Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૨૦૦૪

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    यद्वै तत्सुकृतं रसो वै सः  रसंह्येवायं लब्ध्वाऽऽनन्दी भवति । को ह्येवान्यात्कः प्राण्यात् । यदेष आकाश आनन्दो न स्यात् । एष ह्येवानन्दयाति ॥ તે જે પ્રસિદ્ધ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઈશ્વરદર્શનના ઉપાય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ‘‘સાથે સાથે વિચાર કરવાની બહુ જરૂર છે. કામ - કાંચન અનિત્ય, ઈશ્વર જ એક માત્ર નિત્ય વસ્તુ. રૂપિયાથી શું મળે? રોટલા, દાળ, કપડાં, રહેવાની જગ્યા,[...]

  • 🪔 વિવેકવાણી

    વ્યવહારુ આધ્યાત્મિકતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આપણને હંમેશાં એમ વિચારવાની વૃત્તિ થાય છે કે આપણી નાનકડી દુનિયા જ સર્વસ્વ છે. નીતિધર્મના આપણા સિદ્ધાંતો, આપણી ચારિત્ર્ય-દૃષ્ટિ, આપણી કર્તવ્યદૃષ્ટિ, આપણી ઉપયોગીતાની ભાવના, એ[...]

  • 🪔 સંપાદકીય

    આપણા દૈનંદિન જીવનમાં ઉપનિષદોનું મહત્ત્વ - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સુખ કે આનંદ એટલે શું? આ સુખ અને આનંદને આપણે ક્યાં શોધવાં? સુખાનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય? આપણા મનમાં આ બધા પ્રશ્નો અવારનવાર ઊભા થાય[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    વૈધીભક્તિ પછી રાગભક્તિની વાત કહે છે: ‘એ અનુરાગથી થાય છે, ઈશ્વરને ચાહવાથી થાય છે, જેમકે પ્રહ્‌લાદની ભક્તિ. આ ભક્તિ જ્યારે આવે છે ત્યારે વૈધિક કર્મની[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રી શ્રીમાની સ્નેહછાયામાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    માનો અહેતુક સ્નેહ : મૈમનસિંગનો રુગ્ણભક્ત સંભવત: મહા મહિનાનો અંતિમ ભાગ હતો. ઠંડીનો સમય હજુ પૂરો થયો હતો. પાનખરની કડકડતી ટાઢ ગઈ હતી. લોકો સવારસાંજ[...]

  • 🪔

    પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૨

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    આધુનિક પાશ્ચાત્ય રાષ્ટ્રમાં લોકશાહીનો વિકાસ ગ્રીસવાસીઓએ જે વિચાર્યું હતું, જે કંઈ ઉપલબ્ધ કર્યું હતું, જે જ્ઞાન અને વિવેકને વિકસિત કર્યાં હતાં, એ બધાં રોમ સામ્રાજ્યના[...]

  • 🪔 શિક્ષણ

    મૂળભૂત બાબતો

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    (ગતાંકથી આગળ) પાઠ્યક્રમ સાર્જંટ યોજના દ્વારા નિર્ધારિત પાઠ્યક્રમ જેવા હોવા જોઈએ એવા છે. આ યોજનામાં બધાં બાલકબાલિકાઓ માટે આઠ વર્ષ સુધી વ્યાવસાયિક પ્રશિક્ષણની સાથે મફત[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    વિચાર અને અભ્યાસ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    વિચારોની શક્તિ અચેતન મનમાં રહેલા વિચારો વિશે અનેક ઘટનાઓ છે. જેનું વિવરણ અહીં આપવું સંભવ નથી. પરંતુ તમને એવો વિશ્વાસ તો થઈ ગયો હશે કે[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૧૧

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    કેદારની નજીકનું સ્થળ બહુ થોડા લોકો માનસરોવર અને માઉન્ટ કૈલાસ જવાની હિંમત કરી શકે છે. હું આ બંને સ્થળે જવા માટે દૃઢ નિશ્ચયી હતો એ[...]

  • 🪔 તત્ત્વવિચાર

    અનાસક્તિ

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    ‘પ્રબુદ્ધ ભારત’, સપ્ટેમ્બર ૧૯૭૯ના અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ સ્વામી ભજનાનંદજીના સંપાદકીય લેખનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. એક[...]

  • 🪔 ઇતિહાસ

    સ્વામીજીના મુંબઈમાં પ્રથમ યજમાન - ૧

    ✍🏻 સ્વામી શુદ્ધરૂપાનંદ

    સ્વામી શુદ્ધરૂપાનંદના મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. તેમની વેદાંત સોસાયટી, ન્યૂયોર્કમાં આસિ. મિનિસ્ટર તરીકે નિમણૂક થતાં ત્યાં જવા[...]

  • 🪔 અધ્યાત્મ

    આધ્યાત્મિક જીવનની અડચણો - ૧

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગોકુલાનંદજી મહારાજે આપેલાં વ્યાખ્યાનો ‘Some Guidelines to Inner Life’ નામે અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયાં છે. આ પુસ્તકનું પહેલું પ્રકરણ[...]

  • 🪔

    ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    અંતર્શક્તિઓનું પ્રાગટ્ય ‘ઠાકુર મારા ઉપર કૃપા કરો, આપ તો કરુણામય છો. સંસારીજનોનાં દુ:ખને દૂર કરો છો એવું મેં સાંભળ્યું છે. આપની દૃષ્ટિ માત્રથી દુ:ખીઓનાં દુ:ખ[...]

  • 🪔 સંશોધન

    સંગીત કલ્પતરુની ભૂમિકા - ૨

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સ્વરગ્રામ (Gamot) એક એવો તારલો કે જે બન્ને છેડેથી દૃઢ હોય, અર્થાત્‌ ધ્વનિ ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય. અથવા એક સિતારના તારને એનું કાંઈ ગુમાવીને[...]

  • 🪔

    પુસ્તક સમીક્ષા

    ✍🏻 સંકલન

    ગ્રંથ : સરસ્વતી ભાગ : ૧ થી ૭ પ્રથમ - સરસ્વતી: સંસ્કૃતિ, બીજો - સરસ્વતી: ઋગ્વેદ, ત્રીજો - સરસ્વતી: નદી, ચોથો - સરસ્વતી: ભારતી, પાંચમો[...]

  • 🪔 બાળવાર્તા

    બાળકોનાં શ્રીમા શારદાદેવી

    ✍🏻 સંકલન

    દિવ્યભાવના એ દિવસો માતાજી દક્ષિણેશ્વરના એ દિવસોને પોતાના જીવનનાં ઉત્તમ દિવસો શું કામ ગણતાં? હૃદયપૂર્વક શ્રીરામકૃષ્ણની સેવા કરવાની તક સાંપડી, એને માતાજી જીવનની ધન્યતાના દિવસો[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની રાહતસેવાપ્રવૃત્તિઓ * ચાના બગીચાઓમાં થયેલા તોફાનોથી પીડિતોને પશ્ચિમ બંગાળના માલદા કેન્દ્ર દ્વારા જલપાઈગુડીના દેખલાપાડા ચાના બગીચાના ૨૨૨૯ લાભાર્થીઓમાં ૧૫૦૦ કિ. ચોખા, ૨૬૦[...]