Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૨૦૧૪
![05-May-2014-T1](https://vivekananda.live/jyot/wp-content/uploads/2021/08/05-May-2014-T1.jpg)
![05-May-2014-T2](https://vivekananda.live/jyot/wp-content/uploads/2021/08/05-May-2014-T2.jpg)
![05-May-2014-T3](https://vivekananda.live/jyot/wp-content/uploads/2021/08/05-May-2014-T3.jpg)
![05-May-2014-T4](https://vivekananda.live/jyot/wp-content/uploads/2021/08/05-May-2014-T4.jpg)
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
may 2014
पाश्चात्यैर्भारतीयेरपि सकलजनैस्सादरं स्तूयमान कामार्थाद्यैः पुमथैरहमहमिकया शश्वदन्वीयमानः। नानाशिष्यैस्सतीर्थ्थैः प्रणयजलधिभिः श्रद्धया सेव्यमानो दर्पं यो नैव भेजे क्कचन जयतु स ब्रह्मनिष्ठो नरेन्द्रः ।।10।। પૂર્વ અને પશ્ચિમની સમાન પ્રશંસા[...]
🪔 અમૃતવાણી
કર્મયોગ વિશે ઉપદેશ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
may 2014
તસ્માદસક્ત : સતતં કાર્યં કર્મ સમાચર । અસક્તો હ્યાચરન્ કર્મ પરમાપ્નોતિ પુરુષ : ।। (ગીતા, ૩.૧૯) કેશવ આદિ બ્રાહ્મભક્તોને કર્મયોગ વિશે ઉપદેશ શ્રીરામકૃષ્ણ (કેશવ વગેરે[...]
🪔 વિવેકવાણી
હું સાધ્ય કરીશ અથવા દેહ પાડીશ
✍🏻 સ્વામી વિવેકાનંદ
may 2014
‘દુનિયા આખીમાં જો હું કોઈને ચાહતો હોઉં તો તે મારાં માતા છે. છતાં પણ હું માનતો હતો અને હજુ પણ માનું છું કે મારા સંસારત્યાગ[...]
🪔 સંપાદકીય
૨૧મી સદીમાં ભારતના નવજાગરણ વિશે સ્વામી વિવેકાનંદની દૂરંદેશી
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
may 2014
(ગતાંકથી આગળ...) ૧૭ ડિસેમ્બર, ૧૮૯૪ના રોજ કેમ્બ્રિજમાં પોતાની આ મહાન સંકલ્પના વિશે બોલતાં સ્વામીજીએ કહ્યું હતું : ‘આર્ય સંસ્કૃતિના ત્રણ પ્રકાર જોવા મળે છે :[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
may 2014
(ગતાંકથી આગળ...) સૌથી પ્રથમ બાબત છે તમારા ચિત્ત પાસેથી કામ લેવાની. આપણાં ચિત્ત પાસેથી આપણે ભાગ્યે જ કામ લઈ શકીએ છીએ. આપણે ઓજારો પાસેથી કામ[...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
may 2014
(ગતાંકથી આગળ...) કેનોપનિષદમાં કહ્યું છે, ‘યદિ મન્યસે સુવેદેતિ દભ્રમેવાપિ નૂનં ત્વં વેત્થ બ્રહ્મણો રૂપમ્ —।। ૨.૧ - ‘જો એવું લાગે કે તમે બ્રહ્મને સારી રીતે[...]
🪔
તું પરમહંસ બનીશ
✍🏻 સ્વામી સર્વગતાનંદ
may 2014
(ગતાંકથી આગળ...) ૩. સ્વામી કલ્યાણાનંદજીના વ્યક્તિત્વની કેટલીક વધુ ઝાંખીઓ સ્વામી અખંડાનંદજીએ મને તપોમય મઠવાસી જીવન માટે જગતના શ્રેષ્ઠ સ્થાન પર મોકલ્યો હતો. કનખલમાં તે વાતાવરણમાં[...]
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
may 2014
(ગતાંકથી આગળ...) બીજે દિવસે સવારે માનું કામ પૂરું કરીને મેં તેમની સેવિકા-નવાસન ગામની મહિલાને કહ્યું, ‘કપડાં મેલાં થઈ ગયાં છે તે ધોવા હું છાત્રાલય જઈશ,[...]
🪔
અનુકરણીય એક મહાજીવન
✍🏻 સ્વામી ગહનાનંદ
may 2014
સ્વામી વીરેશ્વરાનંદજીની સ્મૃતિકથા ૧૯૮૫ની ૨૫ માર્ચે બેલુર મઠમાં આયોજિત સ્વામી વીરેશ્વરાનંદ મહારાજની સ્મૃતિસભામાં તે સમયના સહાધ્યક્ષ સ્વામી ગહનાનંદજી મહારાજે આપેલ ભાષણના ટેપરેકોર્ડીંગમાંથી અદિતિ લાહિડી દ્વારા[...]
🪔 બાલ ઉદ્યાન
ચાલો, સ્વામીજી સાથે ફરવા જઈએ
✍🏻 સંકલન
may 2014
સિંગાપોર, જૂન ૧૮૯૩ વહાલા મિત્રો, સ્વામીજી પેનાંગથી આવ્યા સિંગાપોર. સિંગાપોરમાં એમણે દીઠેલ દૃશ્યોનું તેઓ પોતે જ વર્ણન કરે છે. ‘સિંગાપોર એ સ્ટ્રેઈટ્સ સેટલમેન્ટ્સની (અત્યારે મલયેશિયાની)[...]
🪔 બાલ ઉદ્યાન
સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
may 2014
(ગતાંકથી આગળ...) શ્રીઅમરનાથ મહાદેવની યાત્રા સ્વામી વિવેકાનંદે ખુશને અમરનાથ મહાદેવના મંદિરે જવા, તેમને અનુસરવા કહ્યું. રસ્તામાં આ મંદિરના મહત્ત્વની વાત કરતાં સ્વામીજીએ કહ્યું, ‘અમરનાથની ગુફા[...]
🪔
નારીઓ અને ભારતીય સંન્યાસ
✍🏻 બ્રહ્મચારિણી આશા
may 2014
બ્રહ્મચારિણી આશા-સંન્યાસ દીક્ષા લીધા પછી પ્રવ્રાજિકા મુક્તિપ્રાણાના નામે જાણીતાં બન્યાં. તેઓ શ્રીસારદા મઠનાં પ્રથમ જનરલ સેક્રેટરી હતાં. જુલાઈ ૧૯૫૪માં ‘વેદાંત કેસરી’માં પ્રસિદ્ધ થયેલ એમના અંગ્રેજી[...]
🪔
શિવજ્ઞાને જીવસેવા
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
may 2014
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના મહોત્સવમાં ૧૯ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ બેલુર મઠમાં ઉદ્ઘાટન સમારંભમાં પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના આશીર્વચનનું વાચન સ્વામી વિમલાત્માનંદે કર્યું હતું. તેનો[...]
🪔
વૈશ્વિક મિશન અને તેનું ભાવિ
✍🏻 સ્વામી સ્મરણાનંદ
may 2014
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન જનરલ સેક્રેટરી અને હાલના ઉપાધ્યક્ષ સ્વામી સ્મરણાનંદજી મહારાજની સ્વામી સત્યમયાનંદજીએ લીધેલી રૂબરૂ મુલાકાતનો ‘પ્રબુદ્ધ ભારત’ના જાન્યુઆરી ૨૦૦૧ના અંકમાં પ્રસિદ્ધ થયેલ[...]
🪔
વિવેકાનંદના વિચારો અને પશ્ચિમના વિચારજગતની બે ક્રાંતિઓ
✍🏻 રાજીવ મલ્હોત્રા
may 2014
(સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાંના શ્રીરાજીવ મલ્હોત્રાના અંગ્રેજી લેખનો શ્રી[...]
🪔
ગુજરાતમાં સ્વામી વિવેકાનંદની રથયાત્રા
✍🏻 નટુભાઈ પટેલ અને દેવજીભાઈ રાઠોડ
may 2014
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના મહોત્સવમાં ૧૯ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ બેલુર મઠમાં ઉદ્ઘાટન સમારંભમાં પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના આશીર્વચનનું વાચન સ્વામી વિમલાત્માનંદે કર્યું હતું. તેનો[...]
🪔 સંસ્મરણ
રાજકોટના આશ્રમ અને પન્નાલાલ ઘોષ વિશેનાં મારાં સંસ્મરણો
✍🏻 ડૉ. વી.એચ. યાજ્ઞિક
may 2014
ડૉ. વી.એચ. યાજ્ઞિકને શ્રીરામકૃષ્ણ આશ્રમ સાથે સારો સંબંધ હતો. તેમને તત્કાલીન રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે પન્નાલાલ ઘોષના આતિથ્ય માટે જામનગર, દ્વારકા વગેરે[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
may 2014
રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના આરોગ્ય કેન્દ્ર દ્વારા ૧,૪૨,૫૯૯ રોગીનારાયણની સેવા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના આરોગ્ય કેન્દ્રના વિવેકાનંદ આઈ કેર સેન્ટર, સેરેબ્રલ પાલ્સી, આયુર્વેદિક, હોમિયોપથી, ફિઝિયોથેરાપી વગેરે સેવાઓ[...]