Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ડિસેમ્બર ૧૯૮૯

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સ્વામી અભેદાનંદ

    कृपां कुरु महादेवी, सुतेषु प्रणतेषु च । चरणाश्रयदानेन कृपामयि नमोऽस्तु ते ।। लज्जापटावृते नित्यं सारदे ज्ञानदायिके । पामेभ्यो नः सदा रक्ष कृपामयि नमोऽस्तु ते ।।[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતીય નારીનો આદર્શ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    તમે વિશ્વનું ભૂતકાળનું સઘળું સાહિત્ય ફેંદી વળો, હું તમને ખાતરી આપું છું કે બીજી સીતા મળે તે પહેલાં તમારે વિશ્વના ભવિષ્યનું સઘળું સાહિત્ય પણ ઊથલાવવું[...]

  • 🪔 સંપાદકીય

    સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું - “ઓ ભારતવાસી! ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.” આધુનિક નારીના મનમાં સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉદ્ભવે[...]

  • 🪔 વાર્તાલાપ

    રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સાથે મનોજ્ઞ વાર્તાલાપ (4)

    ✍🏻 સંકલન

    [શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજની રાજકોટ ખાતેની મુલાકાત દરમ્યાન ભાવિકજનો સાથે તેમના 11 ડિસેમ્બર, 1988ના રોજ જે વાર્તાલાપો થયા હતા તેમાંનો પ્રથમાંશ અમે નવેમ્બરના અંકમાં આપ્યો[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમા શારદાદેવીનાં મારાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    [શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તા. 14-12-1981 ના રોજ રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીમાં આપેલ આ પ્રવચનમાં તેમના સંસ્મરણો[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો: શ્રીરામકૃષ્ણ અને ઈશુ ખ્રિસ્ત

    ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

    25મી ડિસેમ્બર, નાતાલ પ્રસંગે આજ શુક્રવાર, ઑગસ્ટ 28, ઈ. સ. 1885. પ્રભાત થયું. ઠાકુર ઊઠીને માતાજીનું ચિંતન કરે છે. અસ્વસ્થ હોવાને અંગે ભક્તો ઠાકુરના શ્રીમુખેથી[...]

  • 🪔 પ્રાસંગિક

    જગજ્જનની વંદના

    ✍🏻 અક્ષયકુમાર સેન

    [શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલો તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને 1895માં પોતાના[...]

  • 🪔 પ્રાસંગિક

    મહાપુરુષ મહારાજના સાન્નિધ્યમાં

    ✍🏻 સંકલન

    23મી ડિસેમ્બરે મહાપુરુષ મહારાજની જન્મતિથિ પ્રસંગે [શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના એક અંતરંગ પાર્ષદ હતા. અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બીજા મહાધ્યક્ષ હતા. સ્વામી[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીશ્રીમા શારદાદેવી : વ્યાવહારિક વેદાન્તના એક આદર્શ

    ✍🏻 સ્વામી મુમુક્ષાનંદ

    અર્વાચીન યુગમાં માનવજાતિના થયેલા આધ્યાત્મિક પુનરુત્થાનના જેઓ રખેવાળ બની રહ્યા, તે પરમગુરુ શ્રીરામકૃષ્ણદેવ (1836-1886) અને તેમના સુવિખ્યાત સર્વોત્તમ શિષ્ય સ્વામી વિવેકાનંદને (1863-1902) તો વિશ્વ યુગલવિભૂતિ[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમા શારદાનું દામ્પત્ય

    ✍🏻 વિજયાબહેન ગાંધી

    શ્રીરામકૃષ્ણ અને શ્રીમાશારદાનું જીવન આપણી સમક્ષ એક આધ્યાત્મિક ઉચ્ચ દામ્પત્યનો આદર્શ રજ કરે છે. શ્રીરામકૃષ્ણ પરમહંસે હિંદુધર્મની વિધવિધ શાખાઓની અને પછીથી ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મની[...]

  • 🪔 સાધકશૂરી સંતસરવાણી

    સંત નથુરામજી 

    ✍🏻 જયમલ્લ પરમાર

    ચલાળા ને ખાંભા વચ્ચે ધારગણીથી ઉગમણે બે’ક માઈલ છેટે શેલ નદીના કાંઠે આંબેરણમાં નાનું એવું ખંભાળિયા ગામ આજેય ઝૂલી રહ્યું છે. ખંભાળિયા એટલે ચલાળાના આપા[...]

  • 🪔

    મહાભારતનાં મોતી (૭) અણમોલ રત્ન

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    [આજના આ ભૌતિકવાદ, ધનલોલુપ યુગમાં મહાભારતની આ કથા ખડકાળ સમુદ્રમાં દીવાદાંડી જેમ આપણું માર્ગદર્શન કરી રહી છે. જ્યાં સુધી ધર્મ ધનને આધીન થઈને રહેશે ત્યાં[...]

  • 🪔

    મારું ગુજરાતભ્રમણ (7)

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    શેઠજીને ઘેર: શેઠજીને ઘેર હું રોજ રાત્રે લગભગ બે વાગ્યા લગી વાંચ્યા કરતો. ત્યારે તેઓ બળજબરીથી મારું વાંચવાનું બંધ કરાવી દેતા. ત્યાં રહેતો હતો ત્યારે[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પ્રેરક પ્રસંગો

    ✍🏻 સંકલન

    શ્રીમા શારદાદેવીનું માતૃહૃદય શ્રીમા શારદાદેવીનો સ્નેહ જાતિ, વર્ણ, ગુણ, દોષ વગેરેનો વિચાર કર્યા વગર જ સૌ પ્રત્યે સતત વહેતો. જે કોઈ એમની પાસે આવતું તેના[...]

  • 🪔 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ‘રામકૃષ્ણ જ્યોત’ રસથી વાચું છું. ભગવાન શ્રીરામકૃષ્ણદેવની વાણીનું પ્રમાણ એમાં થોડું વધારી ન શકાય? આ તો નમ્ર સૂચન જ છે. સામયિક ખૂબ જ પ્રેરક અને[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    મહારાષ્ટ્ર રામકૃષ્ણ મિશનના મુંબઈ કેન્દ્ર તરફથી રાયગઢ જિલ્લાના અલીબાગ તાલુકાનાં પૂર-વાવાઝોડા-ગ્રસ્ત ચાર ગામોનાં 163 કુટુંબોને 163 નંગ ધાબળા અને 163 નંગ પ્લાસ્ટીકની ચાદરોનું વિતરણ કરવામાં[...]