Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૨૦૦૩

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    पावका नः सरस्वती वाजेभिर्वाजिनीवती । यज्ञं वष्टु धियावसुः ।। चोदयित्री सुनृतानां चेतन्ती सुमतीनाम् । यज्ञं दधे सरस्वती ।। महोअर्णः सरस्वती प्र चेतयति केतुना । धियो[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઈશ્વર અને એના ભક્તો - ૧

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    * જમીનદાર ભલે ખૂબ સમૃદ્ધિવાન હોય પણ, કોઈ ગરીબ ખેડૂત પ્રેમપૂર્વક કોઈ મામૂલી ભેટ લાવે છે ત્યારે, તેને ખૂબ આનંદપૂર્વક સ્વીકારે છે. એ જ રીતે,[...]

  • 🪔 વિવેકવાણી

    રાષ્ટ્રિય જીવનપ્રવાહનું અનુસરણ કરો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આપણી પ્રાણશક્તિ, આપણું બળ, અરે આપણું રાષ્ટ્રિય જીવન સુધ્ધાં આપણા ધર્મમાં રહેલું છે. આ પ્રાણશક્તિ ધર્મમાં હોવી એ યોગ્ય છે કે નહિ, એ ખરું છે[...]

  • 🪔 સંપાદકીય

    વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઇતિહાસ - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    વેદોની જાળવણી અને તેના અર્થઘટન વિશે પશ્ચિમના વિદ્વાનોના પ્રદાન વિશે આપણે અભ્યાસ કરીએ તે પહેલાં આપણે એ વસ્તુને યાદ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ કે એમનો[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ - ૧૧

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગીતામાં જે એક રીતની સહજતા છે તેને આપણે પ્રાય: ભૂલી જઈએ છીએ. આપણે દરેક બાબતને જટિલ બનાવી દેવા ટેવાયેલા છીએ. આપણે સહજ બાબતોને મહત્ત્વ આપી[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    બ્રહ્મતત્ત્વ તથા આદિશક્તિ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (કથામૃત : ૧/૪૭/૧ : ૨૨ જુલાઈ, ૧૮૮૩) આ પરિચ્છેદના પ્રારંભમાં શ્રી માસ્ટર મહાશયે દક્ષિણેશ્વરનું એક અત્યંત સુંદર શબ્દચિત્ર આપ્યું છે. ચિત્રની વિશેષતા એ છે કે[...]

  • 🪔 પ્રાસંગિક

    માનવજીવનનો ઉદ્દેશ - ૨

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી આગળ) કલકત્તાના એક સુવિખ્યાત વકીલના સુપુત્ર, જેની પ્રતિભા એવી હતી કે જે યુગોમાં ક્યારેક જ પ્રગટ થાય છે. અને આવી પ્રતિભાની સમક્ષ જગત આશ્ચર્યચક્તિ[...]

  • 🪔 સાધના

    ભક્તિનાં લક્ષણો

    ✍🏻 સ્વામી જપાનંદ

    સરળ ભાવથી ઈશ્વરનું અનુસંધાન કરવું, તેનું નામ જ ભક્તિયોગ છે. પ્રીતિ એ જ તેનાં આદિ, મધ્ય અને અંત છે. ક્ષણવાર પણ જો ખરા ભગવત્પ્રેમની ઉન્મત્તતા[...]

  • 🪔 શાસ્ત્ર

    ઈશ ઉપનિષદ - ૨

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    શાંતિપાઠ ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते । पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥ अद: તે (એટલે કે કારણબ્રહ્મ - પરબ્રહ્મ; એને ‘તે’ કહેવામાં આવે છે. કારણ કે એ[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી બ્રહ્માનંદ

    ✍🏻 સંકલન

    મૂળ બંગાળી ગ્રંથ ‘ધર્મપ્રસંગે સ્વામી બ્રહ્માનંદ’નો ગુજરાતી અનુવાદ ‘ધ્યાન, ધર્મ અને સાધના’નામે પુસ્તકાકારે પ્રસિદ્ધ થયો છે. તેમાંથી કેટલાક અંશો અહીં વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. -[...]

  • 🪔 પ્રાસંગિક

    સારો કાર્યકર કોણ?

    ✍🏻 સ્વામી ત્રિગુણાતીતાનંદ

    જુલાઈ ૧૯૧૪ના ‘VOICE OF FREEDOM’માં પ્રસિદ્ધ થયેલ લેખ ‘Who is a Good Worker ?’નો પ્રો. શ્રીચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદના કેટલાક અંશ વાચકોના લાભાર્થે અહીં[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અદ્‌ભુતાનંદ

    ✍🏻 સંકલન

    શ્રીચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય દ્વારા બંગાળીમાં લખાયેલ અને સ્વામી વિદેહાત્માનંદજીએ હિંદીમાં અનુવાદ કરેલ ‘અદ્‌ભુત સંત અદ્‌ભુતાનંદ’માંથી : પૃ.૨૬૫-૬૭ ઈ.સ. ૧૯૦૫ના જેઠ માસમાં લાટૂ મહારાજ (સ્વામી અદ્‌ભુતાનંદ)ના મનમાં[...]

  • 🪔 સમાચાર વિવિધા : મધુસંચય

    ભારતની હરિયાળી ક્રાંતિ

    ✍🏻 સંકલન

    હમણાંનાં વર્ષોમાં ભારતનું અન્ન-ઉત્પાદન ૧/૫ બિલિયન ટન્સ (૨૦ કરોડ મેટ્રિક ટન) સુધી વિક્રમજનક સપાટીએ પહોંચ્યું છે. દેશને સ્વનિર્ભર બનાવવા માટે તે પૂરતું છે. એટલું જ[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ક્રિસમસ સંધ્યાની ઉજવણી ૨૪ ડિસેમ્બર સાંજના આરતી પછી શ્રીરામકૃષ્ણ મંદિરમાં ક્રિસમસ સંધ્યાની ઉજવણી કરવામાં આવી હતી. બાળશિશુ ઈશુ અને મધર મેરીની છબિઓને[...]