Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૨૦૦૮

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    यो मां सर्वेषु भूतेषु सन्तमात्मानमीश्वरम् । हित्वार्चां भजते मौढयाद्भस्मन्येव जुहोति सः ॥ સર્વભૂતની અંદર હું નિત્ય અંતર્યામીરૂપે રહું છું, મારા પરમાત્મારૂપને ન જોઈને માત્ર મૂર્તિઓ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સાધનાની આવશ્યકતા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    પંડિત વેદ વગેરે શાસ્ત્રો ભણ્યા છે અને જ્ઞાન-ચર્ચા કરે. ઠાકુર નાની પાટ પર બેઠા બેઠા તેમને જુએ છે, અને વાતને મિષે તેમને વિવિધ પ્રકારનો ઉપદેશ[...]

  • 🪔 વિવેકવાણી

    ધર્મ એટલે અનુભૂતિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભક્તિ બે પ્રકારમાં વહેંચાયેલી છે. એક પ્રકારને વૈધી કહે છે; એટલે કે અનુષ્ઠાનવાળી; બીજા પ્રકારને કહે છે મુખ્યા કે પરા ભક્તિ. ઉપાસનાના હલકામાં હલકા પ્રકારથી[...]

  • 🪔 સંપાદકીય

    વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ-૪

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    શાળામાં કેવી રીતે મૂલ્યશિક્ષણ આપવું? વર્તમાન શિક્ષણપદ્ધતિ ભલે ઊણપોભરી હોય અને મૂલ્યલક્ષી શિક્ષણ માટે અનુચિત પણ લાગે; વળી તે સાવ ઔપચારિક અને પરીક્ષાલક્ષી પણ હોય[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    तिस्त्रो रात्रीर्यदवात्सीगृहे मेऽनश्नन्ब्रह्मन्नतिथिर्नमस्यः नमस्तेऽस्तु ब्रह्मन् स्वस्ति मेऽस्तु तस्मात् प्रति त्रीन् वरान् वृणीष्व ॥९॥ ब्रह्मन्‌, હે બ્રાહ્મણ; अतिथि, અતિથિ એવા તમે; नमस्‍यः પ્રણામ કરવા યોગ્ય (એટલે[...]

  • 🪔

    વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ભારતના આત્માને વિવેકાનંદ ઢંઢોળે છે પોતે ભારત પાછા ફરશે ત્યારે લોકો તરફથી પોતાને જે ભવ્ય આવકાર મળશે તેનો કંઈક ખ્યાલ સ્વામીજી અમેરિકામાં હતા ત્યારે પણ[...]

  • 🪔

    આપણાં આગમો - તંત્રો : એક અછડતી નજર

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    વિશ્વના પ્રત્યેક મુખ્ય ધર્મોને પોતાનો કોઈ એક વિશિષ્ટ દૃષ્ટા કે પયગંબર જોવા મળે છે. દરેક ધર્મને પોતાનો એક ખાસ શાસ્ત્રગ્રંથ પણ જોવા મળે છે. તેમજ[...]

  • 🪔 શિક્ષણ

    મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા - ૧૪

    ✍🏻 સંકલન

    ઔપચારિક મૂલ્યલક્ષી કેળવણીનું પૂર્વ પગલું : બાલક સંઘ આપણા સમાજમાં અને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે સર્વત્ર મૂલ્યનિષ્ઠ કેળવણીની આવશ્યકતાની જબરી જાગૃતિ ઉદ્‌ભવી છે, એ આપણા માટે એક[...]

  • 🪔 પ્રવાસ

    મારું ગુજરાત પરિભ્રમણ

    ✍🏻 સ્વામી જપાનંદ

    આ વખતે પણ આબુમાં વાઘનો ઉત્પાત મચ્યો. એક દિવસ સંધ્યા સમયે હું તથા વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય સાધુ બેસીને વાતચીત કરતા હતા. એટલામાં જ બહારથી વાઘે[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    વિવિધ સ્વરૂપો આજે અસંખ્ય લોકો શ્રીરામકૃષ્ણને પોતાના ઈષ્ટ તરીકે અને ધ્યાનના દેવ તરીકે માને છે. ધ્યાનની રીતો અનેક છે. આપણે દિવ્ય રૂપનું, દિવ્ય ગુણોનું, દિવ્ય[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    (એપ્રિલ ૦૮થી આગળ) બેલુર મઠ, ૧-૪-૬૨ સાંજે પ્રબુદ્ધભારતના નવા તંત્રી સ્વામી ચિદાત્માનંદજી મહારાજે આવીને એમણે સંપાદિત કરેલ પ્રથમ અંક પરમ પૂજ્ય અધ્યક્ષશ્રી વિશુદ્વાનંદજી મહારાજના કરકમળમાં[...]

  • 🪔 બાળવિભાગ

    મંદોદરી

    ✍🏻 સંકલન

    લંકાના રાજા રાવણનાં ધર્મપત્નીનું નામ મંદોદરી હતું. રામાયણમાં તેમનો ઉલ્લેખ એક પવિત્ર ચારિત્ર્યશીલ અને અનન્ય ગુણસંપત્તિ ધરાવનાર નારી રૂપે થયો છે. તેઓ ભવ્ય, ઉદાત્ત, શાંત[...]

  • 🪔 બાળવાર્તા

    ૨૨મા તીર્થંકર શ્રીનેમિનાથ

    ✍🏻 સંકલન

    (૧) રાજા સમુદ્રવિજય ગુજરાતના રાજા હતા. તેમનાં રાણીનું નામ શિવાદેવી હતું. એમણે પોતાના પુત્રનું નામ નેમિનાથ પાડ્યું હતું. (૨) રાજા ઉગ્રસેનની પુત્રી રાજમતિ અત્યંત સૌંદર્યવાન[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ‘શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા’ પર વિશેષ પ્રવચનો શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં મંદિર નીચેના હોલમાં ૯ ઓગસ્ટ, શનિવાર થી ૧૭ ઓગસ્ટ, રવિવાર સુધી દરરોજ સાંજે ૭.૪૫[...]