આપણા દેશની શિક્ષિત મહિલાઓમાં કેટલીક એવી પણ છે કે જે એમ માને છે કે એક વ્યક્તિ માટેનું ભોજન બીજા માટે વિષ જેવું બની[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    આત્મવિશ્લેષણ - પ્રયાસ - સ્વેચ્છા

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    અનુભવી લોકો વ્યક્તિત્વ વિકાસ માટે આત્મવિશ્લેષણ અને ભૂતકાળનું સિંહાવલોકન કરવા પર ભાર દે છે. સ્વયં આપણને જ આપણા પોતાના ભવિષ્યના નિર્માતા ગણે છે. વનમાં ફરતો[...]

  • 🪔

    ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    શ્રીઠાકુરનું લીલાસંવરણ ‘ઠાકુર, મારે વૃંદાવન જવું છે, ત્યાં તપશ્ચર્યા કરીશ. હું વૃંદાવનચંદ્રને પામું એવા આશીર્વાદ આપો.’ કાશીપુરમાં શ્રીરામકૃષ્ણદેવ ઋગ્ણ શૈયામાં હતા ત્યારે તેમના સ્ત્રીભક્ત યોગિનમાએ[...]

  • 🪔 સંસ્થાપરિચય

    વિવેકાનંદ વેદવિદ્યાલય

    ✍🏻 સંકલન

    ભારતીય સંસ્કૃતિની ગૌરવ-ગરિમામાં વેદિક વારસો અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. શાશ્વત સત્યો, માનવના મૂળભૂત સ્વરૂપ, અંતિમ ધ્યેયરૂપ ઈશ્વરાનુભૂતિનું સ્વરૂપ, શાશ્વત મુક્તિ અને શાંતિની શોધના આપણા[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ધાણેટીમાં સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરના નવનિર્મિત પ્રાર્થના-મંદિરનું મંગળ ઉદ્‌ઘાટન શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા નવનિર્મિત ઉપર્યુક્ત પ્રાર્થના-મંદિરનું મંગળ ઉદ્‌ઘાટન ૨૦ સપ્ટેમ્બર, સવારે ૧૦.૦૦ વાગ્યે સ્વામી જિતાત્માનંદજીના વરદ[...]