Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જાન્યુઆરી ૨૦૨૪




Read Articles
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 મંગલાચરણ
January 2024
अन्धं तमः प्रविशन्ति ये अविद्यामुपासते। ततो भूय इव ते तमो य उ विद्यायां रताः॥९॥ अन्धम्, (આત્માના અજ્ઞાનને સૂચવતો) અંધાપો; तमः, અંધારું, ‘હું’ અને ‘મારું’ થી[...]
🪔 સંપાદકની કલમે
હિમાલયમાં ગંગાનો ‘હર હર’ નાદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
January 2024
સ્વામી વિવેકાનંદ જ્યારે હિમાલયમાં પરિવ્રાજક રૂપે ભ્રમણ કરી રહ્યા હતા ત્યારની વાત છે. અલ્મોડાના માર્ગે એમણે રાતવાસા માટે અલ્મોડાથી નજીક જ કાકડીઘાટે એક ઝરણાને તીરે[...]
🪔 પુસ્તક સમીક્ષા
શ્રીમા શારદાદેવીની દિવ્યલીલા
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
January 2024
(૨૦૨૨ના મધ્યભાગમાં મેં શ્રી હર્ષદભાઈ પટેલને સ્વામી ચેતનાનંદ કૃત ‘Sri Sarada Devi and Her Divine Play’ પુસ્તક ભાષાંતર કરવા માટે આપ્યું હતું. હું પોતે થોડું[...]
🪔 માતૃપ્રસંગ
સત્ની મા, અસત્ની પણ મા
✍🏻 સ્વામી ગૌરીશ્વરાનંદ
January 2024
(3 જાન્યુઆરી, શ્રીમા શારદાદેવી તથા 16 જાન્યુઆરી, સ્વામી સારદાનંદજીની જન્મતિથિ ઉપલક્ષે ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘માયેર પદપ્રાંતે-૧’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે.[...]
🪔 પ્રાસંગિક
જગદંબારૂપિણી શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2024
(રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ તેમની અમેરિકા યાત્રા દરમિયાન તારીખ ૨૧મી ઓક્ટોબર, ૨૦૨૩ દુર્ગા અષ્ટમીના દિવસે વેદાંત સોસાયટી, ન્યુર્યોકમાં આપેલ અંગ્રેજી પ્રવચન ‘Living Durga’નો[...]
🪔 પ્રાસંગિક
રાધાશક્તિ શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
January 2024
(લેખક રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે. - સં.) શ્રીદુર્ગાસપ્તશતી (૧૧.૫૪-૫૫)માં દેવી કહે છે— इत्थं यदा यदा बाधा दानवोत्था भविष्यति। तदा तदावतीर्याहं करिष्याम्यरिसंक्षयम्॥ આવી[...]
🪔 પ્રાસંગિક
શાશ્વત જનની શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
January 2024
(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ના અધ્યક્ષ છે. - સં.) શાસ્ત્રોમાં લખ્યું છે—‘निराकारापि साकारा कस्त्वां वदितुम् अर्हति’—નિરાકાર હોવા છતાંય શા માટે આકાર (નરદેહ) ધારણ કરે છે?—‘उपासकानां[...]
🪔 પ્રાસંગિક
ગૃહસ્થોના વ્યાવહારિક જીવનનાં જનેતા મા શારદા
✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ
January 2024
(લેખક રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. - સં.) અવતારોની લીલા વિશેનું ચિંતન-મનન એ કેટલું અઘરું કાર્ય છે! એમાં પણ મા શારદાદેવી વિશે કહેવું એ તો[...]
🪔 પ્રાસંગિક
આધુનિક નારીઓનો આદર્શ શ્રીમા શારદાદેવી
✍🏻 ડૉ. ચેતનાબહેન માંડવિયા
January 2024
(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક[...]
🪔
કર્મયોગ દ્વારા સમાધિ : સ્વામી તુરીયાનંદ
✍🏻 સ્વામી શંકરાનંદ
January 2024
(24 જાન્યુઆરી, બુધવારના રોજ સ્વામી તુરીયાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ ઉપલક્ષે ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘સ્વામી તુરીયાનંદેર સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
January 2024
એક દિવસ પૃથાના મનમાં મંત્રની શક્તિની પરખ કરવાની ઉત્સુકતા જાગી ઊઠી. તેમણે સૂર્યદેવતાનું આવાહન કર્યું. સૂર્યદેવતા પોતાના સંપૂર્ણ તેજ સાથે તેમની સામે પ્રગટ થયા. કુંતી[...]
🪔
શ્રીમદ્ ભગવદ્ ગીતા : ઉપનિષદોનું સારતત્ત્વ
✍🏻 સ્વામી આત્માનંદ
January 2024
(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’નાં એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) ગીતાની અનુબન્ધ-ચતુષ્ટય અનુબન્ધ-ચતુષ્ટય સંસ્કૃત[...]
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
January 2024
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શીતકાળ રાહત કાર્ય - ધાબળા વિતરણ રાજકોટ આશ્રમ દ્વારા શીતકાળ ચાલુ થતાં રાહત કાર્ય પ્રારંભ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત અમરેલી જિલ્લાના[...]