Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત  :  ઓક્ટોબર ૨૦૨૧

Download PDF

Read Articles

  • 🪔 મંગલાચરણ

    ભવાની વંદના, આપણો વારસો

    ✍🏻 સંકલન

    October 2021

    Views: 2240 Comments

    ભવાની વંદના न तातो न माता न बन्धुर्न दाता न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता । न जाया न विद्या न वृत्तिर्ममैव गतिस्त्वं [...]

  • 🪔 અમૃતવાણી

    કામિની-કાંચન તરીકે માયા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    October 2021

    Views: 3180 Comments

    કાંચન અને સાધક પૈસાને ખાતર સ્વીકારેલી નોકરી માણસનું કેવું અધઃપતન નોતરે છે તે વિશે વાત કરતાં ઠાકુરે એક જુવાન શિષ્ય વિશે કહ્યું, ‘એનો ચહેરો ઝાંખો [...]

  • 🪔 સંપાદકીય

    આધુનિક માનવ અને તણાવમુક્તિ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    October 2021

    Views: 2150 Comments

    આધુનિક માનવ શાંતિની શોધમાં અહીં-તહીં ભટકી રહ્યો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં માણસે અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે. અદ્‌ભુત કોમ્પ્યુટરોનું, રોબોટોનું નિર્માણ કર્યું છે, અવકાશ [...]

  • 🪔 યુવજગત

    વિદ્યાર્થીજગતમાં અસંતોષ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    October 2021

    Views: 2320 Comments

    છેલ્લા કેટલાક મહિનાઓથી વિદ્યાર્થીઓમાં અસંતોષનો દાવાનળ સમગ્ર દેશમાં ફેલાઈ ગયો છે અને તેણે એક મહત્ત્વપૂર્ણ સમસ્યાના રૂપમાં રાષ્ટ્રને ભરડો લીધો છે. જે સમુદાય દેશની આશાઓ [...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    October 2021

    Views: 2310 Comments

    હું- ઠાકુર બોલ્યા છે, ‘ભગવાન ધ્યાનથી બધું જ સાંભળે.’ શું આપણી પ્રાર્થના - is one-track? તેઓ ખરેખર સાંભળે? મહારાજ- આપણું હૃદય ભગવાનનો ઉત્તર સાંભળી શકે [...]

  • 🪔 ધ્યાન

    પવિત્રતા અને સાધક-જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    October 2021

    Views: 2720 Comments

    એના પછી આવે છે અસ્તેય. આને ક્યારેય પણ ફક્ત સ્થૂળ અર્થમાં ન સમજવું જોઈએ. બીજાને નુકસાન કરીને કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખવી તથા [...]

  • 🪔 સંસ્મરણ

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    October 2021

    Views: 2590 Comments

    ગતાંકથી આગળ.... વડ, પીપળી, આંબલી વગેરે વિશાળ વટવૃક્ષોની વચ્ચે પાકાં બનાવેલાં ભવનોમાં પરિક્રમાવાસીઓ માટે એક વિશાળ ખંડમાં ભોજનગૃહ તેમજ વિશ્રામગૃહ, એક તરફ ભોજન બનાવવા માટે [...]

  • 🪔 ચિંતન

    સંસ્કાર

    ✍🏻 ડો. રાજેશ એચ. ત્રિવેદી

    October 2021

    Views: 2130 Comments

    સંસ્કાર એ માનવીના પરિવારનું પ્રતિબિંબ છે. સંસ્કાર એ વ્યક્તિની સાથે તેના પરિવારનું પણ પ્રતિબિંબ છે. બાળકના જીવનઘડતરમાં નાનપણથી જ તેનું સિંચન કરવું જોઈએ. જેમ ખેતરમાં [...]

  • 🪔 સચિત્ર વિજ્ઞાન

    બાળ-તારાની એક અદ્‌ભુત છબી

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    October 2021

    Views: 1970 Comments

  • 🪔 ચિત્રકથા

    શ્રીરામકૃષ્ણ સંઘના આદર્શ અને સ્થાપના

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    October 2021

    Views: 2160 Comments

  • 🪔 શાસ્ત્ર

    ઈશ્વરનું અનાદિપણું

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    October 2021

    Views: 2630 Comments

    અર્જુન બોલ્યો: अपरं भवतो जन्म परं जन्म विवस्वतः । कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति ।।4।। ‘તમારો જન્મ પછી થયો અને વિવસ્વતનો એની અગાઉ થયો હતો; તો અગાઉ [...]

  • 🪔 સંસ્મરણ

    પવિત્રતા સ્વરૂપિણી

    ✍🏻 જોસેફાઈન મેક્લાઉડ

    October 2021

    Views: 1910 Comments

    પવિત્રતા સ્વરૂપિણી મા! મેં તેમને જોયાં છે, મેં તેમને જોયાં છે. તેઓ મહામૂલ્ય મણિ સમાન છે. અમે બધાયે તેનો અનુભવ કર્યાે છે અને શ્રીરામકૃષ્ણદેવે તેમની [...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી તુરીયાનંદ મહારાજની સ્મૃતિ

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    October 2021

    Views: 2260 Comments

    સ્વામી તુરીયાનંદે ઈ.સ.૧૯૦૦માં અમેરિકામાં પ્રથમ વેદાંત આશ્રમની સ્થાપના કરી તે સમયના એકમાત્ર જીવિત પ્રત્યક્ષદર્શી હોવાના નાતે મને કંઈક લખવા માટે વિનંતી કરવામાં આવી. શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ [...]

  • 🪔 પ્રાસંગિક

    રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા

    ✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ

    October 2021

    Views: 2370 Comments

    ગતાંકથી આગળ... સપ્તમી-પૂજન સમાપ્ત થઈ ચૂક્યું હતું, મહાષ્ટમીનો દિવસ હતો. શ્યામપુકુરમાં આવેલ ભવનમાં શ્રીરામકૃષ્ણદેવ સમીપ અનેક ભક્તો એકત્રિત થઈને ભગવદ્ ચર્ચા કરી રહ્યા હતા તથા [...]

  • 🪔 જીવન ચરિત્ર

    સ્વામી વિરજાનંદ

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    October 2021

    Views: 1730 Comments

    ગતાંકથી આગળ... પોતાના પુત્રની આવી મધુર અને વારંવારની પ્રાર્થનાઓથી શ્રીમાનું હૃદય દ્રવી ઊઠ્યું અને તેમણે તરત જ પોતાનો પ્રત્યુત્તર આપ્યો. પોતાની પરવાનગીનો સંદેશ આપતો એમનો [...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    October 2021

    Views: 1900 Comments

    શાલ્વ સાથે યુદ્ધ પ્રદ્યુમ્નના સારથિએ એને શાંત કરતાં કહ્યું, ‘આયુષ્યમાન ! મેં જે પણ કર્યું છે તે સારથિધર્મને અનુરૂપ જ કર્યું છે. યુદ્ધનો નિયમ છે [...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    October 2021

    Views: 1940 Comments

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી ૩૦ ઓગસ્ટ, ૨૦૨૧ ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી. સંધ્યા [...]