Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : નવેમ્બર ૨૦૦૩
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
November 2003
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની ‘રોગીનારાયણસેવા’ રાજકોટ કેન્દ્ર દ્વારા ૧૨મી જાન્યુઆરીએ ૭૮૦ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા અને ૩૫૦ દર્દીઓને ચશ્મા અપાયાં હતાં. આ ઉપરાંત ૧૬મી જાન્યુઆરીથી શરૂ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસાર શા માટે?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2003
શ્રીરામકૃષ્ણ (કેશવ વગેરેને)- બંધન અને મુક્તિ, એ બંનેની કરનારી મા. તેની માયાથી સંસારી જીવ કામ-કાંચનમાં બંધાય, વળી તેની કૃપા થાય ત્યારે જ મુક્ત થાય. એ[...]
🪔 વિવેકવાણી
શ્રીરામકૃષ્ણ અને તેમના વિચારો વિશે
✍🏻 સ્વામી વિવેકાનંદ
November 2003
શ્રીરામકૃષ્ણ પોતાને સ્થૂળ અર્થમાં અવતાર તરીકે લેખતા. જો કે હું તે સમજતો ન હતો. હું તેમને કહેતો કે વેદાન્તી અર્થમાં આપ બ્રહ્મ છો, પરંતુ તેમના[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ કથામૃતની દિવ્ય રંગભૂમિ દક્ષિણેશ્વર
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
November 2003
દક્ષિણેશ્વરની દિવ્ય અને પવિત્ર ભૂમિ શ્રીરામકૃષ્ણદેવની દિવ્યલીલાનું અને તેમની સર્વોત્કૃષ્ટ બાર વરસની આધ્યાત્મિક સાધનાઓનું ક્ષેત્ર તો છે જ. સાથે ને સાથે સાધના દ્વારા એમણે કરેલી[...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
November 2003
કઠોપનિષદ (૧.૩.૧૦.૧૧)માં કહ્યું છે : इन्द्रियेभ्यः परा ह्यर्था अर्थेभ्यश्च परं मनः। मनसस्तु परा बुद्धिर्बुद्धेरात्मा महान्परः ॥ महतः परमव्यक्तमव्यक्तात्पुरुषः परः। पुरुषान्न परं किंचित्सा काष्ठा सा परा[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
નવયુગનું ભાગવત
✍🏻 સ્વામી ગહનાનંદ
November 2003
મૂળ બંગાળી પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ ઓ તાઁર કથામૃત’માં રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજના લેખ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત : નવયુગેર ભાગવત’નો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ મહેતાએ[...]
🪔
શ્રીરામકૃષ્ણ કથામૃતમાં સમન્વય
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
November 2003
બંગાળી પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ ઓ તાઁર કથામૃત’માં રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના લેખ ‘શ્રીરામકૃષ્ણ કથામૃતે સમન્વય’નો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ[...]
🪔
એક શતાબ્દિ પછી અમરગ્રંથ ‘કથામૃત’નું અવલોકન
✍🏻 સ્વામી પ્રભાનંદ
November 2003
મૂળ બંગાળી ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ને ૧૦૧ વર્ષ થઈ ચૂક્યાં છે. વિશ્વભરમાં આ ગ્રંથ અમર બની ગયો છે. આ વિષય પર રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિ. ઓફ કલ્ચર, કોલકાતાના[...]
🪔
કથામૃત અને તેનું ભાષ્ય
✍🏻 સ્વામી મુમુક્ષાનંદ
November 2003
અદ્વૈત આશ્રમ માયાવતીના અધ્યક્ષ અને રામકૃષ્ણ મઠ-મિશનના ટ્રસ્ટીશ્રી સ્વામી મુમુક્ષાનંદજીના ‘Sri Ramakrishna Kathamrita Centenary Memorial Volume’માં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ‘The Kathamrita and its Commentary’[...]
🪔
શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં
✍🏻 સ્વામી પ્રેમાનંદ
November 2003
જો કે શ્રીઠાકુર બહુ સારું લખી-વાંચી જાણતા ન હતા છતાં પણ એમની પાસે ઘણાં પુસ્તકોનું વાચન થયું હતું અને એકવાર સાંભળેલું એમને કાયમને માટે બરાબર[...]
🪔
શ્રીરામકૃષ્ણ : વર્તમાન સંસ્કૃતિના ઉદ્ધારક
✍🏻 સ્વામી જિતાત્માનંદ
November 2003
પહેલું વિશ્વયુદ્ધ હજુ હમણાં જ પૂરું થયું હતું, યુદ્ધ વિરોધી તરીકે જેલમાં પુરવામાં આવેલા રોમારોલાંને મુક્ત કરવામાં આવ્યા. તેમણે સમગ્ર યુરોપમાં વિશાળ પાયા પર વિનાશ[...]
🪔
શ્રીઠાકુરના શબ્દોનો અદ્ભુત બોધ પ્રભાવ
✍🏻 સ્વામી શિવાનંદ
November 2003
શ્રીઠાકુરના શબ્દો એટલા બધા પ્રભાવકારી અને બોધદાયી હતા કે મને પણ એની નોંધ કરી લેવા પ્રલોભન થઈ જતું. એક દિવસ દક્ષિણેશ્વરમાં એમના ચહેરા તરફ તલ્લીન[...]
🪔
શ્રીઠાકુરનો ઉપદેશ માત્ર શબ્દકૌશલ્ય નથી
✍🏻 શ્રીરામચંદ્ર દત્ત
November 2003
શ્રીરામકૃષ્ણદેવના અન્યતમ ગૃહસ્થભક્ત શ્રીરામચંદ્ર દત્તે બંગાળીમાં લખેલ ગ્રંથ ‘પરમહંસદેવેર જીવનવૃત્તાંત’માંથી સંકલિત અંશોનો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. -[...]
🪔
શ્રીરામકૃ઼ષ્ણ અને પરમાનંદનું અનન્ય વાતાવરણ
✍🏻 સ્વામી વિજ્ઞાનાનંદ
November 2003
એક દિવસ હું શ્રીઠાકુરને મળવા બપોરે ગયો હતો.. શ્રીઠાકુર નાના ખાટલા પર બેસીને ભક્તો સાથે વાર્તાલાપ કરતા. શારીરિક દૃષ્ટિએ તેઓ સામાન્ય માણસ જેવા લાગતા, પરંતુ[...]
🪔
શ્રીરામકૃષ્ણ અને એમનાં ઉપદેશ-કથનો વિશે
✍🏻 શ્રી વિનોબા ભાવે
November 2003
ભૂદાન યજ્ઞના ઋષિ શ્રી વિનોબા ભાવેએ શ્રીરામકૃષ્ણના જન્મસ્થાન કામારપુકુરમાં જઈને એમના પોતાના કર્મયજ્ઞના એક પર્વનું પૂર્ણાહુતિદાન કર્યું હતું, ચારુચંદ્ર ભંડારી સંપાદિત ‘ભૂદાન યજ્ઞ’ પત્રિકાના ૨૭[...]
🪔
પુર્ણબ્રહ્મ અને અવતાર
✍🏻 સ્વામી અખંડાનંદ
November 2003
એ દિવસોમાં વિવિધ ધર્મના મહાત્માઓ દક્ષિણેશ્વરના કાલીમંદિરની મુલાકાતે આવતા અને તે પાવનકારી સ્થળે એકાંતમાં રહેતા. શ્રીરામકૃષ્ણના નિવાસ દરમિયાન એ સ્થળ પાવનકારી અને સ્વગીર્ય ભાવાંદોલનથી ગુંજતું[...]
🪔
સરળતમ ભાષામાં પરમતત્ત્વ
✍🏻 પંડિત શિવનાથ શાસ્ત્રી
November 2003
શ્રીરામકૃષ્ણદેવના અન્યતમ ગૃહસ્થભક્ત અને બ્રાહ્મો સમાજના અગ્રણી શ્રી શિવનાથ શાસ્ત્રીના ‘સરળતમ ભાષાય પરમતત્ત્વ’ નામના બંગાળી લેખનો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના[...]
🪔
શ્રીઠાકુરની ઉપદેશશૈલી
✍🏻 સ્વામી સારદાનંદ
November 2003
અમને શ્રીઠાકુરને મળવાનું સદ્ભાગ્ય તાજેતરમાં જ પ્રાપ્ત થયું હતું. પણ પ્રથમ દિવસથી જ તેમની અત્યંત આકર્ષક શિક્ષણશૈલીથી આકર્ષાયા હતા. જો કે એ વખતે એની પાછળનું[...]
🪔
શ્રીઠાકુર સાથે માણેલો ભજનોન્માદ
✍🏻 સ્વામી તુરીયાનંદ
November 2003
શ્રીઠાકુરના સાંનિધ્યમાં એકાદ કલાકનાં ભજનકીર્તન અમને વિપુલ આનંદથી સભર ભરી દેતું; જાણે કે અમે એક દિવ્યલોક-આનંદધામમાં પહોંચી ગયા હોઈએ એવું અનુભવતા. અત્યારે તો અમે ધ્યાન[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
યથાર્થ ઉપદેશ ગ્રંથ
✍🏻 કાકાસાહેબ કાલેલકર
November 2003
ઈ.સ. ૧૮૩૩ કે ’૩૪માં લોર્ડ મેકોલેએ હિન્દુસ્તાનને વિલાયતી શિક્ષણ આપવાનું કંપની સરકાર પાસે નક્કી કરાવ્યું તેના પહેલાં જ આપણે ધર્મભ્રષ્ટ તો થયા જ હતા. ધર્મભ્રષ્ટ[...]
🪔
શ્રીરામકૃષ્ણ એક ઉત્તમ શિક્ષક
✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ
November 2003
શ્રીઠાકુર જન્મથી જ શિક્ષક હતા. તેમનું સમગ્ર જીવન એક લાંબો શિક્ષણપાઠ હતો... તેઓ એક નાનું બાળક પણ સમજી શકે તેવી સાદી સરળ ભાષા વાપરતા એ[...]
🪔 કથામૃત
મારા જીવનમાં શ્રીરામકૃષ્ણ કથામૃત
✍🏻 મોરારજી દેસાઈ
November 2003
બંગાળી પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ ઓ તાઁર કથામૃત’માંથી ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈના ‘આમાર જીવને શ્રીરામકૃષ્ણ કથામૃત’નો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના[...]
🪔
નામસ્મરણ કેવી રીતે કરવું ?
✍🏻 સ્વામી અભેદાનંદ
November 2003
મોટેથી અને તાળીઓ પાડીને ‘હરિ બોલ, હરિ બોલ' એ રીતે ભગવાનના નામોચ્ચારણ કરવાનું શ્રીરામકૃષ્ણે અમને શીખવ્યું હતું. કોઈકે જ્યારે આમ તાલીઓ પાડીને ગાવાનું કારણ પૂછ્યું[...]
🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણકથામૃતનો જાદુ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2003
એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત - ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખકના) ચહેરા પર તો એના કરતાં વધુ ગાઢ અંધકાર છવાઈ ગયો[...]
🪔
શ્રીરામકૃષ્ણકથામૃતનું આચમન
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
November 2003
સદીઓથી સ્થગિત સ્થિતિમાં રહેલાં ભારતીય ગામડાં પૈકીના એક બંગાળી ગામડામાં ઉછરેલા, કલધ્વનિ કરતાં ઝરણાં જેવું ઊછળતું જીવન જીવનારા, દુનિયાદારીનાં તત્કાલીન જ્ઞાનક્ષેત્રો અને સમાજસુધારા તરફ કટાક્ષભરી[...]
🪔
શ્રીરામકૃષ્ણકથામૃતનું સાહિત્યિક મૂલ્ય
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
November 2003
* એ પછીના સમયનાં તેમજ ઉપર્યુક્ત સમયગાળા વચ્ચેનાં અપ્રકાશિત નોંધ-ટાંચણો ‘શ્રીરામકૃષ્ણદેવેર અત્યંતલીલા’માં સ્વામી પ્રભાનંદજીએ પ્રકાશિત કર્યાં છે. જેનો ગુજરાતી અનુવાદ ટૂંકસમયમાં પ્રકાશિત થશે. - સં[...]
🪔 કાવ્ય
તું હવે માત્ર સ્વરનું ભૂત
✍🏻 ઉશનસ્
November 2003
મથુરામાંનો કંસ ગયોને વંશ ગયો વનરાનો; વાંસ વઢાઈ ગયા રે વ્રજના; પણ એ રહે કે છાનો? એ સ્વર થઈ રહ્યો અવશેષે, એનું ભૂત ભમે અવ[...]
🪔
શ્રીરામકૃષ્ણ પૂંથી
✍🏻 અક્ષયકુમાર સેન
November 2003
હવે આવ્યા ભક્ત એક મહેન્દ્ર માસ્ટર, સારે કુળે જન્મ, શાખે ગુપ્ત કહેવાય; ઉંમરે અઠ્ઠાવી’ સાલ પાર કરી જાય. શોભીતી સુંદર આંખો તેજે પ્રકાશિત; ગુલાબી વદને[...]
🪔
અફીણ પાયેલો મોર
✍🏻 જ્યોતિબહેન થાનકી
November 2003
‘મને કંઈ સમજાતું નથી. હજુ તો આમને હું ત્રણ જ વખત મળ્યો છું. પણ એમની પાસેથી જેવો ઘરે જાઉં કે મારું મન રાતદિવસ એમની પાસે[...]
🪔 કથામૃત-ઉત્તરાર્ધ
સંઘ-ગઠન
✍🏻 યોગેન્દ્ર ગોસ્વામી
November 2003
બ્રાહ્મસમાજીઓ કહેતા : ‘પરમહંસદેવમાં ‘ફેકલ્ટી ઓફ ઓર્ગેનાઈઝેશન’ નથી. એટલે કે તેઓ સંઘ કે સંપ્રદાય ચલાવવાનું જાણતા નથી.’ (કથામૃત : ભાગ.૨, પૃ.૫૦) જેમણે અધ્યાત્મ સંબંધી વિવિધ[...]
🪔
શ્રીરામકૃષ્ણની સચિત્ર બોધકથાઓ
✍🏻 સંકલન
November 2003
ઘાસ ખાતું વાઘનું બચ્ચું એક વખત એક વાઘણે બકરાનાં ટોળા પર હુમલો કર્યો. જેવી તે શિકાર પર કૂદી કે તેણે એક બચ્ચાને જન્મ આપ્યો અને[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
November 2003
પૂજનીય દલાઈલામા દ્વારા એમના અધ્યક્ષ સ્થાને વિવિધ ધર્મોના અગ્રણીઓ, સંન્યાસીઓ, સંન્યાસિનીઓની અને આમંત્રિતોની ઉપસ્થિતિમાં ન્યુ દિલ્હીમાં ‘ઇન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર’ અને ‘તિબેટ હાઉસ’ના સંયુક્ત ઉપક્રમે તા.૬[...]