Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૨૦૦૬

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    तन्मर्त्यताधिगमननस्य परं हि लिंग तज्जीवनस्य परमा रमणीयता च। यद्रामकृष्णचरण-स्तनुवाङ्मनोभि- रास्वाद्यते सतत-मात्मसमर्पणेन॥ यागो न पालयति योगरुचिर्न पाति ज्ञानं न रक्षति तपांसि न तारयन्ति। श्रीरामकृष्ण-पदयोस्तु विशुद्धभक्ति- स्तन्निर्निमित्तकरुणा[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઠાકુર શ્રીરામકૃષ્ણ અને વિશિષ્ટાદ્વૈતવાદ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    જમ્યા પછી ઠાકુર જરા આરામ લઈ રહ્યા છે. નીચે જમીન ઉપર મણિ બેઠેલા છે. નોબતખાનાની નોબત-શરણાઈનો અવાજ સાંભળતાં સાંભળતાં ઠાકુર આનંદ કરી રહ્યા છે. શરણાઈ[...]

  • 🪔 વિવેકવાણી

    મારા ગુરુદેવ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    છેવટે મંદિરમાં સેવાપૂજા કરવી તેમને માટે અશક્ય થઈ ગઈ. તેમણે એ પૂજા છોડી દીધી અને પાસેના એક નાના જંગલમાં તેઓ ચાલ્યા ગયા અને ત્યાં જ[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૬

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ઓક્ટોબર ૨૦૦૫ના અંકમાં આપણે શ્રી છગનલાલ હરિલાલ પંડ્યાનો ઉલ્લેખ કર્યો હતો. અને એમના મહેમાન તરીકે સ્વામીજી એમની સાથે રહ્યા એનો ઉલ્લેખ કરી ગયા છીએ. શ્રી[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) આ સમગ્ર વિશ્વમાં કંઈ રહેશે નહિ. તે પાણીના પરપોટા જેવું છે અને તેનું જીવન ક્ષણભંગુર છે. પાણીમાંથી પરપોટો બહાર આવે છે, થોડીક ક્ષણ[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં

    ✍🏻 સંકલન

    સ્વામી બ્રહ્માનંદજી મહારાજ (૧૮૬૩-૧૯૨૨) શ્રીરામકૃષ્ણને ૧૮૮૧ના મધ્‍માં મળ્‍યા હતા અને શ્રીઠાકુરની મહાસમાધી પર્યંત લગભગ એમની સાથે જ રહ્યા હતા. શ્રીઠાકુરે સ્વામી બ્રહ્માનંદને પોતાના માનસપુત્ર તરીકે[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં

    ✍🏻 સ્વામી અદ્‌ભુતાનંદ

    સ્વામી અદ્‌ભુતાનંદજી મહારાજ (નિર્વાણ : ૧૯૨૦) એક અશિક્ષિત ગામડિયા ભરવાડના પુત્ર હતા. શ્રીઠાકુરના સંપર્કમાં આવ્યા પછી એમના દેહોત્સર્ગ પર્યંત એમની સેવાચાકરી કરીને એમની સાથે જ[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં

    ✍🏻 સ્વામી ત્રિગુણાતીતાનંદ

    સ્વામી ત્રિણુણાતીતાનંદ મહારાજ (૧૮૬૫-૧૯૧૫) શ્રીરામકૃષ્ણને ૧૮૮૪માં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના સંપાદક શ્રી ‘મ’ - મહેન્દ્રનાથ ગુપ્ત દ્વારા મળ્યા હતા. તેમણે કાશીપુરમાં શ્રીઠાકુરની સેવા કરી હતી અને બારાનગર[...]

  • 🪔 પ્રાસંગિક

    અવતાર વરિષ્ઠાય શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી અમેયાનંદ

    યુવાન નરેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણદેવને ઈશ્વરના અવતાર તરીકે માનતા ન હતા. પરંતુ તેઓ જ્યારે યુગાચાર્ય વિવેકાનંદ બન્યા ત્યારે તેમના જ મુખમાંથી સ્વયં સ્ફૂરિત એક પ્રણામ મંત્ર ઉચ્ચારિત[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૬

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    (ઓક્ટોબર ’૦૫ થી આગળ) છાયા અને પ્રકાશ કહેવાય છે કે બે વર્ષની ઉંમરમાં જ બાળકને ‘હું’, ‘તમે’, અને ‘તે’ નું જ્ઞાન થઈ જાય છે. આ[...]

  • 🪔 અધ્યાત્મ

    પાશ્ચાત્ય સંતોએ બતાવેલો પથ - ૧

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    (ગતાંકથી આગળ) પરમલક્ષ્યની પ્રાપ્તિ માટે ચાલુ કરેલ યાત્રામાં આપણે ઘોર સંઘર્ષનો સામનો કરવો પડે છે. જ્યાં સુધી આપણે અવિરત સંઘર્ષ માટે તત્પર નહીં થઈ જઈએ[...]

  • 🪔

    વીરતા : સ્વામી વિવેકાનંદનું નવું ‘પ્રેરણામૃત’

    ✍🏻 સ્વામી યોગસ્વરૂપાનંદ

    સ્વામી યોગસ્વરૂપાનંદ, રામકૃષ્ણ મઠ, બેલુરના બ્રહ્મચારી પ્રશિક્ષણ કેન્દ્રના પ્રાચાર્ય છે. તેમના અંગ્રેજી લેખનો પ્રૉ. શ્રી ચંદુલાલ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં. જૂન[...]

  • 🪔

    ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં

    ✍🏻 સરલાબાલા સરકાર

    સરલાબાલા સરકારના મૂળ બંગાળી પુસ્તક ‘નિવેદિતાકે જેમોન દેખીછી’ નો બ્રહ્મચારી અમર ચૈતન્ય અને શ્રી મનસુખભાઈ મહેતા કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.- સં. ભગિની નિવેદિતા[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવિધ કાર્યક્રમો શ્રીમા શારદાદેવી જન્મજયંતી મહોત્સવ શ્રીમા શારદાદેવીની ૧૫૩મી પાવનકારી જન્મજયંતી આશ્રમના શ્રીમંદિરમાં શુક્રવાર ૨૩ ડિસેમ્બરના રોજ ઉજવાઈ હતી. સવારે મંગલ આરતી,[...]