Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૨૦૧૧

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    येषां न विद्या न तपो न दानं ज्ञानं न शीलं न गुणः न धर्मः। ते मर्त्यलोके भुवि भारभूता: मनुष्यरूपेण मृगाः चरन्ति॥१३॥ જે લોકોના જીવનમાં વિદ્યા[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    તમે ઉત્સુક હો તો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    મનુષ્ય સાચો પંથ ન જાણતો હોય પણ, એનામાં ભક્તિ અને ઈશ્વરને ઓળખવાની ઝંખના હોય તો, માત્ર ભક્તિને જોરે એ ઈશ્વરને પ્રાપ્ત કરે. એક વેળા એક[...]

  • 🪔 વિવેકવાણી

    એક આદર્શને પકડો અને તેને જ તમારું જીવન સમર્પણ કરો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    અહીં તહીં મોં નાખવાની ટેવ હંમેશને માટે છોડી દેવી. એક જ વિચારને પકડો. એ એક જ વિચારને તમારું જીવન સર્વસ્વ બનાવો, - તેને વિશે જ[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ ધનસંપત્તિ અને વિવેક

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓમાંથી આધ્યાત્મિક જીવન, એની સાધના, સિદ્ધિઓ માટે માર્ગદર્શન મળે છે અને પ્રેરણા પણ મળે છે. જીવનની સામાન્ય બાબતો વિશે પણ બોધકથા કે ઉપમા-રૂપકો દ્વારા[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા-૪

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    આ પછીના શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે: क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते। क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप॥३॥ આ શક્તિદાયક શ્લોક છે. क्लैब्यं એટલે કાયરતા, નિર્બળતા; શક્તિનો,[...]

  • 🪔 રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા

    એક અજાણ્યો પણ ઓળખવા જેવો આદમી - ૧

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    ન્યૂયોર્કની વેદાંત સોસાયટીના વડા શ્રી. સ્વામી તથાગતાનંદે શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જયંતીને અનુલક્ષીને હમણાં ‘Celebrating Shri Ramakrishna’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. એમાં આ લગભગ અણપ્રીછેલી વિભૂતિની[...]

  • 🪔 શ્રીરામકૃૃષ્ણ અને ઉપનિષદ

    ભૃગુની વાત

    ✍🏻 ડો. સુરુચિ પાંડે

    વરુણના પુત્ર ભૃગુ, પુરાતન પ્રાચીન કાળના, જાણે કે પૃથ્વી પરના દેવ.  કેવી રીતે અને કેટકેટલા પ્રકારે વર્ણવી શકાય?  સૂક્તદ્રષ્ટા ઋષિ, અગ્નિની જ્વાલાસમા તેજસ્વી; કેટલાક લોકો[...]

  • 🪔 પ્રેરણા

    ભયની વૃત્તિ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત ‘વિવેક જ્યોતિ’ હિન્દી સામયિકના વર્ષ ૩૪, અંક ૧માંથી બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ લખેલ લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. -[...]

  • 🪔 યુવજગત

    પ્રેમની અદ્ભુત શક્તિ-૩

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    પ્રેમની દુર્લભતા સ્વાર્થપરાયણતાને લીધે આ જગતમાં શુદ્ધ કે નિશ્છલ પ્રેમ એક દુર્લભ ગુણ બની ગયો છે. સ્વાર્થપરાયણતાએ અમીર, ગરીબ, વિદ્વાન કે અભણ બધાયને વશ કરી[...]

  • 🪔 ચિંતન

    જીવનયાત્રાને આપણે જરા આ રીતે જોઈએ-૧

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત ‘વિવેક જ્યોતિ’ હિન્દી સામયિકના વર્ષ ૩૩, અંક ૩માંથી સ્વામી સત્યરૂપાનંદજીએ લખેલ લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં.)[...]

  • 🪔 નારીજગત

    કેથરીન એબટ સેનબોર્ન

    ✍🏻 શ્રીમતી શૈલજા આગટે

    સ્વામીજી વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા અમેરિકા ગયા હતા. ત્યાં કુ. કેથરીન સેનબોર્નને તેઓ મળ્યા હતા. સ્વામીજીને સહાયરૂપ બનનાર એ સર્વપ્રથમ અમેરિકન સન્નારી હતાં. તેઓ[...]

  • 🪔 બોધકથા

    વિધિની વિચિત્રતા

    ✍🏻 રામેશ્વર તાંતિયા

    શેઠ રામજીલાલ  પોતાના ગામની આજુબાજુના વિસ્તારમાં અને સમગ્ર પ્રાંતમાં પ્રસિદ્ધ હતા. એમણે ભિન્ન ભિન્ન પ્રકારનાં પાંચ-છ કારખાનાં નાખ્યાં હતાં. એમાં હજારો મજૂરો કામ કરતા. વિદેશોમાં[...]

  • 🪔 વ્યાખ્યાન

    શુદ્ધ કર પ્રબુદ્ધ કર

    ✍🏻 ઉમાશંકર જોષી

    (વર્ષો પહેલાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રી ઉમાશંકર જોશીએ જાહેરસભામાં આપેલા પ્રવચનના અંશો પ્રસ્તુત છે. - સં.) વિવેકાનંદ એક ભારતીય આત્મા છે, તેના ઉજ્જ્વળ પ્રકાશ રૂપે[...]

  • 🪔 બોધકથા

    ત્રણ પ્રશ્નો

    ✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા

    અગાઉના રાજાઓના મસ્તિષ્કમાં ન જાણે કેટલી જાતનાં ખ્યાલ રમતા. તેવો એક રાજા રાજસિંહાસન પર બેઠો. તે તરુણ રાજા બુદ્ધિશાળી અને આત્મવિશ્વાસી હતો. વળી પ્રજાના કલ્યાણ[...]

  • 🪔 બોધકથા

    ભીમ અને હનુમાનનું મિલન

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (રામકૃષ્ણ મિશન આશ્રમ, બેલગામ દ્વારા પ્રકાશિત અને સ્વામી રાઘવેશાનંદજીએ મૂળ તમીળમાં લખેલ પુસ્તક ‘જય હનુમાન’માંથી સાભાર - સં.) પાંડવો વનવાસમાં હતા. એક દિવસ દ્રૌપદી વનમાં[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની આરોગ્ય ચિકિત્સા સેવા નિઃશુલ્ક ફિઝિયોથે૨પી અને સેરેબ્રલપાલ્સી કેમ્પ ૨ જુલાઈ, ૨૦૧૧ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમના આરોગ્ય કેન્દ્રમાં ૬૯ સેરેબ્રલપાલ્સી અને ફિઝિયોથે૨પીના દર્દીઓની નિઃશુલ્ક[...]