Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૧૯૯૪

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धुश्च सखा त्वमेव। त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देवदेव|| હે દેવના દેવ, તમે જ મારા માતા અને[...]

  • 🪔 વિવેકવાણી

    આજની આવશ્યકતા: ભારતીય ધર્મ સાથે યુરોપીય પદ્ધતિનો સમાજ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આજની આવશ્યકતા: ભારતીય ધર્મ સાથે યુરોપીય પદ્ધતિનો સમાજ વિકાસની પ્રથમ શરત છે સ્વતંત્રતા, જેમ માણસને વિચારની કે વાણીની સ્વતંત્રતા હોવી જોઈએ, તે જ રીતે તેને[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદજીનું લીંબડીમાં આગમન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    “હે જગદંબે, તું જ મારી રક્ષા કર!” સ્વામી વિવેકાનંદજીના હૃદયમાંથી આર્તનાદ નીકળ્યો. પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવના નામનો સતત જાપ અને જગદંબાને વ્યાકુળ પ્રાર્થના કરવા સિવાય હવે[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    આધ્યાત્મિક પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (૫ અને ૬ ડિસેમ્બર ૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ભક્તો સાથે વાર્તાલાપના પ્રસંગમાં પ્રશ્નોના જે[...]

  • 🪔

    પ્રાર્થનાનો પ્રતિસાદ ક્યારે સાંપડે?

    ✍🏻 સ્વામી પવિત્રાનંદ

    (બ્રહ્મલીન શ્રીમદ્ સ્વામી પવિત્રાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા.) જે લોકો દાર્શનિક વિચાર દૃષ્ટિવાળા છે, જે લોકો પોતાને શિષ્ટ અને સુધરેલા માને છે, જે લોકો[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    જ્યાં લગી

    ✍🏻 હરીન્દ્ર દવે

    જ્યાં લગી જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્ત્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, મનુષ દેહ તાહરો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી. શું થયું[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો-૨

    ✍🏻 ઈડા ઍન્સૅલ

    (ડિસેમ્બર ૧૯૯૩થી આગળ) એક સાંજે સ્વામીજી ભારતીય શાસ્ત્રોમાં વર્ણવેલા સ્વર્ગ અને નરકનાં જુદાંજુદાં અર્થઘટન વિષે બોલી રહ્યા હતા. તેમણે નરકના કેટલાય જુદાજુદા પ્રકારો વર્ણવ્યા. સામાન્ય[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ-4

    ✍🏻 દુષ્યંતભાઈ પંડયા

    (ગતાંકથી ચાલુ) શિકાગોમાં પુન: પ્રવેશ: સ્વામીજી ફિકરની ફાકી ન કરી શક્યા હોત તો, ત્રણ અઠવાડિયાં પહેલાં તેઓ કદાચ, શિકાગોથી બોસ્ટન જઈ શક્યા ન હોત. આ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવન દર્શન-૩

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (ડિસેમ્બર ૧૯૯૩થી આગળ) (સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના રાયપુર (મ.પ્ર.) કેન્દ્રના વડા છે.) હજારો વર્ષથી વિશ્વના વિચારકો, તત્ત્વચિંતકો અને ધાર્મિક વ્યક્તિઓ વચ્ચે વિવાદ ચાલ્યો આવે[...]

  • 🪔

    બંદાની બંદગી

    ✍🏻 નાનાભાઈ હ. જેબલિયા

    ગીરની વનરાઈનાં જોબન અને સાવજની છલાંગ લઈને ચાંચઈના ડુંગરમાંથી નીકળી પડેલી સૌરાષ્ટ્રની નામધારી નદી જ્યાં ખળ-ખળ-ખળ કરતી વહે છે, એ શેત્રુંજી નદીના કિનારાની અડખે પડખે[...]

  • 🪔 સમીક્ષા લેખ

    જીવનોપનિષદ(સમીક્ષા લેખ)

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    એપ્રિલ, ૧૯૯૩ના “શ્રીરામકૃષ્ણ જ્યોત”ના અંકમાં, ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોપા મહેતા, લિખિત પુસ્તક ‘ઘડપણ, રોગ અને મૃત્યુ’ પરથી ‘મૃત્યૂપનિષદ’ નામનો એક સમીક્ષા લેખ પ્રકાશિત[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    આત્મધર્મ અને સેવાધર્મની ફોરમ ફેલાવતાં પત્રપુષ્પો

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    GO FORWARD (Letters of Swami Premeshananda, compiled by Satchidananda Dhar) Translated by Swami swahananda, Published by satchidananda Dhar, 95, Bosepukur Road, calcutta, 42, Price Rs.[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    રામકૃષ્ણ મિશનની સર્વ સેવા કલ્યાણ પ્રવૃત્તિઓ (૧૯૯૨-૯૩) ‘આત્મનો મોક્ષાર્થં, જગત્ હિતાય ચ’ના આદર્શને વરેલ રામકૃષ્ણ મિશનની ૧૯૯૨-૯૩ના વર્ષની ૮૪મી સામાન્ય સભા ૧૯મી ડિસેમ્બર રવિવારના સાંજે[...]