Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓગસ્ટ ૨૦૧૦

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    सबिंदुसिन्धुसुस्खलत्तरङ्गभृङ्गरञ्जितं द्विषत्सु पापजातजातकारिवारिसंयुतम् । कृतांतदूतकालभूतभीतिहारिवर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे ॥ હે દેવી નર્મદે ! આપ કાળના દૂતો, કાળ તથા ભૂતડાંના ભયને હરનાર (પોતાના દર્શનરૂપ) બખ્તરને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંસારની તૃષ્ણાઓ બધી તકલીફોનું મૂળ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    કોઈ એક સ્થળે માછીમારો માછલાં પકડતા હતા. એક સમળી નીચે ઊતરી આવી અને ઝાપટ મારી એક માછલી ઉપાડી ગઈ, માછલી જોઈને હજાર જેટલા કાગડા એ[...]

  • 🪔 વિવેકવાણી

    સાચો પ્રેમ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    કાર્ય ભલે કરો, મગજનું તંત્ર ભલે કાર્યશીલ બને, સતત કાર્ય ભલે થાય, પણ એકે તરંગને તમારા મનને જીતવા ન દો. આ જગતમાં તમે અજાણ્યા હો,[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને જનજાગરણ - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    આઝાદી પછી જે રાજનૈતિક, સામાજિક પ્રણાલી માટે ભારત પ્રયાસ કરતું રહ્યું છે એ બધી યુરોપમાં સૈકાઓ પહેલાં શરૂ કરી હતી અને એના પર પ્રયાસો પણ[...]

  • 🪔 અધ્યાત્મ

    મારે યુવાનોને આંબવા છે - પ્રેરવા છે

    ✍🏻 ડો. એ.પી.જે. અબ્દુલકલામ

    આપણા સન્માનનીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિશ્રી અને સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડો. એ.પી.જે. અબ્દુલ કલામે શ્રી આર.એમ. લાલા લિખિત અંગ્રેજી પુસ્તક ‘ફાઈન્ડીંગ એ પર્પઝ ઈન લાઈફ’માં લખેલ લેખ ‘રિચિંગ[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    ચૈતન્ય તરીકે શ્રીરામકૃષ્ણ હરિસભાના એક કાર્યક્રમમાં ઠાકુરે હાજરી આપી હતી અને ત્યાં જે બન્યું હતું તેનું વર્ણન સ્વામી શારદાનંદે કર્યું છે : હરિસભાના સભ્યો પોતાની[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    यथोदकं शुद्धे शुद्धमासिक्तं तादृगेव भवति। एवं मुनेर्विजानत आत्मा भवति गौतम ॥ गौतम, હે ગૌતમ; यथा, જેવી રીતે; शुद्धम्‌ उदकम्‌, સ્વચ્છ પાણી; शुद्धे, સ્વચ્છ પાણીમાં; आसिक्तं,[...]

  • 🪔

    સંવાદ સાધવાની નવી પદ્ધતિ

    ✍🏻 ડો.હેમ ગિનોટ

    ડો. હેમ ગિનોટના બિટવીન ‘પેરેન્ટ એન્ડ ચાઈલ્ડ’ના તૃપ્તિ સોનીએ કરેલ ગુજરાતી રૂપાંતર ‘માબાપ અને બાળક’ના સૌજન્યથી - સં. બાળકો સાથે સંવાદ સાધવા નવી પદ્ધતિના પાયામાં[...]

  • 🪔 શાસ્ત્ર

    અધ્યાત્મ પથપ્રદર્શક ગુરુ-૨

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    ભૂતકાળમાં સંતોએ દર્શાવ્યું છે અને વર્તમાન કાળમાં પણ આ વાત વારંવાર સિદ્ધ થાય છે કે ભગવાનની શક્તિ ભગવાનના નામના માધ્યમ દ્વારા અવશ્ય વ્યક્ત થાય છે.[...]

  • 🪔

    પુરુષાર્થ એ જ પારસમણિ

    ✍🏻 ડો. ગીતા ગીડા

    આંતરરાષ્ટ્રિય કંપનીના મેનેજર હોવાને કારણે સમગ્ર ભારતમાં મારા પિતાશ્રીનું સ્થાનાંતરણ થતું. મારી શાળાએ જવાની શરૂઆત કોલકાતાથી થઈ. અમારા ઘરની થોડેક જ દૂર રિક્ષા સ્ટેન્ડ હતું.[...]

  • 🪔

    ચિંતામુક્ત બનો

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

     ‘ધૈર્યની પણ એક સીમા હોવી જોઈએ. અન્યથા એ પોતે પણ એક દુર્બળતા બનીને નવી સમસ્યાઓ ઊભી કરશે. ધૈર્ય એવી વ્યક્તિની અસહાયતા રૂપે વ્યક્ત ન થવી[...]

  • 🪔

    માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની સ્વામીજીની ભક્તિભાવના

    ✍🏻 સ્વામી તથાગતાનંદ

    સ્વામીજીએ કેમ્બ્રિજમાં એક વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. શ્રીમતી ઓલીબુલની વિશેષ વિનંતીથી એમણે ભારતની નારીઓના આદર્શો એ વિશે એક સંભાષણ એમને ઘરે ૧૭ ડિસેમ્બર, ૧૮૯૪ના રોજ[...]

  • 🪔

    ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો સ્મૃતિયુગ-૨

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    (જૂન ૨૦૧૦થી આગળ) કમલાકર ભાટ્ટે લગભગ ઈ. ૧૯૧૨માં ‘નિર્ણયસિન્ધુ’ નામનો એક ખૂબ વિસ્તૃત અને વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ લખ્યો. આ ગ્રંથમાં સો સ્મૃતિઓ અને ત્રણસો ધર્મશાસ્ત્રના નિબંધકારોનાં[...]

  • 🪔

    ફકીર સરમદ

    ✍🏻 રામેશ્વર તાંતિયા

    સવા ત્રણસો વર્ષ પહેલાંની વાત છે. પોતાના મોટા ભાઈ દારાને મારીને પિતા શાહજહાઁને કેદ કરીને ઔરંગઝેબ દિલ્હીના સિંહાસન પર બેઠો હતો. ધર્મસ્થાનોમાં તોડફોડ કરતો અને[...]

  • 🪔 શિક્ષણ

    શ્યામાસુંદરીદેવી

    ✍🏻 પ્રવ્રાજિકા પ્રબુદ્ધપ્રાણા

    શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતી પ્રસંગે શ્રી સારદા મઠ, દક્ષિણેશ્વર, કોલકાતાના સૌજન્યથી તેમના અંગ્રેજી અર્ધવાર્ષિક સામયિક ‘સંવિત’ના માર્ચ ૨૦૧૦ના અંકમાં પ્રસિદ્ધ થયેલ પ્રવ્રાજિકા પ્રબુદ્ધપ્રાણાના અંગ્રેજી લેખનો શ્રી[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન, લીંબડી રામકૃષ્ણ મિશન, લીંબડીમાં ૧૧ મે થી ૧૩ મે સુધી ત્રણ દિવસની જ્ઞાનશિબિરમાં રામકૃષ્ણ મિશન, ચંદીગઢના સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજે ‘ધર્મ શું છે અને[...]

  • 🪔

    આનંદબ્રહ્મ

    ✍🏻 સંકલન

    કાશી સેવાશ્રમના પાંચ બહેરાની વાત સ્વામી ભૂતેશાનંદજી અવારનવાર કરતા. એક સદ્‌ગૃહસ્થે કાશી સેવાશ્રમના અધ્યક્ષ મહારાજને એક પત્ર લખ્યો હતો. એમાં એમણે જણાવ્યું હતું કે તેઓ[...]

  • 🪔

    પ્રભુનો પીપળો

    ✍🏻 સ્વામી જપાનંદ

    ચાતુર્માસનો સમય હતો. વરસાદ રીમઝીમ વરસી રહ્યો હતો. પાણીથી તળાવો, ખાડાઓ છલોછલ ભરાઈ ગયાં હતાં. વૃક્ષ વગેરે બધાં પાણી પીઈ પીઈને પુષ્ટ અને તાજાં થઈ[...]