Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જાન્યુઆરી ૨૦૨૨




Read Articles
🪔 મંગલાચરણ
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
January 2022
भानुप्रभासंजनिताभ्रपंक्तिर्भानुं तिरोधाय विजृम्भते यथा। आत्मोदिताहंकृतिरात्मतत्त्वं तथा तिरोधाय विजृम्भते स्वयम्॥१४२॥ જેમ સૂર્યના તેજથી ઊપજેલાં વાદળાં સૂર્યને જ ઢાંકીને પોતે વિશેષ જણાય છે, તેમ આત્માથી ઊપજેલ અહંકાર[...]
🪔 સંપાદકીય
દેવતાનું સુખ હોય છે આધ્યાત્મિક ધ્યાનમાં
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
January 2022
આ અંકના સંપાદકીયથી આપણે સ્વામી વિવેકાનંદના ‘દિવ્યવાણી’ નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ તેમનો અર્થવિસ્તાર કરીશું. સુવિચાર 1 પ્રથમ સુવિચારમાં સ્વામીજી કહે[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
‘પાછા આવજો!’
✍🏻 શ્રી ‘મ’
January 2022
પ્રથમ દર્શન તવ કથામૃતં તપ્તજીવનં કવિભિરીડિતં કલ્મષાપહમ્। શ્રવણમંગલં શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જનાઃ।। (શ્રીમદ્ ભાગવત, ૧૦.૩૧.૯; ગોપીગીત; રાસપંચાધ્યાય) ગંગાતીરે દક્ષિણેશ્વરમાં મા કાલીનું મંદિર. વસંતનો[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
નીલ આકાશમાં ધવલ બગલાંની હાર
✍🏻 સ્વામી સારદાનંદ
January 2022
ભાવરાજ્યની ચર્ચા કરતાં, બધા અવતારોના જીવનમાં બાળપણમાં વખતોવખત તન્મય થઈ જવાની વાતો પણ સાંભળવા મળે છે. શ્રીકૃષ્ણે બાળપણમાં અનેકવાર પોતાના દેવત્વનો પરચો પોતાનાં માતાપિતા અને[...]
🪔 માતૃપ્રસંગ
શ્રીમાની હૈયાસૂઝ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
January 2022
(શ્રીમા વિષે જેટલું વાંચ્યું છે એનાથી આપણને તો એમ જ થાય કે તેઓ અતિ રૂઢિચુસ્ત હશે. પરંતુ શ્રીમા જેટલી આધ્યાત્મિક ઊંચાઈને સ્પર્શેલા હતા તેટલા જ[...]
🪔 પાર્ષદપ્રસંગ
શરણાગતિનો સાચો ભાવ
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
January 2022
(હરિ મહારાજ—સ્વામી તુરીયાનંદ—શ્રીરામકૃષ્ણ-દેવના અતિ કઠોર તપસ્વી સંન્યાસી શિષ્ય હતા. ગુરુભ્રાતા સ્વામી વિવેકાનંદના આહ્વાને તેઓએ પોતાની તપસ્યા ત્યાગીને અમેરિકામાં વેદાંત પ્રચાર કર્યો હતો. સ્વામી યતીશ્વરાનંદે તેમની[...]
🪔 પાર્ષદપ્રસંગ
ત્યાગી ભક્તો માટે ભિક્ષાનું મહત્ત્વ
✍🏻 સ્વામી અદ્ભુતાનંદ
January 2022
લાટુ મહારાજ ઘણી નાની વયે બિહારનું પોતાનું ઘર છોડી કોલકાતામાં શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય રામબાબુને ઘરે નોકરનું કામ કરવા આવ્યા હતા. શૈક્ષણિક કોઈ ઉપલબ્ધિ ન હોવા[...]
🪔 પત્ર
શ્રીમાના પત્રો
✍🏻 સંકલન
January 2022
શ્રીમા શારદાદેવી વાંચતાં શીખ્યાં હતાં પરંતુ એમને લખવાનો અભ્યાસ ન હતો. શ્રીરામકૃષ્ણદેવના સ્વહસ્તે સુદર્શન અક્ષરોમાં લિખિત બાંગ્લા ગ્રામ્ય નાટકોનો સંગ્રહ આપણી પાસે તો છે પરંતુ[...]
🪔 વિવેકવાણી
નિર્ભયતા અને અનિષ્ટનો પ્રતિકાર
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 2022
🪔 મૂલ્યલક્ષી શિક્ષણ
વિશ્વશિક્ષક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી પ્રભાનંદ
January 2022
(શ્રીરામકૃષ્ણ સંઘના પૂજનીય ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદ મહારાજે સ્વામી વિવેકાનંદની 150મી જન્મતિથિ ઉપલક્ષે પ્રકાશિત ‘જન્મસાર્ધશતવર્ષેર શ્રદ્ધાંજલિ’ નામક બંગાળી પુસ્તકમાં સ્વામીજીના કેળવણી ચિંતન વિશે આ લેખ[...]
🪔 વિવેકપ્રસંગ
લોકમાન્ય ટિળક અને સ્વામી વિવેકાનંદ
✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ
January 2022
ટિળક પોતાની ધર્મ વિષયક ધારણા સંબંધે સ્વામી વિવેકાનંદ દ્વારા પ્રભાવિત થયા હતા એ વિશે કોઈ સંદેહ નથી. સાથે જ એ જાણવું જરૂરી છે કે એ[...]
🪔 યુવાપ્રેરણા
યુવા વર્ગના શાશ્વત પ્રેરણાસ્રોત
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2022
સ્વામી વિવેકાનંદજીનો જન્મદિન - ૧૨ જાન્યુઆરી રાષ્ટ્રીય યુવાદિનના રૂપમાં ઊજવવાનો ભારત સરકારનો નિર્ણય પ્રશંસનીય છે. ચિર યુવા સ્વામી વિવેકાનંદજી યુવા વર્ગ માટે ચિર પ્રેરણાસ્રોત છે.[...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
January 2022
સુદામાએ શ્રીકૃષ્ણ પાસેથી ન તો કાંઈ માગ્યું અને ન તો એમને અસલમાં કંઈ મળ્યું. એમને તો એ વિચારીને લજ્જા આવી રહી હતી કે તેઓ આર્થિક[...]
🪔 સચિત્ર વિજ્ઞાન
જળચક્ર
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
January 2022
🪔 ધ્યાન અને આધ્યાત્મિક જીવન
આધ્યાત્મિક જીવન અને પવિત્રતા
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
January 2022
સૂક્ષ્મ વાસનાઓ: ક્યારેક જો આપણે આપણાં મનની ઊંડાઈઓનું નિરીક્ષણ કરીએ, તો આપણે થોડીક સૂક્ષ્મ વાસનાઓને બીજ રૂપમાં, મનના અંધકારમય ખૂણામાં પડેલી જોઈશું, અને આપણે આપણા[...]
🪔 યાત્રાસ્થળો
કાશી
✍🏻 સ્વામી હર્ષાનંદ
January 2022
કાશીયાત્રા, પવિત્ર ગંગા નદીમાં સ્નાન, અને પ્રભુ વિશ્વનાથના મંદિરનું દર્શન એ અતિ પ્રાચીન યુગથી જ હિંદુઓની જીવનભરની સ્પૃહા રહી છે. હિંદુઓ માટે હિંદુ સભ્યતાના પ્રત્યેક[...]
🪔 અધ્યાત્મ
હું છું આત્મા—માલિક અને મન છે મારું ગુલામ
✍🏻 સ્વામી વિરજાનંદ
January 2022
ઈશ્વરદર્શન કરવું હોય તો સાધકમાં જોઈએ: ધીરજ, ખંત, શરીર ને મનની પવિત્રતા, આતુરતા, ષટ્સંપત્તિ એટલે કે શમ (ચિત્તની સ્થિરતા), દમ (ઈંદ્રિયનિગ્રહ), ઉપરતિ, (વિષયોમાં આસક્તિ ન[...]
🪔 હિંદુધર્મ
મનની અવિરામ શાંતિ
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
January 2022
ઈશ્વરના વિષયમાં કોઈ ધારણા તથા એમની ઉપાસનાની કોઈ પણ પદ્ધતિને અંગ્રેજીમાં રિલિજન કહે છે. પશ્ચિમનો રિલિજન પોતાના અનુયાયીઓ પાસેથી અપેક્ષા રાખે છે કે તેઓ કોઈ[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
January 2022
નર્મદા શર્મદા લોકે પુરારિપદદા મતા। યે સેવન્તે નરા ભક્ત્યા તે ન યાન્તિ પુનર્ભવમ્॥ (અક્ષરગીતા - રંગ અવધૂત) આપણે આની પહેલા પણ કહેલું છે કે નર્મદા[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
January 2022
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર દ્વારા 10 ડિસેમ્બર, શુક્રવારના રોજ એક નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં 93 દર્દીઓની વિનામૂલ્યે ચક્ષુ ચિકિત્સા કરવામાં[...]