Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ડિસેમ્બર ૨૦૦૬

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    जगन्मातर् मातस्तव चरणसेवा न रचिता न वा दतं देवी! द्रविणमपि भूयस्तव मया। तथापि त्वं स्नेहं मयि निरुपमं यत्प्रकुरुषे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति॥ (‘देव्यपराधक्षमापन[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    શ્રીરામકૃષ્ણ અને ઈશુ ખ્ર્રિસ્ત

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    આજ શુક્રવાર, ઓગસ્ટ ૨૮, ઈ.સ. ૧૮૮૫. પ્રભાત થયું. ઠાકુર ઊઠીને માતાજીનું ચિંતન કરે છે. ગળાના દર્દની શરૂઆત છે. મણિને કહે છે કે ‘વારુ, આ (ગળાનું)[...]

  • 🪔 વિવેકવાણી

    યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    અત્યારે દસ વાગ્યા છે. સ્વામીજીએ હર્ષભેર ભાવિ સ્ત્રીમઠની વાત શરૂ કરીને કહ્યું : ‘‘શ્રીશ્રીમા શારદાદેવીને પ્રેરણાના કેન્દ્ર તરીકે રાખીને ગંગાના પૂર્વ કિનારે એક મઠની સ્થાપના[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ જીવનમાં મૂલ્યોનું મહત્ત્વ - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ગયા સંપાદકીયમાં આપણે નિ:સ્વાર્થતા અને અહંત્યાગ નીતિશાસ્ત્રની આધારશિલા બને છે, એ વાતની ચર્ચા કરી ગયા છીએ. હવે આપણે બીજાં પાસાંની ચર્ચા કરીશું. નીતિશાસ્ત્રના પાયાના પ્રશ્નો[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર - ૮

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) निरधस्तु लोकवेदव्यापारन्यासः॥८॥ (निरोध, સંયમ; तु, નો અર્થ (છે); लोक, લોકોનો અભિપ્રાય; वेद, વેદોમાં બતાવેલ આદેશો; व्यापार, બધાં જ કર્મો; न्यास, ત્યાગ.) ૮. નિરોધ[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીમાની સ્નેહછાયામાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    જીવનમાં કોનાં પુણ્ય કઈ રીતે ફળશે? તે સામાન્ય માણસની બુદ્ધિ સમજી નથી શકતી. માતાઠાકુરાણીની કૃપા અનેક પુણ્યશાળીઓનાં જીવનમાં અકસ્માત્‌ આવીને ઉપસ્થિત થયેલી છે. અમારો એક[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    એકાગ્રતા-પ્રાપ્તિના ઉપાયો - ૨

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી આગળ) ‘અતિ સર્વત્ર વર્જયેત્‌’ વીણાના તાર વધુ કસાયેલા હોય તો તૂટી જાય છે અને ઢીલા હોય તો મધુર સંગીત નીકળતું નથી તેથી તાર મધ્યમ[...]

  • 🪔 શિક્ષણ

    શિક્ષકના શિક્ષણમાં મૂલ્ય અભિમુખતા

    ✍🏻 એ. એન. મહેશ્વરી

    ‘નેશનલ કાઉન્સિલ ફૉર ટિચર એજ્યુકેશન’ના અધ્યક્ષ એ. એન. મહેશ્વરીના મૂળ અંગ્રેજી લેખ ‘વૅલ્યૂ ઓરિએન્ટેશન ઈન ટિચર એજ્યુકેશન’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]

  • 🪔

    મૂલ્યલક્ષી વાર્તાઓ

    ✍🏻 સંકલન

    સજા કરતાં પહેલાં હજારવાર વિચાર કરો બલ્ખના સુલતાન સમૃદ્ધ સુલતાન હતા. એમની જાહોજલાલી અદ્‌ભુત હતી. એમની શય્યાના પલંગ પર દરરોજ તરોતાજાં સવામણ ફૂલોની બિછાત બિછાવવામાં[...]

  • 🪔

    સત્ય અને અહિંસા વાર્તાઓ દ્વારા માનવમૂલ્યોપદેશ - ૨

    ✍🏻 સ્વામી કૃતાર્થાનંદ

    અહિંસા અથવા કોઈને કંઈ હાનિ ન પહોંચાડવાની વૃત્તિ માનવજીવનનું બીજું ઉચ્ચ મૂલ્ય છે અહિંસા. તેનો અર્થ છે બીજા લોકો વિશેના નુકશાનકારક વિચારોનો સદંતર અભાવ. આવું[...]

  • 🪔

    શક્તિ અને અભય કેવી રીતે કેળવવાં? - ૨

    ✍🏻 સ્વામી બુધાનંદ

    મનને કાબૂમાં રાખવાની વિવિધ પદ્ધતિઓ છે. પણ સૌથી મૂળભૂત આ છે. આપણી પાસે ઇન્દ્રિયો અથવા કરણો (જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિયો) છે અને આપણી પાસે બુદ્ધિ અથવા[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ વડોદરાની મુલાકાતે રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ વડોદરાની મુલાકાતે ૧૪ થી[...]