Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૨૦૧૫

Read Articles

  • 🪔 અમૃતવાણી

    ગુરુ મુખે શિષ્યની પ્રશંસા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    થશ્રીરામકૃષ્ણ કથામૃત (ભાગ-૨, પૃ. ૧૬૨-૧૬૩)માં ઠાકુર નરેન્દ્રનાથની પ્રશંસા કરતાં કહે છે : ‘નરેન્દ્રનું ખૂબ ઊંચું ઘર, નિરાકારનું ઘર. પુરુષ-સત્તા. આટલા ભક્તો આવે છે, પણ એના[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    पञ्चपादं पितरं द्वादशाकृतिं दिव आहुः परे अर्धे पुरीषिणम्। अथेमे अन्य उ परे विचक्षणं सप्तचक्रे षडर आहुरपिर्तमिति।।11।। વિદ્વાનો કહે છે કે આદિત્યને પાંચ ઋતુઓ અને બાર[...]

  • 🪔 અમૃતવાણી

    બ્રાહ્મ-સમાજની પ્રાર્થનાપદ્ધતિ અને ઈશ્વરનું ઐશ્વર્યવર્ણન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (શિવનાથ વગેરે પ્રત્યે) - હેં ભાઈ! તમે લોકો ઈશ્વરના ઐશ્વર્યનું આટલું બધું વર્ણન કરો છો શા માટે ? મેં કેશવ સેનને પણ આ વાત[...]

  • 🪔 વિવેકવાણી

    ગરીબોને દેવો ગણો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    રજપૂતાનાના જુદા જુદા પ્રદેશોના ઠાકોરોમાં પરગજુપણું અને આધ્યાત્મિક્તા વિકસાવવાનો યત્ન કરજો. આપણે કામ કરવું જોઈએ; આળસુ થઈને બેસી રહેવાથી તે ન થાય. મલસિસાર, અલસિસાર અને[...]

  • 🪔 સંપાદકીય

    યોગના પ્રાચર માટે આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    (ગતાંકથી આગળ...) સ્વામી વિવેકાનંદે માત્ર વ્યાખ્યાનો કે શ્રુતલેખન જ આપ્યાં ન હતાં, પરંતુ તેમણે શિષ્યોને યોગની તાલીમ પણ આપી હતી. એમના ‘શનિવારની સાંજના રાજયોગના વર્ગાે’માં[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ...) અધ્યાયના આરંભમાં એણે કેટલાક સવાલો પૂછયા હતા. હવે એને બીજો સવાલ કરવાની તક મળે છે અને તમે જોશો કે એ સવાલ આપણી સૌની[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) પ્રકરણ : ૧૦ ૨૭ ઓક્ટોબર, ૧૮૮૫ શ્રીરામકૃષ્ણનો ગુરુ અને અવતાર ભાવ ડૉ. મહેન્દ્રલાલ સરકાર શ્રીરામકૃષ્ણ પ્રત્યે ગહન શ્રદ્ધા રાખતા હતા. પરંતુ તેઓ પોતાના[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો - ૧

    ✍🏻 આશુતોષ મિત્ર

    સંપાદકીય નોંધ : લેખક સ્વામી ત્રિગુણાતીતાનંદના સહોદર ભાઈ હતા. એમણે રામકૃષ્ણ સંઘમાં યોગદાન આપ્યું હતું. સંન્યાસ પછી એમનું નામ સ્વામી સત્યકામાનંદ પડ્યું. પોતાના સંઘજીવનમાં એમને[...]

  • 🪔

    સફળતાની ચાવી-૧

    ✍🏻 એ.આર.કે. શર્મા

    સંપાદકીય નોંધ : ડૉ. એ.આર.કે.શર્માના પુસ્તક 'Swami Vivekananda’s Leadership Formulas to become Courageous' નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. અખૂટ ધીરજ રાખો;[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    (ગતાંકથી આગળ) દુષ્ટ વૃત્તિવાળાં પૂતળાં કામિલની સાથે વિતાવેલ દિવસો વ્યર્થ ગયા. તેમની સાથે મેં કેટકેટલાં સ્વપ્ન સેવ્યાં હતાં, પણ એ બધાંનો અંત દુ :ખદ નિવડ્યો.[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (ગતાંકથી આગળ...) પ્રકરણ : ૯ વ્યાયામશાળામાં એક સુદૃઢ શરીરનું નિર્માણ શાળામાં એ દિવસ ખુશ માટે ઘણો સરસ રહ્યો. નાની ઉંમરમાં જ શરીરને બલિષ્ઠ બનાવવાની આવશ્યકતા[...]

  • 🪔

    વેદાંત-સિંહ વિવેકાનંદ

    ✍🏻 વિરજા દેવી

    સંપાદકીય નોંધ : સ્વામી વિદેહાત્માનંદજી મહારાજ દ્વારા અનુવાદિત હિન્દી પુસ્તક ‘સ્વામી વિવેકાનંદ કી પાવન સ્મૃતિયાઁ’ માંથી વિરજા દેવીનાં સંસ્મરણનો શ્રીયજ્ઞેશભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]

  • 🪔 સંક્ષિપ્ત રૂપરેખા

    રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિવર્સિટી - સંક્ષિપ્ત રૂપરેખા

    ✍🏻 સ્વામી આત્મપ્રિયાનંદ

    નોંધ : સ્વામી આત્મપ્રિયાનંદ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિવર્સિટી, બેલુર મઠના ઉપકુલપતિ છે. ‘વેદાંત કેસરી’ના માર્ચ, ૨૦૧૩માં તેમના પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રીમતી પન્નાબેન પંડ્યાએ કરેલ[...]

  • 🪔 અહેવાલ

    બેલુર મઠમાં સ્વયંસેવકલક્ષી શિબિર

    ✍🏻 સંકલન

    અહેવાલ : બેલુર મઠમાં સ્વયંસેવકલક્ષી શિબિર 14 બુધવાર, ૧૮ જૂન, ૨૦૧૪; બેલુર મઠ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં પોતાનાં કૌશલ, સમય, સામર્થ્ય અને અનુભવનો લાભ આપીને સ્વયંસેવકો[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ‘હ્યુમન એક્સલન્સ પ્રોગ્રામ્સ’નો ઉદ્‌ઘાટન સમારોહ’ ૨૬ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ સોમવારે આશ્રમના ‘વિવેક હોલ’માં સાંજે ૬ થી ૮ વાગ્યા દરમિયાન આ ‘હ્યુમન એક્સલન્સ પ્રોગ્રામ્સ’ના ઉદ્‌ઘાટન સમારોહનું[...]