Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : એપ્રિલ ૨૦૦૮

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    श्रीराम गोविन्द मुकुन्द कृष्ण । श्रीनाथ विष्णो भगवन्नमस्ते ॥ प्रौढारिषड्वर्गमहाभयेभ्यो । मां त्राहि नारायण विश्वमूर्ते ॥ श्रीरामाच्युत यज्ञेश श्रीधरानन्द राघव । श्रीगोविन्द हरे विष्णो नमस्ते[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    નામ-માહાત્મ્ય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ઈશ્વરપ્રાપ્તિનાં કેટલાંક લક્ષણો છે. જે ભક્તમાં ઈશ્વરાનુરાગનું ઐશ્વર્ય પ્રકાશવા લાગે, તેને ઈશ્વર-પ્રાપ્તિ થવામાં વાર નહિ. અનુરાગનું ઐશ્વર્ય કયું? વિવેક, વૈરાગ્ય, જીવો પર દયા, સાધુ-સેવા, સાધુ-સંગ,[...]

  • 🪔 વિવેકવાણી

    સાંસ્કારિક અખંડતાનું સંરક્ષણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આપણો વિકાસ આપણા સ્વભાવને અનુરૂપ જ થવો જોઈએ. વિદેશી સમાજે, અખત્યાર કરેલી કાર્યનીતિનું અનુકરણ કરવાનો મિથ્યા પ્રયત્ન સાવ એળે જ જવાનો છે. ઈશ્વરનો પાડ માનો[...]

  • 🪔 સંપાદકીય

    મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    આપણે અગાઉના સંપાદકીયમાં જોઈ ગયા છીએ કે મન પરનું નિયંત્રણ કેટલું આવશ્યક છે અને એ માટે આપણે મનને સૌ પ્રથમ તો પોતાની તરફ વાળવું જોઈએ,[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) સર્વદા સર્વભાવેન નિશ્ચિન્તિતૈ: ભગવાનેવ ભજનીય: ॥૭૯॥ (સર્વદા, હંમેશા; સર્વ ભાવેન, દરેક રીતે; નિશ્ચિન્તિતૈ:, ચિંતા અને પોતાની સારસંભાળથી મુક્ત થઈને; ભગવાન્‌ એવ, કેવળ ભગવાન[...]

  • 🪔

    વૃદ્ધાવસ્થામાં પરમ આનંદ પ્રાપ્ત કરવાનો માર્ગ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) આ રીતે ભજનાનંદ આધ્યાત્મિક બળ અને પ્રેરણાનો જોરદાર સ્રોત બની રહે છે અને તેથી ઘણા વૃદ્ધજનોને સ્પર્શી જતી વ્યગ્રતા અને હતાશાનું અસ્તિત્વ નહીં[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ મહિમા - ૮

    ✍🏻 અક્ષયકુમાર સેન

    (ગતાંકથી આગળ) પાઠક : ભગવાનનાં દર્શન કરવાથી તો સંશયનો નાશ થાય છે પણ ઠાકુરની પાસે હંમેશા રહેવા છતાં પણ મથુરબાબુમાં આટલો બધો સંશય કેમ હતો?[...]

  • 🪔

    શ્રીરામ, શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ

    ✍🏻 શ્રીમોરારિ બાપુ

    (તા.૨૪-૨-૨૦૦૮ના રોજ શ્રીરામકષ્ણ આશ્રમમાં શ્રીમોરારિબાપુએ આપેલ પ્રવચનનો સારાંશ-સં.) લોકાભિરામમ્‌ રણરંગધીરમ્‌, રાજીવ નેત્રમ્‌ રઘુવંશનાથમ્‌ । નિરુપમ કરુણાકરંતમ્‌ શ્રીરામચંદ્રમ્‌ શરણં પ્રપદ્યે ॥ મનોજવં મારુતતુલ્યવેગમ્‌ જિતેન્દ્રિયમ્‌ બુદ્ધિમતામ્‌ વરિષ્ઠમ્‌[...]

  • 🪔 પ્રવાસ

    મારું ગુજરાત પરિભ્રમણ - ૪

    ✍🏻 સ્વામી જપાનંદ

    (ફેબ્રુ. ૦૮ થી આગળ) ત્રણ રાત ત્યાં વીતાવી અને પછી સમુદ્ર કિનારે આવેલ બાલાચડી ગયો. ગામની પાસે ખૂલી જગ્યા છે. ત્રણ માઈલ દૂર જામસાહેબનો મહેલ[...]

  • 🪔

    ભારતનું પ્રાચીન વાઙ્‌મય

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    (૧) વેદો : કેવળ ભારતનું જ નહિ, પણ વિશ્વનું પ્રાચીનતમ સાહિત્ય ‘વેદ’ છે, એમ સૌ નિ:સંદેહપણે માને છે. આ ‘વેદ’ શબ્દ ‘વિદ્‌=જાણવું’ એ ધાતુ પરથી[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    (ગતાંકથી આગળ) બેલૂર મઠ, ૨૧-૩-૬૨ સાંજના દર્શનાર્થીઓ માટેનો સમય થઈ ગયો. પરમાધ્યક્ષશ્રી (સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ) બીજા માળના ગંગાભિમુખ વરંડામાં આવીને બેઠા. ભાગીરથીનું નયનાભિરામ દૃશ્ય જોઈને[...]

  • 🪔 પ્રવાસ

    સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    (ફેબ્રુ.૦૮થી આગળ) સ્વામીજીનો મદ્રાસથી લખેલો પત્ર મદ્રાસ ૧૫ ફેબ્રુઆરી, ૧૮૯૩ મહારાજ, હું આપને બે વાત સુચિત કરી રહ્યો છું - પહેલી કુંભકોણમ ગામમાં જોયેલી એક[...]

  • 🪔 બાળવિભાગ

    સીતા

    ✍🏻 સંકલન

    સીતા એ આપણા મહાકાવ્ય રામાયણનું અનન્ય પાત્ર છે. રામ તો કદાચ ઘણા હોઈ શકે પણ સીતા માતા તો એક જ અને અનન્ય હતાં, એમ સ્વામી[...]

  • 🪔

    એકસો સોળ વર્ષનું સ્વપ્ન સાકાર

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી અખંડાનંદ ઈ.સ. ૧૮૯૨માં સ્વામીજીને શોધતા ગુજરાત દોડી આવ્યા હતા અને લીંબડી, જૂનાગઢ, દ્વારકા, કચ્છ-માંડવી, નારાયણ સરોવર, એમ બધે ભટક્યા પછી માંડવીમાં[...]