Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૨૦૧૦

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    पुनरपि रजनी पुनरपि दिवसः पुनरपि पक्षः पुनरपि मासः । पुनरप्ययनं पुनरपि वर्षं तदपि न मुञ्चत्याशामर्षम् ॥ ફરી રાત, ફરી દિવસ, ફરી પખવાડિયું, ફરી મહિનો, ફરી[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઢોંગી વેદાન્તી બ્રાહ્મણ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એક બ્રાહ્મણ બગીચો બનાવતો હતો. દિવસ રાત એની પાછળ એ લાગ્યો રહેતો. એક દિવસ એક ગાય બગીચામાં ઘૂસી ગઈ અને, બ્રાહ્મણ જેની ખૂબ કાળજી લેતો[...]

  • 🪔 વિવેકવાણી

    ધર્મની શરૂઆત

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    તો પછી શું કોઈ આશા જ નથી? આપણે બધા માયાના ગુલામ છીએ, માયામાં જન્મ્યા છીએ અને માયામાં જીવીએ છીએ. એ ભલે સત્ય હોય. પણ તો[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    દરેક પેઢી માટે અને એમાંય ખાસ કરીને યુવા પેઢી સામે એક આદર્શપુરુષ રહે છે. એમના પગલે પગલે ચાલીને પોતાના સાર્વત્રિક વિકાસ માટેના પથને તેઓ કોરી[...]

  • 🪔 શાસ્ત્ર

    અધ્યાત્મ પથપ્રદર્શક ગુરુ-૧

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    આધ્યાત્મિક જીવનમાં પ્રશિક્ષણની આવશ્યકતા ચીનના મહાન દાર્શનિક લાઓત્સેના એક શિષ્યે આ વાર્તા કહી હતી : ‘એક યુવક ‘ચી’ નામના લૂંટારાના સરદારના ટોળામાં સામેલ થયો. એક[...]

  • 🪔

    મેં શ્રીરામકૃષ્ણને જોયા છે-૨

    ✍🏻 રામેન્દ્રસુંદર ભટ્ટાચાર્ય

    (ગતાંકથી આગળ) ઠાકુરની જીવનકથાથી સૌ કોઈ પરિચિત છે. મુખ્યત્વે સ્વામી સારદાનંદજીએ લખેલ ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’નું અનુસરણ કરીને ‘શ્રીશ્રી રામકૃષ્ણ ભાગવતમ્‌’ ગ્રંથમાં મેં એ જ પરિચિત જીવન[...]

  • 🪔

    શું આપણે સ્વામીજીને સ્વીકાર્યા છે?

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    સ્વામી વિવેકાનંદના મૂળભૂત આદર્શો વિશેષ કરીને ભારત માટે આ સદી એ ઘણા મહાન પરિવર્તનની સદી રહી છે. પરંતુ આ બધાં પરિવર્તનો સ્વામી વિવેકાનંદે પ્રસ્થાપિત કરેલ[...]

  • 🪔

    રાજા બન્યા ઋષિ

    ✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા

    ભારતમાં સાધુ-સંતોને મુખે મુખે કહેલી પ્રચલિત કથા વહેતા જળ જેવી છે. ત્યાગ અને વૈરાગ્યના સ્રોતમાં કેટલાંય જીવન વહેતાં થયાં અને પૂર્ણતાના સાગરમાં મળ્યાં. તે બધી[...]

  • 🪔

    માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની સ્વામીજીની ભક્તિભાવના

    ✍🏻 સ્વામી તથાગતાનંદ

    સ્વામીજીનાં પોતાનાં માતા પ્રત્યેના ભક્તિભાવની કેટલીક ઝાંખીઓ સ્વામીજીનાં પોતાનાં માતા પ્રત્યેનાં પ્રેમ, ભક્તિભાવ અને પ્રશંસા માટેની કેટલીક ઝલક અહીં આપીએ છીએ. જો કે સ્વામીજી સંન્યાસી[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી

    ✍🏻 ડો. મનમોહનસિંહજી

    (ભારત સરકારે સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી ઉજવવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન શ્રી ડો. મનમોહન સિંહના અધ્યક્ષપણા હેઠળ એક વિશેષ રાષ્ટ્રિય સમિતિની રચના પણ કરી છે.[...]

  • 🪔

    સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૭

    ✍🏻 સ્વામી અક્ષરાત્માનંદ

    ઈચ્છાશક્તિ કેવી રીતે કેળવવી સૌ પ્રથમ તો આવા સાદા સીધા વ્યાયામથી શરૂ કરો. * અઠવાડિયામાં એક દિવસ એક વખત ભોજન  ન લેવું. શરૂઆતમાં થોડું ઘણું[...]

  • 🪔

    ચંદરી ફઈ

    ✍🏻 રામેશ્વર તાંતિયા

    રાજસ્થાનમાં જૂના જમાનામાં એક જ ગામના છોકરા-છોકરીનાં લગ્ન ન થતાં, સામાન્ય રીતે છોકરીને બીજા ગામમાં જ દેતા. વળી, કોઈ ગામમાં જાન આવે તો વર પક્ષના[...]

  • 🪔

    બાળવાર્તા

    ✍🏻 સંકલન

    ઈશ્વર ક્યાં છે? એક જિજ્ઞાસુ ભક્તે જ્ઞાનીને પૂછ્યું: ‘ભગવાન કેવા હોય છે? ક્યાં વસે છે અને આપણે એને ક્યાં જોઈ શકીએ?’ જ્ઞાનીએ કહ્યું: ‘ઈશ્વર સર્વસ્થળે[...]

  • 🪔

    આનંદબ્રહ્મ

    ✍🏻 સંકલન

    ગાવા વિશેની હાસ્ય વિનોદની વાતો સ્વામી ભૂતેશાનંદજી મહારાજ પાસે કંઈ ઓછી ન હતી. એમાંની એક વાત એમની જ ભાષામાં આપણે જોઈએ. ‘બાડુજ્ય મહાશય ગીતગાન કરે,[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન, પોરબંદર રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં ૧ થી ૫ જૂન, દરરોજ સવારે ૮.૩૦ થી ૧૧.૩૦ વાગ્યા સુધી સંસ્કાર શિબિરનું આયોજન થયું હતું. ૮૫ જેટલાં બાળકો[...]