Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : નવેમ્બર ૨૦૦૯

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    क्षिप्रं विजानाति चिरं शृणोति विज्ञाय चार्थ भते न कामात्। नासम्पृष्टो व्युपयुङ्क्ते परार्थे तत् प्रज्ञानं प्रथमं पण्डितस्य ॥ પંડિતનું પ્રથમ લક્ષણ એ છેકે તે ઝડપથી સમજી[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંસારમાં કેવી રીતે રહેવું?

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    બધાં કામ કરવાં, પણ મન ઈશ્વરમાં રાખવું. સ્ત્રી, પુત્ર, મા-બાપ, બધાંની સાથે રહેવું અને તેમની સેવા કરવી; જાણે કે એ બધાં પોતાનાં ખૂબ અંગત માણસો[...]

  • 🪔 વિવેકવાણી

    બે માળી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    એક ધનવાન માણસ હતો. તેના બગીચામાં બે માળી કામ કરતા હતા. આમાંનો એક માળી ખૂબ આળસુ હતો. તે બિલકુલ કામ કરતો નહીં. જ્યારે માલિક બગીચામાં[...]

  • 🪔 સંપાદકીય

    ભારતીય પરંપરામાં કથાસાહિત્ય

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    દરેક પ્રજાની સાહિત્ય-પરંપરામાં કથાસાહિત્યનું એક વિશિષ્ટ સ્થાન હોય છે. ગમે તે ઉંમરના માણસને એ સાંભળવી, વાંચવી કે જોવી ગમે એવું ઘટનાતત્ત્વ એ કથાઓનું મુખ્ય આકર્ષણ[...]

  • 🪔 દિપોત્સવી

    ઠાકુર શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાન્ત કથાઓ

    ✍🏻 દુષ્યન્તભાઈ પંડ્યા

    ‘કાચી ખીચડીના દાળચોખા જુદા કરી શકાય છે, પણ રંધાયેલી ખીચડીના દાળભાતને જુદાં કરી શકાતાં નથી. અંગ્રેજી શબ્દો ‘મિક્સર’ અને ‘કંપાઉંડ ’ વચ્ચેનો ભેદ સમજાવવા માટે[...]

  • 🪔 દિપોત્સવી

    જાતકકથાઓની કથા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    ઇતિહાસના વિદ્વાનો કહે છે કે કથા સાહિત્યનો સર્વપ્રથમ ઉદય ભારતમાં થયો હતો અને ભારતે જ એને સાહિત્યિક ગૌરવ અપાવ્યું છે. ભારતનું આ કથાસાહિત્ય સમગ્ર વિશ્વમાં[...]

  • 🪔 દિપોત્સવી

    મહાભારતકાલીન કથાઓ

    ✍🏻 રૂપલ મનહરભાઈ કુબાવત

    સંસ્કૃત ભાષાનાં બે અતિ પ્રાચીન મહાકાવ્યો એટલે રામાયણ અને મહાભારત. પ્રાચીન હિંદુઓના રીતરિવાજો, એ સમાજની સ્થિતિ, એની સંસ્કૃતિ વગેરેનો તેમાં સમાવેશ થાય છે. રામાયણમાં શ્રીરામચંદ્રના[...]

  • 🪔 દિપોત્સવી

    મહાભારતની વાર્તાઓ

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (શ્રીરામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ શ્રીમત્‌ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે ‘વિવેક જ્યોતિ’માં મહાભારતની સુખ્યાત વાર્તાઓ પર આધારિત લખેલ હિન્દી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]

  • 🪔 દિપોત્સવી

    આપણી બોધકથાઓ

    ✍🏻 કુસુમબહેન પરમાર

    ભારતના ઇતિહાસ તરફ દૃષ્ટિ નાખીએ તો કહી શકાય કે આપણા સમાજનું ઘડતર બોધકથાઓ, દૃષ્ટાંતો અને રૂપક દ્વારા થયું છે. પ્રાચીન-યુગમાં જ્યારે આપણાં શાસ્ત્રો લિપિબદ્ધ ન[...]

  • 🪔 દિપોત્સવી

    માનવતાની ઝાંકી

    ✍🏻 સ્વામી જપાનંદ

    (શ્રીમા સારદાદેવી પાસેથી મંત્રદીક્ષા લઈને બનારસમાં સ્વામી બ્રહ્માનંદજી પાસેથી સંન્યાસ દીક્ષા લેનાર બ્રહ્મલીન સ્વામી જપાનંદજી મહારાજે રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં પણ પોતાની સેવાઓ આપી હતી. અકિંચન[...]

  • 🪔 દિપોત્સવી

    ઝંડુભટ્ટના જીવનના અદ્‌ભુત પ્રેરણાદાયી પ્રસંગો

    ✍🏻 સંકલન

    (આ લેખની માહિતી માટે શ્રીહરકિશન જોષી લિખિત ‘નગર, નવા નગર, જામનગર’ પુસ્તકમાંથી તથા સ્વામી અખંડાનંદ કૃત બંગાળી ‘સ્મૃતિકથા’ના અંગ્રેજી અનુવાદ ‘હોલી વોંડરિંગ્‌ઝ - ફ્રોમ સર્વિસ[...]

  • 🪔 દિપોત્સવી

    પ્રેરક પ્રસંગ

    ✍🏻 શરદ્‌ ચંદ્ર પેંઢારકર

    (મહાપુરુષના જીવનમાં ઘટેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓને ધ્યાનમાં લઈને ‘પ્રેરક પ્રસંગ - માનવ વાટિકા કે સુરભિત પુષ્પ’ એ નામે હિંદીમાં શરદ્‌ચંદ્ર પેંઢારકરનું અદ્વૈત આશ્રમ દ્વારા પુસ્તક[...]

  • 🪔 દિપોત્સવી

    ભૂલે ન ભૂલાયે

    ✍🏻 રામેશ્વર તાંતિયા

    (૧૫ વર્ષની ઉંમરથી જીવન સંઘર્ષ કરતાં કરતાં મોટા ઉદ્યોગપતિ બન્યા. સક્રિય રાજનીતિમાં ભાગ લીધો હતો, એવા શ્રી રામેશ્વર તાંતિયાએ લખેલ ‘ભૂલે ન ભૂલાયે’ પુસ્તકમાંથી ગુજરાતી[...]

  • 🪔 દિપોત્સવી

    પ્રેરક બોધકથાઓ

    ✍🏻 સંકલન

    (ગીતાપ્રેસ, ગોરખપુર દ્વારા હિન્દીમાં પ્રકાશિત પુસ્તિકા ‘પ્રેરક-કહાનિયાઁ’માંથી શ્રી ચંદ્રકાંતભાઈ દવેએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) હીરાની કિંમત એક બુદ્ધિશાળી ઝવેરી હતો. પોતાના[...]

  • 🪔 દિપોત્સવી

    ગુરુ વિના કૃપાજ્ઞાન મળે નહિ

    ✍🏻 સંકલન

    મહર્ષિ આયોધધૌમ્ય પોતાના આશ્રમની સામે શાંતભાવે બેઠા હતા. એક કિશોર બ્રાહ્મણકુમારે આવીને પ્રણામ કર્યા. એને એમણે આશીર્વાદ આપ્યા અને એનો પરિચય પૂછ્યો. કિશોર ઉપમન્યુએ પોતાનો[...]