Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૧૯૯૫

Read Articles

  • 🪔

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    अजं निर्विकल्पं निराकारमेकं निरानन्दमानन्दमद्वैत पूर्णम्। परं निर्गुणं निर्विशेषं निरीहं परब्रह्मरूपं गणेशं भजेम।। જન્મરહિત, પૂર્ણ, આકારરહિત, આનંદાતીત હોવા છતાં પરમાન્દસ્વરૂપ, એક અદ્વૈત, નિર્ગુણ, અનંત પરબ્રહ્મ સ્વરૂપ[...]

  • 🪔 વિવેકવાણી

    વિશ્વધર્મ

    ✍🏻

    હિંદુઓના ધાર્મિક વિચારો આ રીતે ટૂંકમાં તમારી સમક્ષ મેં રજૂ કર્યા છે. હિંદુઓ એમની સર્વ યોજનાઓ સફળ રીતે પાર પાડવામાં કદાચ નિષ્ફળ નીવડ્યા હશે પણ[...]

  • 🪔 સંપાદકીય

    નિષ્કારણ ભક્તશરણ...

    ✍🏻

    “ઓ રે ૨સકે! વધુ દારૂ ઢીંચતો નહિ!” શ્રીરામકૃષ્ણદેવે હસતાં હસતાં દક્ષિણેશ્વરના કાલી મંદિરના રસિક મહેત૨ને કહ્યું. શ્રીરામકૃષ્ણદેવ તેને પ્રેમથી ‘રસકે’ કહીને બોલાવતા. રસિક ત્યારે દારૂના[...]

  • 🪔

    કાર્યને પૂજામાં પરિણત કરો

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    માત્ર ભારત માટે જ નહિ પરંતુ સમસ્ત વિશ્વ માટે સ્વામી વિવેકાનંદનો એક સંદેશો છે જેના ઉપર નવા યુગનું અને નવી સંસ્કૃતિનું મંડાણ થવાનું છે. જેઓ[...]

  • 🪔

    જીવસેવા એ જ પ્રભુસેવા

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    (શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા.) ઉત્ક્રાંતિવાદના મત પ્રમાણે - પ્રાણી જગતનો વિકાસ ‘આત્મરક્ષણ’ માટેના પ્રચંડ પ્રયત્નો કે પ્રતિસ્પર્ધા અને[...]

  • 🪔

    ધર્મોની સંવાદિતા

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મસભા સંભાષણ શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે તા.૧૪ અને ૧૫ નવેમ્બ૨, ’૯૪ના રોજ બેલુડ મઠ ખાતે જે વિશ્વધર્મસભા યોજાઈ હતી તેનું ઉદ્ઘાટન કરતી[...]

  • 🪔 શિક્ષક દિન (૫ સપ્ટેમ્બર -ડૉ. રાધાકૃષ્ણન્ જન્મદિન) પ્રસંગે

    આધુનિક સદીના મહાન શિક્ષક, તત્ત્વદર્શી અને રાજર્ષિ પુરુષ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

    ✍🏻 રતિલાલ છાયા

    મારે મન ભારત એક દેશ નથી એ તત્ત્વ પ્રાસાદ છે. તેને અનેક બુરજો છે અને અકકેક શિખર ઉ૫૨ અકકેક તત્ત્વ ચિંતક વિરાજે છે. ભારતનો પ્રાચીન[...]

  • 🪔

    શિક્ષણ અને ધર્મનિરપેક્ષતા

    ✍🏻 સ્વામી વિદેહાત્માનન્દ

    (સ્વામી વિદેહાત્માનંદજી, રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર (મ.પ્ર.) દ્વારા પ્રકાશિત થતી ત્રિમાસિક હિન્દી પત્રિકા ‘વિવેક જ્યોતિ’ના સંપાદક છે.) ભગવાન ઈસુના જન્મનાં હજારો વર્ષ પહેલાં વૈદિકકાળથી[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી આગળ) ૧૮. “હજારો ગૌરીમાની આવશ્યકતા છે.” આશ્રમનો પાયો હવે દૃઢ થઈ ગયો હતો. સમાજમાં આશ્રમની પ્રતિષ્ઠા પણ સ્થપાઈ ચૂકી હતી. આશ્રમમાં આવનાર સ્ત્રીઓની સંખ્યા[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    શિકાગોના સો વર્ષો પછી

    ✍🏻 સંકલન

    Swami Vivekananda- A Hundred Years since Chicago A commemorative volume પ્રકાશક: રામકૃષ્ણ મઠ અને મિશન, બેલુ૨ મઠ ૭૧૧૨૦૨ (૫.બં.) મૂલ્ય: રૂ. ૪૦૦ પ્રાપ્તિસ્થાન: શ્રીરામકૃષ્ણ આશ્રમ,[...]

  • 🪔

    એક અનેરી ઉજવણીનો અનેરો સમાપન સમારોહ

    ✍🏻 સંકલન

    ૧૧મી સપ્ટેમ્બ૨ ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદજીએ શિકાગોની વિશ્વધર્મ સભામાં, કોલંબસ હૉલમાં (આ હૉલનો ફોટો મુખપૃષ્ઠ પર છપાયો છે) ભાષણ આપ્યું અને વિશ્વના ઈતિહાસમાં એક નવું[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻

    રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા દ્વારા બાળકો અને માતાઓ માટે નિદાન શિબિરનું આયોજન રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા છેલ્લાં પચીસ વર્ષથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રસાર-પ્રચારનું કાર્ય કરી રહેલ છે. સ્વામીજીના[...]