Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૧૯૯૪
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
Febuary 1994
त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धुश्च सखा त्वमेव। त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देवदेव|| હે દેવના દેવ, તમે જ મારા માતા અને[...]
🪔 વિવેકવાણી
આજની આવશ્યકતા: ભારતીય ધર્મ સાથે યુરોપીય પદ્ધતિનો સમાજ
✍🏻 સ્વામી વિવેકાનંદ
Febuary 1994
આજની આવશ્યકતા: ભારતીય ધર્મ સાથે યુરોપીય પદ્ધતિનો સમાજ વિકાસની પ્રથમ શરત છે સ્વતંત્રતા, જેમ માણસને વિચારની કે વાણીની સ્વતંત્રતા હોવી જોઈએ, તે જ રીતે તેને[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદજીનું લીંબડીમાં આગમન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
Febuary 1994
“હે જગદંબે, તું જ મારી રક્ષા કર!” સ્વામી વિવેકાનંદજીના હૃદયમાંથી આર્તનાદ નીકળ્યો. પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવના નામનો સતત જાપ અને જગદંબાને વ્યાકુળ પ્રાર્થના કરવા સિવાય હવે[...]
🪔 પ્રશ્નોત્તરી
આધ્યાત્મિક પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
Febuary 1994
(૫ અને ૬ ડિસેમ્બર ૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ભક્તો સાથે વાર્તાલાપના પ્રસંગમાં પ્રશ્નોના જે[...]
🪔
પ્રાર્થનાનો પ્રતિસાદ ક્યારે સાંપડે?
✍🏻 સ્વામી પવિત્રાનંદ
Febuary 1994
(બ્રહ્મલીન શ્રીમદ્ સ્વામી પવિત્રાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા.) જે લોકો દાર્શનિક વિચાર દૃષ્ટિવાળા છે, જે લોકો પોતાને શિષ્ટ અને સુધરેલા માને છે, જે લોકો[...]
🪔 કાવ્યાસ્વાદ
જ્યાં લગી
✍🏻 હરીન્દ્ર દવે
Febuary 1994
જ્યાં લગી જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્ત્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, મનુષ દેહ તાહરો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી. શું થયું[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો-૨
✍🏻 ઈડા ઍન્સૅલ
Febuary 1994
(ડિસેમ્બર ૧૯૯૩થી આગળ) એક સાંજે સ્વામીજી ભારતીય શાસ્ત્રોમાં વર્ણવેલા સ્વર્ગ અને નરકનાં જુદાંજુદાં અર્થઘટન વિષે બોલી રહ્યા હતા. તેમણે નરકના કેટલાય જુદાજુદા પ્રકારો વર્ણવ્યા. સામાન્ય[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ-4
✍🏻 દુષ્યંતભાઈ પંડયા
Febuary 1994
(ગતાંકથી ચાલુ) શિકાગોમાં પુન: પ્રવેશ: સ્વામીજી ફિકરની ફાકી ન કરી શક્યા હોત તો, ત્રણ અઠવાડિયાં પહેલાં તેઓ કદાચ, શિકાગોથી બોસ્ટન જઈ શક્યા ન હોત. આ[...]
🪔
સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવન દર્શન-૩
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
Febuary 1994
(ડિસેમ્બર ૧૯૯૩થી આગળ) (સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના રાયપુર (મ.પ્ર.) કેન્દ્રના વડા છે.) હજારો વર્ષથી વિશ્વના વિચારકો, તત્ત્વચિંતકો અને ધાર્મિક વ્યક્તિઓ વચ્ચે વિવાદ ચાલ્યો આવે[...]
🪔
બંદાની બંદગી
✍🏻 નાનાભાઈ હ. જેબલિયા
Febuary 1994
ગીરની વનરાઈનાં જોબન અને સાવજની છલાંગ લઈને ચાંચઈના ડુંગરમાંથી નીકળી પડેલી સૌરાષ્ટ્રની નામધારી નદી જ્યાં ખળ-ખળ-ખળ કરતી વહે છે, એ શેત્રુંજી નદીના કિનારાની અડખે પડખે[...]
🪔 સમીક્ષા લેખ
જીવનોપનિષદ(સમીક્ષા લેખ)
✍🏻 ક્રાન્તિકુમાર જોષી
Febuary 1994
એપ્રિલ, ૧૯૯૩ના “શ્રીરામકૃષ્ણ જ્યોત”ના અંકમાં, ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોપા મહેતા, લિખિત પુસ્તક ‘ઘડપણ, રોગ અને મૃત્યુ’ પરથી ‘મૃત્યૂપનિષદ’ નામનો એક સમીક્ષા લેખ પ્રકાશિત[...]
🪔 પુસ્તક સમીક્ષા
આત્મધર્મ અને સેવાધર્મની ફોરમ ફેલાવતાં પત્રપુષ્પો
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
Febuary 1994
GO FORWARD (Letters of Swami Premeshananda, compiled by Satchidananda Dhar) Translated by Swami swahananda, Published by satchidananda Dhar, 95, Bosepukur Road, calcutta, 42, Price Rs.[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
Febuary 1994
રામકૃષ્ણ મિશનની સર્વ સેવા કલ્યાણ પ્રવૃત્તિઓ (૧૯૯૨-૯૩) ‘આત્મનો મોક્ષાર્થં, જગત્ હિતાય ચ’ના આદર્શને વરેલ રામકૃષ્ણ મિશનની ૧૯૯૨-૯૩ના વર્ષની ૮૪મી સામાન્ય સભા ૧૯મી ડિસેમ્બર રવિવારના સાંજે[...]