Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૨૦૦૫

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    श्रीरामकृष्णचरितं सततं श्रृणुष्व तन्नामधेय-पटलीमनिंश प्रगाय। तन्नित्यबुद्ध-परिशुद्धफविमुक्तमूर्ति शश्वद्विचिन्तय सए मम पुण्यजीव॥ શ્રીરામકૃષ્ણ સુકથા સુણજો સદાયે, તેનું જ નામ રટજો દિનરાત પૂત; તે નિત્ય બુદ્ધ પરિશુદ્ધ વિમુક્ત[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ગુરુશિષ્ય સંવાદ - ગૂઢકથા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    મણિ - જી, ઈશ્વરપ્રાપ્તિનો અર્થ શું? અને ઈશ્વરદર્શન કોને કહેવાય? અને તે કેવી રીતે થાય? શ્રીરામકૃષ્ણ - વૈષ્ણવો કહે છે કે જેઓ ઈશ્વરને માર્ગે જાય[...]

  • 🪔 વિવેકવાણી

    મારા ગુરુદેવ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    મારા ગુરુદેવના જીવનમાં કઠોર તપસ્યાને ફળે પ્રબળ અને અણિશુદ્ધ પવિત્રતા આવી ગઈ; સાધારણ મનુષ્યના જીવનમાં જે વિવિધ મથામણો હોય છે તે બધીનો તેમનામાંથી નાશ થઈ[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસે ઈ.સ. ૧૯૧૧થી ‘વિવેકાનંદ વિચારમાળા’ના છ ભાગ પ્રસિદ્ધ કર્યા હતા એ વિશે આપણે આ પહેલાંના સંપાદકીયમાં વિગતવાર ચર્ચા કરી ગયા[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ૧૬ ઓક્ટોબર, ૧૮૮૨ શ્રીઠાકુરની સાધનાનાં સંસ્મરણો આધ્યાત્મિક સાધનાના પ્રારંભિક દિવસોમાં શ્રીરામકૃષ્ણદેવે અનુભવેલ ત્યાગસમર્પણ માટેની તીવ્ર ઝંખના અને પ્રભુ માટેની હૃદયની ઊંડી તાલાવેલીની વાત કેટલાક ભક્તોને[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીમાની સ્નેહછાયામાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    (ગતાંકથી આગળ) એમ સાંભળ્યું છે કે જ્યારે શ્રીમા વૃંદાવનમાં હતાં ત્યારે શ્રીઠાકુરના આદેશથી એમણે યોગીન મહારાજ (સ્વામી યોગાનંદ)ને સર્વપ્રથમ સંન્યાસદીક્ષા આપી હતી. ત્યાર પછી એમના[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૧૫

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (ગતાંકથી આગળ) ગૌરીકુંડ - પવિત્ર સંગમ પર પ્રાત:કાળે મેં સુંદર અને પાવન સંગમમાં કેટલીયે ડૂબકીઓ મારી અને પછી ગૌરીકુંડ તરફ આગળ વધ્યો. ગૌરીકુંડ ગુપ્તકાશી અને[...]

  • 🪔 શિક્ષણ

    સંસ્થાઓના પ્રકાર

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    (ગતાંકથી આગળ) આપણા આનંદની વાત એ છે કે ઈશ્વરની કૃપાથી રામકૃષ્ણ મિશન તથા દેશનાં અન્ય સામાજિક સેવા સંગઠનોના તત્ત્વાવધાનમાં ભિન્ન ભિન્ન પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓનો પહેલેથી[...]

  • 🪔 પ્રવાસ

    સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન-પરિભ્રમણ - ૪

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    (ગતાંકથી આગળ) મંગલસિંહ : એક સંક્ષિપ્ત પરિચય મહારાજા મંગલસિંહ (ઈ.સ. ૧૮૫૯-૧૮૯૨) પંદર વર્ષની ઉંમરે ૧૮૭૪માં અલવર રાજ્યની ગાદી પર આવ્યા. પછીના વર્ષે એમણે શિક્ષણ મેળવવા[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૨

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    (ગતાંકથી આગળ) રહસ્યની ચાવી મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ કરનારી ચમત્કારી ગુપ્ત શક્તિને ક્યાં છુપાવીને રાખવી એ વિશે દેવોમાં ચર્ચા થતી હતી. એક દેવતાએ કહ્યું: એને[...]

  • 🪔 અધ્યાત્મ

    જપસાધના

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    બાહ્ય અને આંતરિક સંયમ શું છે એ સમજવા માટે સ્વામી તુરીયાનંદજીએ કહેલું કથન આપણને ઉપયોગી થશે. સ્વામી તુરીયાનંદજી ભગવાન શ્રીરામકૃષ્ણના શિષ્ય તથા વેદાંતના જીવંત પ્રતિમૂર્તિરૂપ[...]

  • 🪔 શિક્ષણ

    નૂતન હિંદુ ધર્મના આદ્ય કલ્પક અને દૃષ્ટા સ્વામી વિવેકાનંદ

    ✍🏻 ઉશનસ્‌

    શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યા - ‘ઉશનસ્‌’ અનુગાંધી યુગીન ગુજરાતી કવિ છે. વલસાડની કોલેજમાં અધ્યાપક અને આચાર્ય તરીકે સેવાઓ આપીને નિવૃત્ત થયા. એમને નર્મદ સુવર્ણચંદ્રક, રણજીતરામ[...]

  • 🪔 પ્રકીર્ણ

    શ્રીરામકૃષ્ણ: શરણમ્‌ મમ

    ✍🏻 રમણલાલ સોની

    આજીવન શિક્ષક અને આચાર્ય તથા કેળવણીકાર તરીકે પોતાની સેવાઓ આપનાર શ્રીરમણલાલ પીતાંબરદાસ સોની બાળ-સાહિત્યના સર્જક તરીકે જાણીતા છે. તેઓ ગાંધીવાદી સામાજિક કાર્યકર છે. ૧૯૩૨ના સવિનય[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આૄશ્રમ, રાજકોટમાં વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ‘વિવેક’હોલમાં તા. ૧૧ જૂન થી ૧૯ જૂન સુધી વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૧[...]