Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૨૦૨૨
Read Articles
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
May 2022
यथोर्णनाभिः सृजते गृह्णते च यथा पृथिव्यामोषधयः संभवन्ति। यथा सतः पुरुषात् केशलोमानि तथाऽक्षरात् संभवतीह विश्वम्॥ यथा, જેવી રીતે; ऊर्णनाभि:, કરોળિયો; सृजते, ઉત્પન્ન કરે છે, પોતાની અંદરથી[...]
🪔 સંપાદકીય
માયાજાળ અને માયાધીશ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
May 2022
સ્વામી વિવેકાનંદ કહે છે: “આપણે જાદુઈ લાકડી ફેરવીને આપણી મરજી મુજબ દૃશ્ય ઉત્પન્ન કરનારા જાદુગરો છીએ. “આ વિશાળ જાળમાં આપણે કરોળિયા જેવા છીએ અને તેની[...]
🪔 અહેવાલ
રામકૃષ્ણ મઠ, અમદાવાદનો મંગળ પ્રારંભ
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
May 2022
વર્તમાન સમયમાં ભારતમાં 198 અને વિદેશમાં 67 શાખાકેન્દ્રો વિદ્યમાન છે. ગુજરાતની વાત કરીએ તો સૌથી પહેલું શાખાકેન્દ્ર 1927માં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સ્થપાયું હતું. 1994માં લીમડી,[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
ઉપાય છે સાધુસંગ અને ઈશ્વરચિંતન
✍🏻 શ્રી ‘મ’
May 2022
શું બધા એક સરખા છે? શ્રીરામકૃષ્ણ: ઈશ્વરની સૃષ્ટિમાં અનેક પ્રકારનાં જીવજંતુ, ઝાડપાન વગેરે છે. જનાવરોમાં પણ સારાં છે, ખરાબ છે. વાઘ જેવાં હિંસક પ્રાણી પણ[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
કેળવણી અને ઈશ્વરભક્તિ
✍🏻 સ્વામી સારદાનંદ
May 2022
(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓના જન્મસ્થાન કામારપુકુર ગ્રામમાં તેઓની બાલલીલાનું અદ્ભુત વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. પડોશની સ્ત્રીઓની ગદાધર તરફ ભક્તિ[...]
🪔 માતૃપ્રસંગ
માની સ્નેહછાયામાં તૃપ્તિ અને શીતળતા
✍🏻 સ્વામી સારદેશાનંદ
May 2022
(શ્રીમા શારદાદેવીનો માતૃસ્નેહ જીવનની પ્રત્યેક નાની નાની ઘટનાઓમાં પ્રકાશિત થતો. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ મા પોતાના પૈતૃક નિવાસસ્થાન જયરામવાટી ગ્રામમાં રહેતાં અને ભક્તોના આગ્રહનું માન રાખી[...]
🪔 પાર્ષદપ્રસંગ
દક્ષિણેશ્વરના એ અલૌકિક દિવસો
✍🏻 સ્વામી અખંડાનંદ
May 2022
(સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે.) પ્રથમ દર્શન : દક્ષિણેશ્વર 1883-84 સાલ ગ્રીષ્મકાળ. લોર્ડ રિપનના શાસનમાં અને “કોલકાતા આંતર-રાષ્ટ્રિય[...]
🪔 વિવેકપ્રસંગ
કેલિફોર્નિયામાં મીડ ભગિનીઓના ઘરે સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
May 2022
સ્વામી વિવેકાનંદે મે 1893 થી ડિસેમ્બર 1896 સુધીની પ્રથમ વિદેશ યાત્રા દરમિયાન શિકાગો ધર્મ પરિષદમાં વિશ્વ વિખ્યાત પ્રવચનો આપ્યાં અને ત્યાર બાદ પૂર્વ અમેરિકાનાં અનેક[...]
🪔 મૂલ્યલક્ષી શિક્ષણ
વેદમાં શિક્ષણનો આદર્શ - ૩
✍🏻 સ્વામી સુનિષ્ઠાનંદ
May 2022
વેદોનું શૈક્ષણિક સમાજવિજ્ઞાન સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક હોવાને નાતે વિદ્યાર્થીઓને એ બાબતથી સુમાહિતગાર થવું જોઈએ કે આપણે આપણા રાષ્ટ્રીય આદર્શો, વિભાવનાઓ અને આવશ્યકતાઓ અનુસાર રાષ્ટ્રની સમસ્યાઓનો[...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
May 2022
યદુવંશીઓનો વિનાશ આની પછી તરત દ્વારકામાં મોટા મોટા અપશુકનો અને ઉત્પાત થવા લાગ્યા. એ જોઈને યદુવંશના વયોવૃદ્ધો શ્રીકૃષ્ણ પાસે આવ્યા. શ્રીકૃષ્ણે એ લોકોને કહ્યું, ‘તમે[...]
🪔 જ્ઞાન-ગમ્મત
વિવેકાનંદ ક્રોસવર્ડ
✍🏻 સંકલન
May 2022
સ્વામી વિવેકાનંદના ભારતભ્રમણના પ્રસંગોના આધારે આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. બધા સંદર્ભ ‘યુગનાયક વિવેકાનંદ’ પુસ્તકમાં મળશે. જો ૧ જૂન, પહેલાં આપ આ કોયડો ઉકેલી શકો[...]
🪔 ધ્યાન અને આધ્યાત્મિક જીવન
સાધકનું મન ધગધગતી ભઠ્ઠી જેવું હોય છે
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
May 2022
આધ્યાત્મિક જીવનમાં કામની સમસ્યા કામ આધ્યાત્મિક જીવનની એક મહત્ત્વપૂર્ણ સમસ્યા છે. દરેક સાધકે જીવનમાં ક્યારેક ને ક્યારેક એનો સામનો કરવો પડે છે. જેમ કે આધુનિક[...]
🪔 અધ્યાત્મ
અનાસક્તિ અથવા વૈરાગ્ય
✍🏻 સ્વામી ભજનાનંદ
May 2022
(‘વિવેક જ્યોતિ’ના મે, 2001ના અંકમાંથી સાભાર સ્વીકૃત આ લેખના અનુવાદક છે શ્રીનલિનભાઈ મહેતા.) કહેવાય છે કે જ્યારે એડીસનની સુપ્રસિદ્ધ ઔદ્યોગિક પ્રયોગશાળામાં આગ લાગી ત્યારે તેમણે[...]
🪔 પ્રાસંગિક
અશાંતિનું કારણ- દોષદર્શન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 2022
જો આપણે આપણા જીવનનું નિરીક્ષણ કરીએ, તો માનસિક અશાંતિનું એક કારણ ‘અન્યના દોષ જોવા તે છે.’ મોટાભાગના મનુષ્યોનો સ્વભાવ બીજાના દોષ જોવાનો હોય છે. જેઓ[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
May 2022
રામપુરાથી નર્મદા તટ પાસેની પગદંડી છોડી ઉપર આવેલ કાચા રસ્તા પર ચાલવું પડે છે. માંગરોલનાં મંગલેશ્વર તીર્થથી ૨ કિ.મી. દૂર રામાયતી સંપ્રદાયના એક મહાત્માનો આશ્રમ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
May 2022
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ચૈતન્ય મહાપ્રભુ જયંતી ઉત્સવ (ધૂળેટી) હોળી-ધુળેટીના દિવસે આવતી ચૈતન્ય મહાપ્રભુજીની જયંતી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે મંદિરમાં ઉજવવામાં આવી. આ નિમિત્તે સવારે સંન્યાસીવૃંદ[...]