Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓક્ટોબર ૧૯૮૯




Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 આદિ શંકરાચાર્ય
October 1989
आपत्सु मग्नः स्मरणं त्वदीयं करोमि दुर्गे करुणार्णवेशि । नैतच्छठत्वं मम भावयेथाः क्षुधातृषार्ता जननीं स्मरन्ति ।।10।। जगदम्ब विचित्रमत्र किं परिपूर्णा करुणास्ति चेन्मयि । अपराधपरम्परावृतं न हि[...]
🪔 અમૃતવાણી
શ્રીરામકૃષ્ણ પરમહંસ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
october 1989
અમૃતવાણી સંસાર જાણે કે પાણી અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય, ચોખ્ખું દૂધ મળે[...]
🪔 વિવેકવાણી
કર્મ તેનું રહસ્ય
✍🏻 સ્વામી વિવેકાનંદ
september 1989
શીખવાનો પહેલો પાઠ આ છે; બહારની કોઈ બાબતને નહિ ભાંડવાનો, બીજા કોઈ માણસ ઉપર દોષનો ટોપલો નહિ ઓઢાડવાનો નિશ્ચય કરો. મરદ બનો, અને ટટ્ટાર રહીને[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
october 1989
સ્વામીજીનું કવન: ગાંધીજીનું જીવન આજથી લગભગ 97 વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદજીએ દેશવાસીઓને હાકલ કરી હતી: “હે વીર! તું બહાદુર બન, હિંમતવાન થા અને અભિમાન લે[...]
🪔 વાર્તાલાપ
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સાથે મનોજ્ઞ વાર્તાલાપ (2)
✍🏻 સંકલન
october 1989
[શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રાજકોટ પધાર્યા ત્યારે ભાવિકજનો સાથે 10મી ડિસેમ્બર 1988ના જે વાર્તાલાપ થયો હતો તેનો સારસંક્ષેપ અહીં રજૂ કરીએ છીએ.] પ્રશ્ન: ખાસ કરીને[...]
🪔 પ્રાસંગિક
રાસલીલાનું રહસ્ય
✍🏻 સ્વામી તપસ્યાનંદ
october 1989
14 ઑક્ટોબર, રાસપૂર્ણિમાના પ્રસંગે [શ્રીમદ્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. અંગ્રેજીમાં તેમણે અનુવાદ કરેલા અનેક ગ્રંથોમાંથી શ્રીમદ્ ભાગવતનો અંગ્રેજી[...]
🪔 પ્રાસંગિક
મહાત્મા ગાંધી : જીવન અને કાર્યોનું સ્થાયી મહત્ત્વ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
october 1989
2 ઑક્ટોબર, મહાત્મા ગાંધી જયંતી પ્રસંગ [શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બે ઉપાધ્યક્ષોમાંના એક છે અને રામકૃષ્ણ મઠ, હૈદરાબાદના અધ્યક્ષ છે.[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને સમાજવાદ (2)
✍🏻 સ્વામી ગંભીરાનંદ
october 1989
[શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. આ લેખનો પ્રથમ અંશ સપ્ટેમ્બરના અંકમાં આપવામાં આવ્યો હતો. અહીં બાકીનો અંશ રજૂ[...]
🪔
શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (4)
✍🏻 સ્વામી આત્માનંદ
october 1989
(‘ઑગસ્ટ’ના અંકથી આગળ) કર્મકાંડ અન જ્ઞાનકાંડનો ભેદ: આ બધી ચર્ચાથી આપણને ટૂંકમાં એટલું જાણવા મળ્યું કે વેદ માનવમનની ગાથા રજૂ કરે છે. આપણે એ પણ[...]
🪔
મારું ગુજરાતભ્રમણ (૫)
✍🏻 સ્વામી અખંડાનંદ
October 1989
(ગતાંકથી આગળ) બ્રહ્મચારીજી: ધન્વંતરી ધામે રહેવા કાળે એક બ્રહ્મચારીને મંદિરે હું લગભગ રોજ બપોર પછી ફરવા જતો. હું જ્યારે જામનગર હતો ત્યારે જામનગરના રાજા જામ[...]
🪔
તુલા-દાન
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
october 1989
મહારાજ વૃષદર્ભ પોતાની રાજ્યસભામાં મંત્રીઓ તથા સેનાપતિઓ વગેરે સાથે રાજવહીવટની ચર્ચા કરી રહ્યા હતા. એમના સભાભવનની સામે વિશાળ ખુલ્લો ભાગ હતો. ત્યાંથી શ્વેત આકાશ દેખાઈ[...]
🪔 સંકલન
શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ
✍🏻 સંકલન
october 1989
બધા ધર્મો દ્વારા ઈશ્વરને પામી શકાય સાચા અંતરથી હોય તો બધા ધર્મો દ્વારા ઈશ્વરને પામી શકાય. વૈષ્ણવો પણ ઈશ્વરને પામે, શાકતો પણ પામે, વેદાન્તવાદીઓ પણ[...]
🪔 પ્રેરક પ્રસંગ
પુસ્તક-સમીક્ષા
✍🏻 દુષ્યંત પંડ્યા
october 1989
અર્વાચીન યુગનો દશમસ્કંધ શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ ભા. પહેલો પૂર્વકથા અને બાલ્યજીવન લેખક: સ્વામી સારદાનંદ (પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ; અનુવાદક: શ્રીમતી પ્રજ્ઞાબહેન શાહ; 1987) કાચું પૂઠું –[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
october 1989
શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ ભગવાન શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ આ પાવનકારી પર્વ નિમિત્તે 24 ઑગસ્ટના રોજ વિશેષ પૂજા-ભજન-કીર્તન અને ગીતા-પારાયણનો કાર્યક્રમ યોજાયો હતો. સંધ્યાઆરતી પછી શ્યામનામ સંકીર્તન[...]