Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૧૯૯૪
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
July 1994
ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं, द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम्। एकं नित्यं विमलमचलं सर्वधीसाक्षिभूतं, भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि॥ બ્રહ્માનંદસ્વરૂપ, પરમસુખદાયક, પૂર્ણ, પરમજ્ઞાનસ્વરૂપ, સુખદુ:ખાદિ દ્વન્દ્વોથી પર, આકાશ જેવા[...]
🪔 વિવેકવાણી
શું આર્યો ભારતની બહારથી આવ્યા હતા?
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 1994
કેટલાકના મત પ્રમાણે આર્યો મધ્ય તિબેટમાંથી આવ્યા, બીજાઓ કહેશે કે મધ્ય એશિયામાંથી આવ્યા. કેટલાક એવા દેશાભિમાની અંગ્રેજો છે કે જેઓ એમ ધારે છે કે આર્યો[...]
🪔 સંપાદકીય
જ્ઞાનાંજન વિમલ નયન...
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 1994
સુપ્રસિદ્ધ ઑસ્ટ્રિયન ચિત્રકાર ફ્રેંક ડૉરેક (Frank Dvorak) એકવાર સ્વપ્નલોકમાં ચાલ્યા ગયા. સ્વપ્નમાં તેમને એક સંતનાં અદ્ભુત દર્શન થયાં. ‘કોણ હશે એ સંત? લાગે છે તો[...]
🪔
ગુરુ
✍🏻 સ્વામી વિરજાનંદ
July 1994
(શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા અને સ્વામી વિવેકાનંદજી પાસે સંન્યાસદીક્ષા લીધી હતી.) ગુરુની[...]
🪔
સ્વામી વિવેકાનંદનો સંદેશ આજે પણ એટલો જ પ્રાસંગિક છે
✍🏻 પી. વી. નરસિંહ રાવ
July 1994
(શિકાગોમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે ૧૮૯૩માં લીધેલા ભાગના સ્મારક શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કરતાં, ૧૯૯૩ની ૯મી ઑક્ટોબરે દિલ્હીના તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમમાં ભારતના સન્માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલા[...]
🪔
અશ્વપાલ વિવેકાનંદ
✍🏻 જયભિખ્ખુ
July 1994
કૉલેજનો અગ્રગણ્ય વિદ્યાર્થી પણ અંતર વેચી બેઠેલો. આખો દિવસ વ્યાકુળ રહે. પ્રયત્ન કરે ગૂંચવાયેલા કોકડાને ઉકેલવાનો. પણ પ્રયત્ન કરે એમ પીડા વધે. કોકડું વધુ ગૂંચવાતું[...]
🪔 કાવ્યાસ્વાદ
જ્ઞાનગણેશિયો
✍🏻 મકરંદ દવે
July 1994
સતગુરુએં મુને ચોરી શિખવાડી ને જ્ઞાન ગણેશિયો ઘડાયો રે. પવન રૂપી ઘોડો પલાણ્યો, ઉલટી ચાલ ચલાયો રે. ગંગા-જમનાના ઘાટ ઉલંઘી, જઈને અલખ ઘરે ધાયો રે-[...]
🪔
નારાયણસરોવર : કચ્છની દ્વારાવતી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
July 1994
ભારતીય ધર્મશાસ્ત્રોમાં ભારતની પુણ્યભૂમિમાં આવેલાં પાંચ મુખ્ય સરોવરોનો મહિમા વર્ણવ્યો છે. પહેલું તો ઉત્તર દિશાએ કૈલાસ પર્વતમાં આવેલું માનસરોવ૨ છે, બીજું દક્ષિણ દિશાનું પંપાસરોવ૨, ત્રીજું[...]
🪔
વિશ્વસ્વરૂપ : વિજ્ઞાનની દૃષ્ટિએ
✍🏻 ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોપા મહેતા
July 1994
માર્કસ પ્લેન્ક અને આઈન્સ્ટાઈને ક્વૉન્ટમ યુનિવર્સ એટલે કે પરિમાણ જગતના જ્ઞાનની ભેટનો ઉમેરો આધુનિક ભૌતિક વિજ્ઞાનમાં કર્યો છે. ભૌતિક વિજ્ઞાનના અધિષ્ઠાતા દેવ ક્વૉન્ટમ મિક્નિક્સ એટલે[...]
🪔
બાંધછોડ કરવી કે નહીં?
✍🏻 સ્વામી ત્યાગાનંદ
July 1994
(સ્વામી ત્યાગાનંદજી, રામકૃષ્ણ મઠ, મદ્રાસથી પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંત કેસરી’ના સંપાદક છે.) જ્યારે વ્યક્તિની નૈતિક જીવન જીવવાની ઇચ્છા તેની ભૌતિક જવાબદારીઓ સાથે સંઘર્ષમાં[...]
🪔
ચોથી જુલાઈને
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 1994
(સ્વામી વિવેકાનંદની મહાસમાધિ ઈ.સ. ૧૯૦૨ના જુલાઈની ૪થી તારીખે થઈ. ઈ.સ. ૧૮૯૮ના જુલાઈની ૪થી તારીખે કેટલાક અમેરિકન શિષ્યો સાથે સ્વામીજી કાશ્મીરમાં ભ્રમણ કરી રહ્યા હતા. તે[...]
🪔
શું ત્યાગ જરૂરી છે?
✍🏻 સ્વામી અશોકાનંદ
July 1994
ઘણાં ત્યાગથી દૂર ભાગે છે. તેની નિરર્થકતા અને તેની નુકસાનકારકતા સિદ્ધ કરવા જુદી જુદી દલીલો આગળ ધરવામાં આવે છે. બ્રહ્મચર્ય સામેની નિરર્થક દલીલો ઘણુંખરું અર્થ[...]
🪔
આજનું સમાજજીવન અને મૂલ્યનિષ્ઠા
✍🏻 રાજેન્દ્ર ઉપાધ્યાય
July 1994
સમાજ પરિવર્તનશીલ છે અને સામાજિક પરિવર્તનો સામાજિક ક્રાન્તિના મૂળમાં છે તેથી પ્રગતિ અને આબાદી માટે સમાજ સુધારણા, સમાજની નીતિરીતિ અને ગતિવિધિમાં ફેરફાર, અનિવાર્ય અને ઇષ્ટ[...]
🪔 પુસ્તક-સમીક્ષા
પુસ્તક-સમીક્ષા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
July 1994
મનની આરપાર: લે. પુષ્કર ગોકાણી, પ્રકાશક: પ્રવીણ પ્રકાશન, રાજકોટ, સપ્ટેમ્બર, ૧૯૯૨, મૂલ્ય: રૂ. ૪૫ ગીતાના ૬ઠ્ઠા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ આત્મસંયમની વાત કરે છે ત્યારે, અર્જુન[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
July 1994
શ્રીરામકૃષ્ણ સંગ્રહાલયનું ઉદ્ઘાટન રામકૃષ્ણ મઠ અને મિશનના વડા મથક બેલુર મઠમાં શ્રીરામકૃષ્ણદેવના મંદિરની સામે આવેલ વડા મથકના જૂના કાર્યાલયના મકાનમાં શ્રીરામકૃષ્ણ સંગ્રહાલયનું ઉદ્ઘાટન રામકૃષ્ણ મઠ[...]